રાજ્યમાં સરકારી ભરતી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં થતી સરકારી ભરતી માટે ભરતી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ભરતી સંકલન સમિતિની રચના કરાઇ છે.
જરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: CRR-102026-2-ગ.૨, તા.૧૯/૦૨/૨૦૨૬ અન્વયે રાજ્ય સરકાર હેઠળની જગ્યાઓ ભરવા માટે અને પ્રશ્નોના નિકાલ માટે ‘ભરતી સંકલન સમિતિ’ ની રચના કરવામાં આવી
📑 ગુજરાત રાજ્ય ભરતી સંકલન સમિતિની રચના (૨૦૨૬) 📑
મુખ્ય સચિવ સહિત 11 સભ્યોની સમિતિની રચના કરાઇ છે. ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે સમીક્ષા કરાશે. વિવિધ ભરતી બોર્ડ, એજન્સીઓની ક્ષમતા વધારા માટે સમિતિ ભલામણ કરશે. ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત સહિતની બાબતો પર સમીક્ષા કરાશે. સમિતિ ભરતી બોર્ડને સમયસર ભરતી કરવા સૂચના આપી શકે છે.
ગુજરાતમાં 2 લાખથી વધુ ઉમેદવારોની ભરતી થવાની છે
રાજ્ય સરકારે વિધાનસભામાં મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે વર્ષ 2024થી 2033 દરમિયાન 10 વર્ષીય ભરતી કેલેન્ડર અમલમાં મૂકવામાં આવશે. જે અંતર્ગત 2 લાખથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓને તબક્કાવાર ભરવા માટે સુગઠિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. જેથી યુવાનોને સરકારી નોકરીમાં વધુ તકો મળી શકે.
છેલ્લા બે વર્ષમાં 30 હજારથી વધુ ભરતી
છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકારે 30 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરી છે. વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓને પ્રાથમિકતા આપીને નિયુક્તિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારે પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા અપનાવી હોવાનો દાવો કર્યો છે. આગામી વર્ષોમાં પણ આ જ ગતિએ ભરતી ચાલુ રહેશે અને વિભાગવાર જરૂરિયાત મુજબ સમયપત્રક જાહેર કરવામાં આવશે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ.
સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
👉અભ્યાસ :
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ, કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
👉રામન અસર :
ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને “રામન વર્ણપટ” કહે છે. અને આ ઘટના “રામન અસર” કહેવામાં આવે છે . સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી “કોમ્પટન અસર”ની જોડીદાર જેવી રામન અસર છે. કોમ્પટન અસરએ એચ.કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના “કવોન્ટમવાદ”ન સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં
👉સમાપન :
સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી ‘રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physicsનામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
JNVST Class 6 Result 2026 Date : देशभर के लाखों अभ्यर्थियों का इंतजार अब खत्म होने वाला है। जवाहर नवोदय विद्यालय चयन परीक्षा (JNVST) कक्षा 6 फेज-1 का परिणाम जल्द जारी किया जाएगा। इस बार लगभग 20 लाख से अधिक छात्रों ने परीक्षा में भाग लिया है, इसलिए रिजल्ट को लेकर उत्सुकता काफी ज्यादा है। परीक्षा का पहला चरण 13 दिसंबर 2025 को आयोजित किया गया था जबकि दूसरा चरण 11 अप्रैल 2026 को आयोजित होना तय है।
सूत्रों के अनुसार फेज-1 का परिणाम मार्च 2026 के पहले सप्ताह में जारी किया जा सकता है। वहीं फेज-2 का परिणाम मई 2026 में घोषित होने की संभावना है। परिणाम जारी होते ही छात्र आधिकारिक पोर्टल Navodaya Vidyalaya Samiti और navodaya.gov.in पर अपना स्कोरकार्ड (scorecard) ऑनलाइन देख सकेंगे।
JNVST Result 2026: महत्वपूर्ण तिथियां
Phase-1 Exam:
13 December 2025
Phase-1 Result:
March 2026 (मार्च महीने के पहले सप्ताह तक आ सकता है )
Phase-2 Exam:
11 April 2026
Phase-2 Result:
May 2026 (Tentative)
ऐसे करें JNVST Class 6 Result 2026 चेक (How to Check Result)
रिजल्ट जारी होने के बाद छात्र नीचे दिए गए आसान स्टेप्स फॉलो करें –
आधिकारिक वेबसाइट (official website – navodaya.gov.in) पर जाएं।
अब “View JNVST Class 6 Result 2026 (Individual)” लिंक पर क्लिक करें।
रोल नंबर और जन्म तिथि (Date of Birth) दर्ज करें।
Submit बटन दबाएं।
स्क्रीन पर रिजल्ट दिखाई देगा।
स्कोरकार्ड डाउनलोड करके प्रिंट सुरक्षित रखें।
स्कोरकार्ड में क्या-क्या रहेगा? (Details in Scorecard)
रिजल्ट डाउनलोड करने के बाद इन जानकारियों को ध्यान से जांचना जरूरी है –
other jnv result
छात्र का नाम
रोल नंबर
माता-पिता का नाम
जन्म तिथि
लिंग (Gender)
जिला व ब्लॉक कोड
परीक्षा केंद्र कोड
विद्यालय का नाम
प्राप्त अंक (Marks)
चयन स्थिति (Pass/Fail Status)
रिजल्ट के बाद क्या करना होगा?
