ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સમાનતા અને સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકાર સતત વિવિધ યોજનાઓ અને કાર્યક્રમો મૂકે છે. આ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ સર્વ શીખ્યા સુનિશ્ચિત કરવી તથા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સમર્થક માળખું ઉભું કરવું છે.
આપણે અહીંયા આજે એસટીપી ➖ સ્પેશિયલ ટ્રેનીંગ પ્રોગ્રામ વિશે માહિતી મેળવીશું
Stp મુખ્ય હેતુ
- શાળા છોડેલા અથવા કદી શાળામાં ન ગયેલા બાળકોની શિક્ષણની મુખ્ય ધારા { mainstream education} સાથે જોડવા.
- આવા બાળકોની તેમની વય મુજબના ધોરણમાં દાખલ કરવા માટે જરૂરી મૂળભૂત જ્ઞાન અને કુશળતા આપવી.
શિક્ષણના અધિકાર અધિનિયમ RTE ACT,2009 મુજબ 6 થી 14 વર્ષની ઉંમરના દરેક બાળકોને મફતની ફરજિયાત શિક્ષણ આપવા.
✡️ સ્પેશિયલ ટ્રેનિંગ ના પ્રકાર
1 residential➖ નિવાસી તાલીમ
- ✅ જો બાળકોને રહેવા ખાવા અને શીખવા માટે રહેઠાણ આપવામાં આવે છે.
- ✅ સામાન્ય રીતે એવા બાળકો માટે હોય છે જે ઘણા વર્ષ સુધી દૂર હોય અથવા ભટકતું જીવન જીવતા હોય.
2 Non residential➖ બિન નિવાસી તાલીમ
દેશભરની શાળાઓમાં હવે મેનેજમેન્ટ કમિટી ફરજિયાત, વાલીઓ-શિક્ષકો સહિતના લોકો હશે સામેલ
એવા બાળકો માટે હોય છે જે પોતાના ઘેર રહે છે પરંતુ શાળા બાદ અથવા નિર્ધારિત સમયમાં વિશેષતા ની માટે આવે છે.
આ તાલીમ શાળાની અંદર અથવા નજીકના કેન્દ્રમાં આપી શકાય છે.
✡️ સ્પેશિયલ ટ્રેનિંગની અવધી
- ➡️ સમયગાળો બાળકની શૈક્ષણિક જરૂરિયાત મુજબ નક્કી થાય છે.
- ➡️ સામાન્ય રીતે 3 મહિનાથી 24 મહિના સુધી.
- ➡️ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકની વય કક્ષા અનુરૂપ દાખલ કરવામાં આવે છે.
✡️ શિક્ષકની ભૂમિકા
- ✅ બાળકોની શૈક્ષણિક ખામીઓ ઓળખવી.
- ✅ તેમની વ્યક્તિગત ધ્યાન આપવું.
- ✅ બાળકોના વિકાસ માટે રચનાત્મક પ્રવૃત્તિઓ કરાવવી.
- ✅ શાળા સાથે નિરંતર સંકરણ રાખવું જેથી બાળકની પ્રગતિ રેખદેખ હેઠળ રહે.
✡️ મૂલ્યાંકન
➖ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન ➖CCE ( continuous and comprehensive evolution ) પદ્ધતિ અપનાવવામાં આવે છે.
➖ તાલીમ દરમિયાન બાળકોની પ્રગતિનું રેકોર્ડ રાખવામાં આવે છે
➖ તાલીમ પૂર્ણ થયા બાદ બાળકોનું મૂલ્યાંકન કરીને તેને વય કક્ષા અનુરૂપ ધોરણમાં દાખલ કરવામાં આવે છે.
school અને સ્થાનિક તંત્રનું કામ
- 👁️ ગ્રામ પંચાયત સ્કૂલ મેનેજમેન્ટ કમિટી શિક્ષક બીઆરસી સીઆરસી ના સહયોગથી બાળકની ઓળખ કરવી.
- જરૂર મુજબ રેસીડેન્સીયલ કે નોન રેસિડેશન એસટીપી શરૂ કરવી.
- બાળકોને તાલીમ બાદ શાળામાં દાખલ કરવાનું નિશ્ચિત કરવું
ભારતની પહેલી બુટેલ ટ્રેન માટે નીકળી ભરતી, ₹1.25 લાખ સુધી પગાર, જાણો કોણ કરી શકશે અરજી?

