વિશ્વ માતૃભાષા દિવસ ઉજવણી/ સ્ટેટ્સ બેસ્ટ માતૃભાષા સ્ટેટ્સ// શાયરી

👉એક કાકા બેંકમાં ખાતું ખોલાવવા ગયા. જ્યાં તેને ફોર્મ પર સહી કરવાની હતી, ત્યાં લખ્યું હતું –

 કાકાએ આ વાક્ય અંગે વાંધો ઉઠાવ્યો. જ્યારે આ મામલો મેનેજર પાસે ગયો, ત્યારે મેનેજરે તેમની પાસે માફી માંગી, તેમની ભૂલ સુધારી અને તે ફોર્મ પર લખ્યું … 

સાચા અર્થઘટન માટે યોગ્ય શબ્દો જ નહીં, ક્રમ પણ સાચો હોવો જરૂરી છે.

*માતૃભાષા દિવસ નિમિત્તે અનેક અનેક શુભકામનાઓ.💐* 😇

આપ સહુને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ ની શુભેચ્છાઓ!

" કેવળ માહિતીની આપ-લે થાય એને તો ફક્ત ભાષા જ કહેવાય સાહેબ, પણ હ્ર્દય પર અસર કરી જ્યાં લાગણીઓની આપ-લે થાય એને જ માતૃભાષા કહેવાય."

👉World Mother Language Day : 21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ દર વર્ષે 21 ફેબ્રુઆરીના રોજ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ઉજવવામાં આવે છે, તો તમને જણાવી દઈએ કે ભારતમાં 1 હજાર 652 જેટલી અલગ અલગ ભાષાઓ બોલાય છે. પોતાની માતૃભાષા પ્રત્યે લોકોને જાગૃત કરવાના હેતુથી માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

મને ગુજરાતી હોવાનો ગર્વ છે, જય જય ગરવી ગુજરાત ,……… આપ સર્વેને માતૃભાષા દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ

વ્હેંચાતા વ્હેંચાતા છેલ્લે ‘હું’ જ વધ્યો

કોઈએ ન લીધો!!!

કારણ બધા પાસે પોતાનો ‘હું’ હતો. માતૃભાષા દિવસ ની શુભકામના

 ગર્વ છે હું ગુજરાતી છું//

કયાંક એવું તો નહી બને ને કે વીસ પચ્ચીસ વરસ પછી આપણે માતૃભાષા ગુજરાતી બચાવવાની ચર્ચા પણ અંગ્રેજીમાં કરવી પડશે,,,?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

8th Pay Commission: તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જાય છે ઝીરો (0)? જાણો તેની ગણતરી

8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?: તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે

8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી click here

GPSC Recruitment Calendar 2026 Released: ગુજરાત જાહેર સેવા

આયોગ(GPSC) ભરતીની પરીક્ષાની તૈયારી કરતા એસ્પીરન્ટ માટે મહત્ત્વના સમાચાર છે. GPSC દ્વારા વર્ષ 2026નું સત્તાવાર ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં GPSC હેઠળ વર્ષ દરમિયાન વિવિધ ક્લાસ 1-2ની 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

GPSCનું ભરતી કેલેન્ડર જાહેર

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now
GPSC ભરતી કેલેન્ડર મુજબ, વર્ષ 2026માં વિવિધ વિભાગોમાં કુલ 329 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાહેરાત, પરીક્ષાની સંભવિત તારીખને લઈને આયોગે જાણકારી આપી છે. જેમાં એપ્રિલથી જૂન મહિના દરમિયાન અલગ-અલગ સંવર્ગની ભરતીઓ માટે સત્તાવાર જાહેરાતો પ્રસિદ્ધ કરાશે.