फेज-1 में चयनित छात्रों को दस्तावेज सत्यापन (Document Verification) के लिए बुलाया जाएगा। अभ्यर्थियों को निम्न दस्तावेज जमा करने होंगे –
निम्न दस्तावेज जमा करने होंगे –
जन्म प्रमाण पत्र
निवास प्रमाण पत्र
जाति प्रमाण पत्र (यदि लागू)
अन्य आवश्यक दस्तावेज
अंतिम प्रवेश मेरिट और डॉक्यूमेंट वेरिफिकेशन के आधार पर दिया जाएगा।
क्या है जवाहर नवोदय विद्यालय?
जवाहर नवोदय विद्यालय देश के ग्रामीण प्रतिभाशाली विद्यार्थियों के लिए आवासीय (residential school) सरकारी विद्यालय हैं। यहां कक्षा 6 से 12 तक पढ़ाई, रहना और भोजन पूरी तरह निःशुल्क दिया जाता है। इन विद्यालयों का संचालन शिक्षा मंत्रालय के अंतर्गत किया जाता है और यहां प्रवेश केवल चयन परीक्षा के माध्यम से मिलता है।
छात्रों को सलाह दी जाती है कि रिजल्ट जारी होते ही तुरंत स्कोरकार्ड डाउनलोड कर लें, क्योंकि आगे की प्रवेश प्रक्रिया (admission process) समयबद्ध होती है और देरी से मौका हाथ से निकल सकता है।
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Gujarat Teachers Recruitment : શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે
Gujarat Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે આવી શાળાઓમાં સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારોની ભરતી કરી શકાશે. શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
લાયકાતમાં છૂટછાટની જોગવાઈ
પરિપત્ર અનુસાર, જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો કેટલીક પરિસ્થિતિમાં લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે.
ધોરણ 1 થી 5 માટે HSC અને PTC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકાશે.
ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક થઈ શકશે.
11 મહિનાનો કરાર અને પગાર
આ ભરતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે. કરાર આધારિત શિક્ષકોને રૂ. 21,000ના નિશ્ચિત માસિક પગાર પર રાખવામાં આવશે. જો બાદમાં સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષક મળી જશે, તો કરાર આધારિત શિક્ષકોની સેવા સમાપ્ત કરવામાં આવશે. સાથે જ, જો કોઈ નિયમિત શિક્ષક લાંબી રજા પર હશે તો પણ તેની જગ્યાએ કરાર આધારિત ભરતી કરી શકાશે.
સ્થાનિક સ્તરે જ ભરતી
આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક કક્ષાએથી હાથ ધરાશે. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ જાહેર કરી છે, જેથી પારદર્શક રીતે પસંદગી થઈ શકે. ખાસ નોંધનીય છે કે આ છૂટછાટ માત્ર ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે જ લાગુ પડશે. સરકારનો ઉદ્દેશ શિક્ષણમાં સતતતા જાળવી રાખવાનો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Summer Vacation 2026 Gujarat: ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. શાળાઓમાં ઉનાળુ વેકેશન 2026ની સંભવિત તારીખો અંગે શિક્ષણ વિભાગ દ્વારા સમયપત્રક જાહેર થવાની પ્રક્રિયા શરૂ થઈ છે. ગરમી વધતા સ્વાસ્થ્ય અને સુરક્ષા ધ્યાનમાં રાખીને દર વર્ષે મે-જૂન દરમિયાન લાંબી રજા આપવામાં આવે છે
ઉનાળુ વેકેશન 2026 ક્યારે શરૂ થશે અને રાજ્ય મુજબ તારીખોમાં શું ફેરફાર હોઈ શકે તેની વિગતવાર સમજણ
શાળાઓમાં ઉનાળુ વેકેશન સામાન્ય રીતે એપ્રિલના અંતિમ સપ્તાહ અથવા મેના પ્રારંભથી શરૂ થાય છે અને જૂન મધ્ય સુધી ચાલે છે. ગુજરાતમાં શૈક્ષણિક કેલેન્ડર અને રજાઓ અંગેનો નિર્ણય Education Department, Government of Gujarat દ્વારા જાહેર કરવામાં આવે છે. રાજ્યના હવામાન અને શૈક્ષણિક સમયપત્રક મુજબ તારીખોમાં થોડો ફેરફાર શક્ય છે. કેટલાક જિલ્લાઓમાં તાપમાન વધારે હોય તો વહેલી રજા જાહેર કરવાની પણ શક્યતા રહે છે.
ખાનગી અને સરકારી શાળાઓ માટે શું નિયમ રહેશે તેની વિસ્તૃત માહિતી
સરકારી શાળાઓ માટે રજાઓ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવે છે. ખાનગી શાળાઓ સામાન્ય રીતે રાજ્ય માર્ગદર્શિકા અનુસાર સમયપત્રક બનાવે છે, પરંતુ કેટલીક શાળાઓમાં દિવસોની સંખ્યામાં થોડો ફેરફાર હોઈ શકે છે. બોર્ડ પરીક્ષા અને પ્રવેશ પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને ઉચ્ચતર કક્ષાઓ માટે અલગ સમયપત્રક પણ લાગુ પડી શકે છે.
વાલીઓ અને વિદ્યાર્થીઓએ શું ધ્યાનમાં રાખવું
ઉનાળાની રજામાં અભ્યાસ માટે આયોજન કરવું જરૂરી છે. શાળાઓ ઘણી વખત હોમવર્ક અથવા પ્રોજેક્ટ કાર્ય આપે છે. સાથે સાથે ગરમીમાં સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, પાણીનું પૂરતું સેવન કરવું અને બહાર નીકળતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે.
Conclusion: ઉનાળુ વેકેશન 2026 વિદ્યાર્થીઓ માટે રાહત અને આનંદનો સમય રહેશે. સત્તાવાર જાહેરાત બાદ ચોક્કસ તારીખો સ્પષ્ટ થશે. વાલીઓએ શાળાની સૂચનાઓ પર નજર રાખવી અને રજાનો સમય સકારાત્મક રીતે ઉપયોગ કરવા માટે આયોજન કરવું જોઈએ.
Disclaimer: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. રજાની ચોક્કસ તારીખો સત્તાવાર જાહેરનામા મુજબ જ માન્ય ગણાશે. અપડેટ માટે સંબંધિત શિક્ષણ વિભાગ અથવા શાળાની સૂચનાઓ તપાસવી જરૂરી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
૧. પેન્શન માટે લઘુત્તમ સેવા (Minimum Qualifying Service):
નિવૃત્તિ પછી પેન્શન મેળવવા માટે કર્મચારીએ ઓછામાં ઓછી ૧૦ વર્ષની સળંગ સેવા પૂર્ણ કરેલી હોવી ફરજિયાત છે. ૨. સ્વૈચ્છિક નિવૃત્તિ (Voluntary Retirement – VRS): કોઈપણ કર્મચારી ૨૦ વર્ષની સેવા પૂર્ણ કર્યા પછી સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ શકે છે. (આ માટે તેણે ૩ મહિના અગાઉ લેખિત નોટિસ આપવી પડે છે). ૩. પેન્શનની રકમ (Amount of Pension): નિવૃત્તિ સમયે કર્મચારીને તેના છેલ્લા મૂળ પગાર (Last Drawn Basic Pay) ના ૫૦% રકમ પેન્શન તરીકે મળે છે. ૭મા પગાર પંચ મુજબ, રાજ્ય સરકારના કર્મચારીઓ માટે લઘુત્તમ પેન્શન ₹૯,૦૦૦/- પ્રતિ માસ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ૪. કુટુંબ પેન્શન (Family Pension): જો પેન્શનર અથવા નોકરી ચાલુ હોય તેવા કર્મચારીનું મૃત્યુ થાય, તો તેના આશ્રિતોને કુટુંબ પેન્શન મળે છે. સામાન્ય દર: છેલ્લા મૂળ પગારના ૩૦% (આમાં પણ લઘુત્તમ રકમ ₹૯,૦૦૦/- જ રહેશે). ૫. ગ્રેચ્યુઇટી (Gratuity – DCRG): નિવૃત્તિ સમયે કર્મચારીની સેવાના વર્ષોના આધારે એકસાથે મોટી રકમ મળે છે જેને ડેથ-કમ-રિટાયરમેન્ટ ગ્રેચ્યુઇટી કહે છે. ૭મા પગાર પંચ મુજબ ગ્રેચ્યુઇટીની મહત્તમ મર્યાદા ₹૨૦ લાખ છે. ૬. પેન્શનનું રૂપાંતર (Commutation of Pension): પેન્શનર પોતાના મૂળ પેન્શનમાંથી વધુમાં વધુ ૪૦% ભાગનું એકસાથે રોકડમાં રૂપાંતર (એડવાન્સ) કરાવી શકે છે. આ ૪૦% રકમ દર મહિને પેન્શનમાંથી કપાશે, પરંતુ ૧૫ વર્ષ પછી આ રકમ મૂળ પેન્શનમાં પાછી ઉમેરાઈ જશે (Restore થશે) અને ફરીથી પૂરેપૂરું પેન્શન મળવા લાગશે.
GCSR પેન્શનના નિયમો 2002 //પેંશન નિયમો ના પ્રકાર પેન્શનના વિવિધ કુલ સાત પ્રકારો
વય નિવૃત્તિ પેન્શન: (નિ-45)
નિયમ-10 મુજબ નિયત વય પુરી થતાં મળતું પેન્શન.
– વર્ગ-4 ના કર્મચારી માટે 60 વર્ષ.