સંદેશ news અહીંયા થી વાંચો

દિવ્ય ભાસ્કર news અહીંયા થી વાંચો

8th Pay Commission: તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જાય છે ઝીરો (0)? જાણો તેની ગણતરી

8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?: તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે

8th Pay Commission new updet :Estimated Pay – Matrix

8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી click here

NEP – 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

👉શાળા આધારિત મૂલ્યાંકન માટેના તમામ વિદ્યાર્થીઓના પ્રગતિ કાર્ડ, જેને શાળાઓ દ્વારા માતાપિતાને આપવામાં આવે છે તેને સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, NCERT અને SCERTના માર્ગદર્શન હેઠળ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ રીતે પુનઃ રચના કરવામાં આવશે.

પ્રગતિ કાર્ડ કેવા પ્રકાર નું હશે

💢પ્રગતિ કાર્ડ એક સમગ્રદર્શી અને 360 ડિગ્રીનો, બહુપરિમાણ્વીય અહેવાલ હશે જેમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક,ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રના વિકાસનું બારીકાઈપૂર્વક કરેલ વિશ્લેષણનું વર્ણન તેમજ તેની પ્રગતિ વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરેલું હશે. 
તેમાં વિદ્યાર્થીના પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત અધ્યયન, ક્વીઝ, રોલ પ્લે, જૂથ કાર્ય, પોર્ટફોલિયો વગેરેનું સ્વ મૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન સમાવિષ્ટ હશે.
💢 માતાપિતા, શિક્ષકો અને સહપાઠી મિત્રોને પ્રશ્નાવલી આપી તે દ્વારા પોતાના અધ્યયન વિશે ક્ષમતાઓ અને રસ રુચિના ક્ષત્રો વિશે, કઈ દિશામાં સુધારણાની જરૂર છે તે વિશે માહિતી મેળવી કૃત્રિમ બુદ્ધિમત્તા (Ai )ના ઉપયોગથી વિદ્યાર્થીઓ સોફ્ટવેર બનાવી શકે જે તેમને અધ્યયનમાં પ્રગતિની સંભાળ લેવામાં અને શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે.

બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ

  1. હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
  2.  બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓને પણ ‘સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે.
  3. 👉બોર્ડ પરીક્ષાઓના ‘વર્ષ બગડવાના સંકટ’ ને દૂર કરવા માટે, બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, એક પરીક્ષા  સુધારણા માટે, જો ઇચ્છિત હોય તો.
  • 👉 કે જેમાં દરેક પરીક્ષણમાં ઘણી ઓછી સામગ્રી હોય અને શાળામાં સંબંધિત અભ્યાસક્રમ પછી તરત જ લેવામાં આવે 
  • 👉ગણિતથી લઈને દરેક વિષય સંબંધિત મૂલ્યાંકન બે સ્તર પર કરવામાં આવે, એક વર્ગ કક્ષાએ અને બીજી ઉચ્ચ કક્ષાએ
  • 👉કેટલાક વિષયોમાં બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં રાખી શકાય એક ભાગમાં બહુવિક્લ્પ પ્રશ્નો હોય અને બીજા ભાગમાં વિસ્તૃત ઉત્તરના પ્રશ્નો રાખી શકાય.

મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે બદલાશે

👉 NCERT દ્વારા મુખ્ય હિતધારકો, જેમ કે SCERTS, બોર્ડ ઓફ એસેસમેન્ટ (BoA),સૂચિત નવા  રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અને  અને શિક્ષકોસાથે પરામર્શ ના  આધારે દિશા નિર્દેશો તૈયાર કરવામાં આવશે
જેથી શૈક્ષણિક સત્ર 2022-23 સુધીમાં NCFSE 2020-21 ને અનુરૂપ મૂલ્યાંકન પદ્ધતિને સંપૂર્ણ રીતે બદલી શકાય.

ધોરણ 3-5-8 નું મૂલ્યાંકન

👉શાળાકીય આયોજન અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાઓમાં સુધારણા માટે માત્ર ધોરણ 10 અને 12 ના અંતમાં જ નહીં પણ વિદ્યાર્થીઓ ધોરણ 3, 5 અને 8 માં શાળા પરીક્ષા આપશે જે યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે.
👉આ પરીક્ષાઓ પાયાની અધ્યયન નિપજોનું મૂલ્યાંકન કરશે
👉ધોરણ 3 ની પરીક્ષા મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું પરીક્ષણ કરશે

રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH

MHRD અંતર્ગત એક પ્રમાણભૂત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ), સ્થાપિત કરવાનો પ્રસ્તાવ  છે
👉 જે ભારતના તમામ માન્યતા પ્રાપ્ત શાળા બોર્ડ માટે વિદ્યાર્થી મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે માપદંડ, પ્રમાણભૂતઅને દિશાનિર્દેશ જેવા કેટલાક મૂળ ઉદ્દેશો પૂર્ણ કરશે.શાળાના જુદાજુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપશે
👉સાથેસાથે PARAKH {સ્ટેટ અચિવમેન્ટ સર્વે (SAS){ નું માર્ગદર્શન અને {નેશનલ અચિવમેન્ટ સર્વે (NAS)}નું પણ સંચાલન ક૨શે

વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાઓ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

  • → રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency) ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત લેવાનું કામ ક૨શે.
  • →  National Testing Agency ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકમાં પ્રવેશ તેમજ ફેલોશિપ માટેની પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સ્વાયત્ત પરીક્ષણ સંસ્થા તરીકે સેવા આપશે.
  • → NTA મૂલ્યાંકનનો ઉપયોગ તેમની પ્રવેશ પરીક્ષા માટે કરવો કે નહીં તે નિર્ણય વ્યક્તિગત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્વતંત્ર રીતે લેશે.

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

Operation Blackboard ઓપરેશન બ્લેકબોર્ડ

  • →આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માં કરવા માં આવી હતી.
  • → આ યોજના નો મુખ્ય ઉદેશ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો. 
  • → આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
  •  →પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો. 
  • →આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો. 
  • →આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું, 

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

Opration blackboard ની ન્યુનતમ 
જોગવાઇ ઓ

AEI / HTAT Imp Question 25

  • ♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ 
    ♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) 
    ♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા
        ♦શાળા માં પુસ્તકાલય પર ભાર 
     ♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે.
        ♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ

    ♦એક આચાર્યખંડનીજોગવાઇ,
    ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.

     ♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ,
     ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
    💥
     ♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું.
      ♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

Holi Vacationહોળી વેકેશન 2026: વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની સંપૂર્ણ માહિતી – Holi Vacation

Holi Vacation હોળી વેકેશન 2026: વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે રજાની સંપૂર્ણ માહિતી – Holi Vacation

Holi Vacation: ભારતમાં રંગોના તહેવાર તરીકે ઉજવાતી Holi 2026માં માર્ચ મહિનામાં ઉજવાશે. દર વર્ષે જેમ શાળાઓ, કોલેજો અને સરકારી કચેરીઓમાં જાહેર રજા આપવામાં આવે છે, તેવી જ રીતે 2026માં પણ હોળી નિમિત્તે રજા જાહેર થવાની સંભાવના છે. વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે આ તહેવાર લાંબા વીકએન્ડનું રૂપ લઈ શકે છે, ખાસ કરીને જો રજા શનિવાર અથવા સોમવાર સાથે જોડાય.

2026માં હોળી ક્યારે છે?

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

કેલેન્ડર મુજબ હોળી 2026માં માર્ચ મહિનામાં આવશે. સામાન્ય રીતે “હોળિકા દહન” એક દિવસ પહેલા અને “ધુલેટી” અથવા રંગવાળી હોળી બીજા દિવસે ઉજવાય છે. અનેક રાજ્યોમાં ધુલેટી પર મુખ્ય જાહેર રજા હોય છે. ચોક્કસ તારીખ માટે રાજ્ય સરકારની સત્તાવાર રજા સૂચિ તપાસવી જરૂરી છે.