– અન્ય કર્મચારી માટે 58 વર્ષ..
– જન્મ તારીખના માસના છેલ્લા દિવસે નિવ્રુત્ત કરવાના રહે છે.
–શાળા-કોલેજના કર્મચારીને ટર્મ પુરી થતાં સુધી ચાલુ રાખી શકાય..
નિવૃત્તિ પેન્શન [નિ-46 થી 51]
👉20 વર્ષની નોકરી બાદ લીધેલ સ્વૈચ્છિક નિવૃત્તિ અથવા નિવ્રુતિ વય પહોંચતા પહેલા નિવ્રુત કરાતા મળવાપાત્ર પેન્શન.
👉30 વર્ષની નોકરી બાદ નિમણૂક અધિકારી 3 માસની નોટીસ આપીને કર્મચારીને જાહેરહિતમા છુટા કરી શકે અથવા કર્મચારી નોટીસ આપીને છુટા થઈ શકે.
20 વર્ષ ની નોકરી પછીની સ્વૈ. નિવૃત્તિ.
1 ત્રણ માસની નોટીસ જરૂરી.
2 નિમણુંક અધિકારી દ્વારા સ્વીકારાય તે જરૂરી.
નકારાય નહિ તો નિવ્રુત્તિ અમલી.
4 ત્રણ માસથી ઓછો નોટીસનો સમય સરકાર માફ કરી શકે.
5 . સેવાની ગણતરી કરતાં અસાધારણ રજા બાદ કરાશે.
6 નોટીસની મુદત પહેલાં નિમણુંક અધિકારીની મંજુરીથી પરત લઇ શકાય.
અશક્તતા પેન્શન: (નિ. 52 થી 64)
👉શારીરિક કે માનસિક અશક્તતા અંગે તબીબી પ્રમાણપત્ર અન્વયે નિવૃત્તિ વખતે મળતું પેન્શન.
👉વર્ગ-4 માટે સીવીલ સર્જન, અન્ય માટે તબીબી બોર્ડ સક્ષમ,
👉નિમણુંક અધિકારી કે કચેરીના વડાના જણાવ્યા સિવાય આવું પ્રમાણપત્ર ઇસ્યુ કરી શકાય નહિ
👉 તબીબી પ્ર.પત્રની તારીખથી 7 દિવસમાં કર્મચારીને છુટા કરવાના રહે છે, વિલંબના કિસ્સામાં સરકારની મંજુરી જરૂરી,
👉આ પેન્શન માટે પણ 10 વર્ષની સેવા હોવી જરૂરી,
👉કર્મચારીની ફુટેવો કે અસંયમને લીધે અશક્તતા હોય તો આ પેન્શન મળવાપાત્ર થાય નહિ.
👉એક માસમાં તબીબી બોર્ડને અરજી કરી શકશે.
વળતર પેન્શન: (નિ. 65 થી 67)
.1. વય નિવૃત્તિ કે નિવૃત્તિ પેન્શન મળવાપાત્ર થાય તે પહેલાં વહિવટી કારણોસર છુટા કરાતાં અપાતુ પેન્શન.
2. સામાન્ય રીતે કાયમી જગા નાબુદ થતાં કે ફરજનો પ્રકાર બદલાતાં, કર્મચારીને સમાન શરતોવાળી અન્ય જગા પર નિમણુંક આપશે.
આમ ન થઇ શકે તો
વળતર પેન્શન માટેનો અથવા
બીજા મહેકમ પર નિમણુંક, બદલી કે નીચા પગારની નોકરી સ્વીકારીને અગાઉની નોકરીને પેન્શનપાત્ર ગણવાનો વિકલ્પ આપવામાં આવશે.
ઘા અને ઇજા પેન્શન; (નિ. 69 થી 76)
ચાલુ નોકરી દરમિયાન ઘા કે ઇજાને કારણે કર્મચારીને થયેલ નુકશાન માટે અપાતું પેન્શન.
તબીબી અધિકારીના અહેવાલને આધારે મંજુરી અપાશે.
જરૂરી જણાય એટલા સમય માટે અથવા કાયમી ધોરણે મંજુરી અપાશે, કાયમી ન હોય ત્યારે દર ત્રણ વર્ષે તબીબી તપાસ જરૂરી
નીચેના સંજોગોમાં સરકાર મંજુર કરશે
+ મુલ્કી હેસિયતથી લશ્કરી દળ સાથે ફરજના સમયે
+ ખાસ ચેપી રોગની સારવાર કરતા ડોક્ટરનર્સની ફરજ વખતે.
+ હુલ્લડ-તોફાનો વખતે ન્યાયાધીશ અને પોલીસની ફરજો.
+ ફરજ માટેની હવાઇ મુસાફરી
👉આ પેન્શન નોકરી દરમિયાન અને ત્યારબાદ તથા સામાન્ય પેન્શન ઉપરાંત મળવાપાત્ર છે.
રહેમિયત પેન્શન : (નિ. 77 થી 79)
નાદારી, કે ગેરવર્તણુંક ને કારણે નોકરીમાંથી છુટા (Removal) કે ફરજીયાત નિવૃત કરાતાં માત્ર રહેમિયત પેન્શન મળવાપાત્ર થશે.
ઉપરના સંજોગોમાં સરકાર દરેક કિસ્સાના ખાસ સંજોગો ધ્યાને લેતાં યોગ્ય જણાયે રહેમિયત પેન્શન મંજુર કરશે.
બરતરફી (Dismissal) ના કેસમાં રહેમ પેન્શન મળવાપાત્ર નથી.
આ નિયમ હેઠળ મંજુર કરેલ પેન્શન લઘુત્તમ પેન્શનથી ઓછુ ન હોઇ શકે.
કુટુંબ પેન્શન: (નિ. 87 થી 95)
ચાલુ નોકરીએ કે નિવૃત્તિ પછી, કર્મચારીના અવસાન બાદ કુટુંબના સભ્યને મળવાપાત્ર પેન્શન.
કોને મળવાપાત્ર:
જીવનસાથીને (પતિ/પત્નિને, નિવૃત્તિ પછીનું લગ્ન પણ માન્ય) નિવૃત્તિ પહેલાંનાં લગ્ન હોય તો કોર્ટ દ્વારા છુટા પાડેલ (Judicially separated) જીવનસાથી પણ પાત્ર ગણાય.
છુટા છેડા લીધેલ હોય તેવા પતિ/પત્નિ પાત્ર નથી
. કર્મચારીનાં સંતાનો (નિવૃત્તિ પહેલાં દત્તક લીધેલ સહિત)
નિવૃત્તિ બાદનાં લગ્નથી થયેલ સંતાનો પણ પાત્ર ગણાય છે.
જીવનસાથી કે સંતાનો ન હોય તો અવસાન સમયે કર્મચારી પર આધારીત માતા પિતા.
કુટુંબ પેન્શન:
ક્યાં સુધી મળવાપાત્ર:
💥પતિ/પત્નિના કિસ્સામાં પુન:લગ્ન સુધી અન્યથા આજીવન.
💥સંતાન વિહિન પત્નિ પુનઃલગ્ન કરેતો તે વ્યક્તિગત કશુ કમાતા ન થાય ત્યાં સુધી કુટુમ્બ પેન્શન મળશે
💥પુત્ર કે પુત્રીના કિસ્સામાં 25 વર્ષની વય થાય, લગ્ન કરે અથવા કમાતા થાય ત્રણ પૈકી વહેલુ હોય ત્યાં સુધી. આધારિત માતા-પિતા
💥માનસિક કે શારિરીક અશક્ત સંતાનને જો તે જીવનનિર્વાહ કમાવા શક્તિમાન ન હોય તો આજીવન પેન્શન મેળવશે.
💥એક કરતાં વધુ વિધવા હોય તો પેન્શન સરખે હિસ્સે અપાશે.
કુટુંબ પેન્શનની રકમ:
કુટુંબ પેન્શનની ગણતરી માટે છેલ્લો પગાર ધ્યાને લેવાશે.
છેલ્લા પગારના 30% જેટલી રકમ કુ.પે. તરીકે મંજુર કરાશે.
નીચે મુજબ ઉંચા દરે કુટુંબ પેન્શન ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં અવસાનની તારીખથી 10 વર્ષ સુધી નિવૃતિ પછીના અવસાનના કેસમાં 7 વર્ષ કે કર્મચારી જીવતા હોત તો 65 વર્ષના થાત, બેમાંથી જે વહેલું હોય ત્યાં સુધી મળશે, ત્યારબાદ સામાન્ય દરે મળશે.
અવસાનના કિસ્સામાં ઉંચાંદરે છેલ્લા પગારના 50% માતા કે પિતાને 30% લેખે જ મળવાપાત્ર.
કોઇપણ સંજોગોમાં છેલ્લા પગારના 30% થી ઓછુ કુ.પે.મળશે નહિ.
આ રકમ 161/2 % પગાર કે 20 લાખ રૂપિયાની મર્યાદાને આધીન રહેશે. આ હેતુ માટે છેલ્લો પગાર અને નિવૃત્તિ સમયે મળવાપાત્ર મોંઘવારી ભથ્થુ પણ ધ્યાને લેવાશે. (1-4-04 થી મોંઘવારી પગાર સહિત)
ચાલુ નોકરીએ અવસાન સમયે નીચે મુજબ મૃત્યુ ગ્રેજ્યુઇટી મળવાપાત્ર થશે,
સેવાનાં વર્ષ
મળવાપાત્ર ગ્રેજ્યુઇટી
💢1 વર્ષથી ઓછી
👉2 પગાર
💢1વર્ષ કે વધુ – 5 વર્ષથી ઓછી
👉6 પગાર
💢5 વર્ષ કે વધુ – 11 વર્ષથી ઓછી
👉12 પગાર
💢11 વર્ષ કે વધુ – 20 વર્ષથી ઓછી
👉20 પગાર
💢20 વર્ષ કે વધારે
👉સેવાના વર્ષ દીઠ 1 પગાર ( મહત્તમ 21 પગાર કે ૨૦ લાખ)
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Gujarat Police Bharti Physical Test Result: ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ (PSI) અને લોકરક્ષક(LRD) કેડરની ભરતી પ્રક્રિયાને લઈને મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ભરતી બોર્ડ દ્વારા આજે(25 ફેબ્રુઆરી) શારીરિક કસોટીનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યું છે.