શાળાઓમાં કેટલા દિવસ રજા રહેશે?

03% મોંઘવારી ભથ્થામાં વધારો થયો છે.

ઘણા રાજ્યોમાં હોળી નિમિત્તે ઓછામાં ઓછો 1 દિવસ જાહેર રજા હોય છે. કેટલીક ખાનગી શાળાઓ 2 દિવસ સુધી રજા આપે છે, ખાસ કરીને હોળિકા દહન અને ધુલેટી બંને માટે. જો તહેવાર વીકએન્ડ સાથે જોડાય તો વિદ્યાર્થીઓને 2 થી 3 દિવસનો વેકેશન મળી શકે છે.

સરકારી કચેરીઓ અને બેંક રજા

ગુજરાત બજેટ 2026 / બસમાં ફ્રી પાસ અને મફત પુસ્તકો, ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 13 મોટી જાહેરાતો કરાઈ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

સરકારી કચેરીઓ, બેંકો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓમાં સામાન્ય રીતે હોળીના દિવસે રજા જાહેર થાય છે. કેટલીક જગ્યાએ રાજ્ય મુજબ અલગ તારીખે રજા હોઈ શકે છે. બેંકિંગ કામગીરી માટે રજા પહેલાં અને પછીના દિવસોમાં ભીડ વધી શકે છે, તેથી કામકાજ અગાઉથી પૂર્ણ કરવું યોગ્ય રહેશે.

રાજ્યવાર રજા અલગ હોઈ શકે

ભારતના અલગ અલગ રાજ્યોમાં હોળીની ઉજવણીની રીત અને રજા તારીખમાં થોડો ફેરફાર હોઈ શકે છે. ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોમાં હોળી વિશેષ ધામધૂમથી ઉજવાય છે અને જાહેર રજા સામાન્ય રીતે બંને દિવસ માટે હોય છે, જ્યારે કેટલાક દક્ષિણ રાજ્યોમાં એક દિવસની રજા આપવામાં આવે છે.

Conclusion: હોળી વેકેશન 2026 વિદ્યાર્થીઓ અને કર્મચારીઓ માટે આનંદ અને આરામનો સમય બની શકે છે. તહેવારની ચોક્કસ તારીખ અને રજા અંગેની માહિતી માટે રાજ્ય સરકારની સત્તાવાર જાહેર રજા સૂચિ તપાસવી જરૂરી છે. સમયસર આયોજન કરીને હોળીની ઉજવણી આનંદથી કરી શકાય છે.

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

ગુજરાત બજેટ 2026 / બસમાં ફ્રી પાસ અને મફત પુસ્તકો, ગુજરાતના બજેટમાં શિક્ષણ ક્ષેત્રે 13 મોટી જાહેરાતો કરાઈ, વિદ્યાર્થીઓ ખુશખુશાલ

Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભાના સત્રમાં આજે 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-27નું રાજ્ય બજેટ રજૂ કર્યું હતું. સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને તેમણે નવો રેકોર્ડ સ્થાપ્યો છે. આ વર્ષે ગુજરાતના બજેટનું કુલ કદ 4,08,053 કરોડ રાખવામાં આવ્યું છે. સાથે જ 974 કરોડની પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે, જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ 63,184 કરોડની જોગવાઈ જાહેર કરવામાં આવી છે.

Gujarat Budget 2026: કનુ દેસાઈ દ્વારા આજે વિધાનસભામાં 4,08,053 લાખ કરોડનું વિશાળ બજેટ રજૂ કરવામાં આવ્યું. જેમાં ગત વર્ષની સરખામણીએ 10%નો નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. વિકાસને વેગ આપવા અને રાજ્યની આર્થિક મજબૂતી માટે આ બજેટમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી હોવાનું તેમણે ગૃહને જણાવ્યું.

શિક્ષણ વિભાગ માટે 13 મોટી જાહેરાતો

મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે 3055 કરોડની જોગવાઇ
નમો લક્ષ્મી યોજના માટે 1250 કરોડની જોગવાઈ
RTEના વિદ્યાર્થીઓ માટે 827 કરોડની જોગવાઈ
પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે 598 કરોડની જોગવાઇ
નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય 250 કરોડ રૂપિયાની જોગવાઈ
  • જ્ઞાનશક્તિ રેસિડેન્‍શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે 223 કરોડની જોગવાઈ
  • એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે 223 કરોડની જોગવાઈ
  • 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો 135 કરોડની જોગવાઈ
  • ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ 10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે 120 કરોડની જોગવાઈ
  • પ્રાથમિક શાળાના અંદાજે 52 લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવા માટે 119 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવા માટે 112 કરોડની જોગવાઈ
  • મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા 100 કરોડની જોગવાઈ
  • ધોરણ-6થી12 માં અભ્યાસ કરતી 9.72 લાખ વિદ્યાર્થિનીઓને સેનેટરી નેપકિન માટે 47 કરોડની જોગવાઈ

પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિમાં મોટી રાહત

નમો સેન્ટ્રલ લાયબ્રેપી આધુનિક સુવિધાઓથી સજ્જ હશે. તેમાં ડિજિટલ રીડિંગ ઝોન, ઈ-લાઇબ્રેરી, સંશોધન કેન્દ્ર, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે ખાસ વિભાગ અને બાળકો માટે વિશેષ વાંચન વિસ્તાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે. રાજ્ય સરકારનો હેતુ યુવાનોમાં વાંચનની ટેવ વિકસાવવાનો અને સંશોધન માટે ઉત્તમ માહોલ પૂરું પાડવાનો છે

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

શિક્ષક બનવું હવે સહેલું! 1 વર્ષમાં B.Ed પૂર્ણ કરો – One Year B.Ed Eligibility

શિક્ષક બનવું હવે સહેલું! 1 વર્ષમાં B.Ed પૂર્ણ કરો – One Year B.Ed Eligibility

One Year B.Ed Eligibility: શિક્ષક બનવાની ઈચ્છા ધરાવતા ગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. લાંબા સમયથી ચર્ચામાં રહેલો એક વર્ષનો B.Ed કોર્સ ફરી શરૂ થવા અંગે માહિતી સામે આવી રહી છે. જો આ માળખું અમલમાં આવે તો શિક્ષક બનવાનો માર્ગ ઝડપી બની શકે છે અને ઓછા સમયમાં પ્રોફેશનલ લાયકાત પ્રાપ્ત કરી શકાય છે.

1 વર્ષનો B.Ed કોર્સ શું છે અને કોને મળશે તક

National Council for Teacher Education દ્વારા શિક્ષક શિક્ષણના નિયમો નક્કી કરવામાં આવે છે. અગાઉ કેટલાક વર્ષો પહેલા એક વર્ષનો B.Ed કોર્સ ઉપલબ્ધ હતો, પરંતુ બાદમાં તેને બે વર્ષનો બનાવવામાં આવ્યો હતો. હવે ફરીથી એક વર્ષનો વિકલ્પ કેટલીક શરતો સાથે ઉપલબ્ધ થવાની ચર્ચા છે.
આ કોર્સ ખાસ કરીને તે વિદ્યાર્થીઓ માટે હોઈ શકે છે જેમણે પહેલેથી પોસ્ટગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હોય અથવા શિક્ષણ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા હોય. ચોક્કસ પાત્રતા માપદંડ સંબંધિત સંસ્થાઓ અને યુનિવર્સિટીના નિયમો મુજબ નક્કી થાય છે.