શારીરિક કસોટીમાં 1.10 લાખથી વધુ ઉમેદવારો પાસ
ભરતી બોર્ડની અખબારી યાદી મુજબ, શારીરિક કસોટીમાં કુલ 1,10,665 ઉમેદવારો સફળ થયા છે. પાસ થયેલા ઉમેદવારોનું વિભાજન નીચે મુજબ છે:
પુરુષ ઉમેદવારો: 74,591
મહિલા ઉમેદવારો: 36,074
લેખિત પરીક્ષાની સંભવિત તારીખ
શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં બેસશે. બોર્ડના જણાવ્યા અનુસાર, લેખિત પરીક્ષા 19 એપ્રિલ, 2026 ના રોજ યોજવાની પૂરેપૂરી સંભાવના છે. ઉમેદવારોને અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવા સૂચના આપવામાં આવી છે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ITEP Course: શિક્ષણ ક્ષેત્રમાં નવા નિયમો અને નીતિ ફેરફારોને લઈને વિદ્યાર્થીઓ અને BEd કરેલા ઉમેદવારોમાં ચર્ચા તેજ બની છે. ખાસ કરીને સરકારી શાળામાં શિક્ષક ભરતી માટે ITEP કોર્ષ ફરજીયાત થવાની વાત સામે આવતાં ઘણા વિદ્યાર્થીઓમાં ગૂંચવણ ઊભી થઈ છે. શું હવે BEd અમાન્ય બની જશે? કે પછી ITEP એક અલગ માર્ગ છે? ચાલો જાણીએ સમગ્ર હકીકત.
ITEP શું છે અને કોણે શરૂ કર્યો
National Council for Teacher Education દ્વારા ચાર વર્ષીય Integrated Teacher Education Programme એટલે કે ITEP શરૂ કરવામાં આવ્યો છે. આ કોર્ષ National Education Policy 2020 હેઠળ શિક્ષક તાલીમને વધુ મજબૂત અને ગુણવત્તાસભર બનાવવા માટે લાવવામાં આવ્યો છે. ITEP એ 12 પાસ પછી સીધો ચાર વર્ષનો સંકલિત અભ્યાસક્રમ છે જેમાં ગ્રેજ્યુએશન સાથે શિક્ષક તાલીમ આપવામાં આવે છે.
શું હવે BEd માન્ય નહીં રહે
હાલની સ્થિતિ મુજબ BEd સંપૂર્ણપણે અમાન્ય થયો નથી. BEd હજુ પણ માન્ય શિક્ષક તાલીમ ડિગ્રી છે અને ઘણા રાજ્યોમાં ભરતી માટે સ્વીકારવામાં આવે છે. પરંતુ નવી શિક્ષણ નીતિ હેઠળ લાંબા ગાળે ITEPને પ્રાથમિકતા આપવાની દિશામાં પગલાં લેવાઈ રહ્યા છે. ભવિષ્યમાં કેટલીક ભરતી પ્રક્રિયામાં ITEP ડિગ્રીને વધુ મહત્વ આપવામાં આવી શકે છે. તેથી “BEd બંધ” જેવી વાત સંપૂર્ણપણે સાચી નથી, પરંતુ સિસ્ટમ ધીમે ધીમે નવા માળખા તરફ આગળ વધી રહી છે.
ITEP અને BEd વચ્ચે શું ફરક છે
ITEP ચાર વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્ષ છે, જ્યારે BEd સામાન્ય રીતે ગ્રેજ્યુએશન પછી બે વર્ષનો કોર્ષ છે. ITEPમાં શરૂઆતથી જ વિષય જ્ઞાન અને શિક્ષણ પદ્ધતિ બંને સાથે અભ્યાસ થાય છે, જ્યારે BEdમાં મુખ્યત્વે શિક્ષણ તાલીમ પર ભાર આપવામાં આવે છે. નવી નીતિ મુજબ, શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે સંકલિત મોડેલ અપનાવવામાં આવી રહ્યો છે.
સરકારી ભરતીમાં શું અસર પડશે
આગામી વર્ષોમાં સરકારી શાળાની ભરતીમાં ITEP ડિગ્રી ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા મળી શકે છે, ખાસ કરીને પ્રાથમિક સ્તરે. જોકે હાલની ભરતીમાં BEd ધરાવતા ઉમેદવારો માટે પણ તક ઉપલબ્ધ છે. દરેક રાજ્યની ભરતી જાહેરાત અને પાત્રતા શરતો અલગ હોઈ શકે છે, તેથી સત્તાવાર નોટિફિકેશન વાંચવું જરૂરી છે.
Conclusion: શિક્ષણ ક્ષેત્રમાં ચાલી રહેલા પરિવર્તનને કારણે ITEP કોર્ષને મહત્વ આપવામાં આવી રહ્યું છે, પરંતુ BEd સંપૂર્ણપણે અમાન્ય બન્યો નથી. National Education Policy 2020 હેઠળ શિક્ષક તાલીમને વધુ સંકલિત અને ગુણવત્તાસભર બનાવવા માટે નવા માળખા અપનાવવામાં આવી રહ્યા છે. સરકારી ભરતી માટે ઉમેદવારોએ સત્તાવાર જાહેરાત અને પાત્રતા માપદંડ પર નજર રાખવી જરૂરી છે જેથી ગેરસમજથી બચી શકાય અને યોગ્ય માર્ગ પસંદ કરી શકાય.
પ્રાથમિક શાળાઓમા આચાર્ય ના ચાર્જ બાબત આજ તારીખ : ૧૭/૧/૨૦૨૬ નો શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર નો પત્ર
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
NEET UG દ્વારા MBBS સિવાય અન્ય કયા મેડિકલ કોર્સમાં મળે છે પ્રવેશ? પરીક્ષા પહેલા જાણી લો
જો તમે NEET UGની તૈયારી કરી રહ્યા છો અને આ વર્ષની પરીક્ષા આપવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. મેડિકલ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી આગળ વધારવા માંગતા મોટાભાગના વિદ્યાર્થીઓ ટોચની સંસ્થામાંથી MBBS કોર્સ કરવાની ઈચ્છા રાખે છે. જોકે, દરેક ઉમેદવારની આ ઈચ્છા પૂર્ણ નથી થતી, ફક્ત થોડા જ ઉમેદવારો સફળ થાય છે. પરંતુ શું તમે જાણો છો કે NEET UG દ્વારા MBBS સિવાય અન્ય કયા કોર્સમાં પ્રવેશ મળે છે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
NEET UG દ્વારા કયા મેડિકલ કોર્સમાં પ્રવેશ મળશે?
BDS (બેચલર ઓફ ડેન્ટલ સર્જરી) – આ કોર્ષ પૂર્ણ કર્યા પછી, વ્યક્તિ દંત ડેન્ટિસ્ટ બને છે
BAMS (બેચલર ઓફ આયુર્વેદિક મેડિસિન એન્ડ સર્જરી)
BUMS (બેચલર ઓફ યુનાની મેડિસિન એન્ડ સર્જરી)
BHMS (બેચલર ઓફ હોમિયોપેથિક મેડિસિન એન્ડ સર્જરી)
B Pharma (બેચલર ઓફ ફાર્મસી)
BPT (બેચલર ઓફ ફિઝિયોથેરાપી)
BOT (બેચલર ઓફ ઓક્યુપેશનલ થેરાપી)
BSc નર્સિંગ
NEET UG 2026 માટે અરજી પ્રક્રિયા
NEET UG 2026 માટે અરજી પ્રક્રિયા ચાલુ છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારોસત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 8 માર્ચ, 2026 છે. રસ ધરાવતા ઉમેદવારોએ આ તારીખે અથવા તે પહેલાં અરજી કરવી જોઈએ. અરજીઓ માટે કરેક્શન વિન્ડો 10 માર્ચે ખુલશે અને 12 માર્ચ સુધી ચાલુ રહેશે.
NEET UG 2026 પરીક્ષા ક્યારે છે?
સત્તાવાર વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર NEET UG 2026 પરીક્ષા 3 મે, 2026ના રોજ યોજાવાની છે. ઉમેદવારોને NEET UG 2026 સંબંધિત કોઈપણ અપડેટ્સ માટે સત્તાવાર વેબસાઈટ પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
🎫 હોલ ટિકિટ: પરીક્ષાની હોલ ટિકિટ હંમેશા સાથે રાખો અને તેની એક ઝેરોક્ષ નકલ ઘરે સુરક્ષિત રાખો.
⌚ ઘડિયાળ: સમયનું ધ્યાન રાખવા કાંડા ઘડિયાળ અચૂક સાથે રાખવી.
🍎 સ્વાસ્થ્ય: પરીક્ષા દરમિયાન પૌષ્ટિક આહાર લેવો અને પૂરતી ઊંઘ લેવી.
🚫 પ્રતિબંધિત વસ્તુઓ: મોબાઈલ, પ્રતિબંધિત કેલ્ક્યુલેટર કે અન્ય સાહિત્ય ભૂલથી પણ સાથે ન રાખવું.
📐 સાધન સામગ્રી: કમ્પાસ બોક્સમાં ફૂટપટ્ટી, પેન અને અન્ય સાધનો પૂરતા અને ચાલુ હાલતમાં રાખો. પેડ (રાઈટિંગ બોર્ડ) સાથે રાખવું.
✍️ માહિતીની ચોકસાઈ: ઉત્તરવહીના પ્રથમ પાના પરની વિગતો (રોલ નંબર વગેરે) ખૂબ જ ધ્યાનપૂર્વક ભરવી.
🏷️ બારકોડ સ્ટીકર: બારકોડ સ્ટીકર ખંડ નિરીક્ષક પાસે જ લગાડવા આગ્રહ રાખવો.
🙋♂️મદદ: કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ખંડ નિરીક્ષકની શાંતિથી મદદ લેવી.
🚫 ધાર્મિક ચિહ્નો: ઉત્તરવહીમાં ‘શ્રી ગણેશ’ કે અન્ય કોઈ પણ પ્રકારના ચિહ્નો કરવા નહીં.
👕 પહેરવેશ: નવા કપડાં કરતા આરામદાયક (Comfortable) કપડાં પહેરવા વધુ હિતાવહ છે.
🏠 પેપર પછી: પેપર પૂરું થયા પછી તરત ઘરે પહોંચવું અને જૂના પેપરની વધુ ચર્ચા કરવાને બદલે પછીના પેપરની તૈયારીમાં લાગી જવું.
યાદ રાખો: આ તમારી છેલ્લી પરીક્ષા નથી. ઉત્સાહ અને પૂરા આત્મવિશ્વાસથી પરીક્ષા આપો. Best of Luck! 👍
Board Exam 2026: ગુજરાતના લાખો વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. Gujarat Secondary and Higher Secondary Education Board દ્વારા ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026 માટે સત્તાવાર પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં પરીક્ષા પદ્ધતિ, મૂલ્યાંકન અને આયોજન સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો દર્શાવવામાં આવ્યા છે. આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓ પરનો તણાવ ઘટાડવો અને પરીક્ષા પ્રક્રિયાને વધુ પારદર્શક અને વ્યવસ્થિત બનાવવાનો છે.
પરીક્ષા સમયપત્રક અને આયોજનમાં કરાયેલા ફેરફારોની સંપૂર્ણ વિગતો
સત્તાવાર પરિપત્ર મુજબ કેટલીક વિષયોની પરીક્ષા તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને મુખ્ય વિષયો વચ્ચે પૂરતો ગેપ આપવામાં આવ્યો છે જેથી વિદ્યાર્થીઓને પુનરાવર્તન માટે વધુ સમય મળે. પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અને દેખરેખ માટે પણ નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. કેટલાક કેન્દ્રોમાં ડિજિટલ હાજરી અને CCTV મોનિટરિંગ જેવી સુવિધાઓ વધારવામાં આવશે, જેથી પારદર્શિતા જળવાઈ રહે.
મૂલ્યાંકન પદ્ધતિ અને ગ્રેસ માર્ક્સ અંગે મહત્વપૂર્ણ અપડેટ
બોર્ડ દ્વારા મૂલ્યાંકન પદ્ધતિમાં વધુ પારદર્શિતા લાવવા માટે જવાબપત્રોની ડિજિટલ ચકાસણી અને રી-ચેકિંગ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. આંતરિક ગુણને પણ યોગ્ય મહત્વ આપવામાં આવશે. જો કોઈ વિષયમાં નાની તફાવત રહે તો ગ્રેસ માર્ક્સની વ્યવસ્થા યથાવત રહેશે, જેથી વિદ્યાર્થીઓને અનાવશ્યક રીતે ફેલ થવાની પરિસ્થિતિ ન આવે.
વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે શું અર્થ છે આ નિર્ણયનો
આ ફેરફારોના કારણે વિદ્યાર્થીઓને વધુ સુવિધા અને આયોજનબદ્ધ પરીક્ષા મળશે. તણાવમાં ઘટાડો અને તૈયારી માટે વધારાનો સમય મળવાથી પરિણામ સુધરવાની શક્યતા છે. વાલીઓએ પણ સત્તાવાર સૂચનાઓ અનુસાર બાળકોની તૈયારી ગોઠવવી જરૂરી છે.
આગળ શું કરવું અને કેવી રીતે તૈયારી ચાલુ રાખવી
વિદ્યાર્થીઓએ નવી ગાઈડલાઇન મુજબ અભ્યાસ યોજના અપડેટ કરવી જોઈએ. સત્તાવાર ટાઈમટેબલ અને પરિપત્રની નકલ શાળા અથવા બોર્ડની વેબસાઈટ પરથી તપાસવી જરૂરી છે. સોશિયલ મીડિયા પર ફરતા અફવાઓથી દૂર રહીને ફક્ત સત્તાવાર માહિતી પર વિશ્વાસ કરવો જોઈએ.
Conclusion: ધોરણ 10 અને 12 બોર્ડ પરીક્ષા 2026 માટે જાહેર થયેલા સત્તાવાર પરિપત્રથી પરીક્ષા પદ્ધતિમાં મહત્વપૂર્ણ સુધારા થશે. વિદ્યાર્થીઓ માટે આ નિર્ણય રાહતરૂપ બની શકે છે. નવી તારીખો અને નિયમો મુજબ તૈયારી ચાલુ રાખવી જરૂરી છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.