એક વર્ષમાં B.Ed પૂર્ણ કરવાની પ્રણાલી કેવી હોઈ શકે

એક વર્ષનો B.Ed કોર્સ વધુ ઇન્ટેન્સિવ અને ક્રેડિટ આધારિત હોઈ શકે છે. તેમાં શિક્ષણ પદ્ધતિ, પાઠયયોજના તૈયારી, પ્રેક્ટિકલ ટ્રેનિંગ અને ઇન્ટર્નશિપનો સમાવેશ થાય છે. ઓછા સમયમાં વધુ શૈક્ષણિક ભાર હોઈ શકે છે, તેથી નિયમિત હાજરી અને પ્રેક્ટિકલ ભાગ મહત્વપૂર્ણ રહેશે.

ફી અને એડમિશન પ્રક્રિયા અંગે જાણવું જરૂરી

ફી માળખું યુનિવર્સિટી અને કોલેજ મુજબ બદલાઈ શકે છે. સરકારી સંસ્થાઓમાં ફી ઓછી હોઈ શકે છે જ્યારે ખાનગી સંસ્થાઓમાં વધુ હોઈ શકે છે. એડમિશન સામાન્ય રીતે મેરિટ અથવા પ્રવેશ પરીક્ષા આધારે આપવામાં આવે છે.

ધ્યાનમાં રાખવાની બાબતો

માત્ર માન્ય અને NCTE દ્વારા માન્ય સંસ્થામાં જ એડમિશન લેવું. કોર્સ શરૂ થવા અંગેની સત્તાવાર જાહેરાત અને યુનિવર્સિટીની સૂચનાઓ તપાસવી જરૂરી છે.
Conclusion: એક વર્ષનો B.Ed કોર્સ શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે ઝડપી અને ઉપયોગી વિકલ્પ બની શકે છે. પરંતુ અંતિમ નિયમો અને પાત્રતા અંગે સત્તાવાર જાહેરાત પર જ વિશ્વાસ રાખવો જરૂરી છે.
Disclaimer: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. B.Ed કોર્સની અવધિ, પાત્રતા અને નિયમો સંબંધિત સત્તાવાર નિયમો મુજબ બદલાઈ શકે છે. સચોટ માહિતી માટે સંબંધિત યુનિવર્સિટી અથવા સત્તાવાર સૂચનાઓ તપાસવી જરૂરી છે.

GSSSB CCE Syllabus 2026GSSSB CCE Syllabus 2026 જાહેર: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પદ્ધતિ, વિષયવાર સિલેબસ સંપૂર્ણ વિગત સાથે

Indian Railway Group D Bharti 202610મી પાસ ઉમેદવારો માટે મોટી તક: Indian Railway Group D Bharti 2026 માટે ઓનલાઈન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

શિક્ષકો માટે અન્ય આર્ટિકલ વાંચવા લાયક

અર્ધ પગારી રજા (Ardhpagari leave)

રૂપાંતરિત રજા Rupantarit leave

મતદાર કાર્ડ 2026 અપડેટ: હવે ઓનલાઈન સુધારો અને ડિજિટલ કાર્ડ ડાઉનલોડ સરળ – Digital Identity Card

Digital Identity Card: ભારતમાં મતદાર ઓળખ કાર્ડને લઈને 2026માં મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યા છે. હવે મતદાર યાદીમાં નામ, સરનામું કે અન્ય વિગતોમાં સુધારો કરવા માટે ઓફિસના ચક્કર લગાવવાની જરૂર નથી. ઓનલાઈન પ્રક્રિયા વધુ સરળ બનાવવામાં આવી છે અને ડિજિટલ મતદાર કાર્ડ પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે.

મતદાર ઓળખ કાર્ડ શું છે

Election Commission of India દ્વારા જારી કરવામાં આવતું મતદાર ઓળખ કાર્ડ નાગરિકોને મતદાનનો અધિકાર આપે છે. આ કાર્ડ ઓળખ પુરાવા તરીકે પણ ઉપયોગી છે.
હવે e-EPIC એટલે કે ડિજિટલ વર્ઝન પણ ઉપલબ્ધ છે, જે મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં સંગ્રહિત કરી શકાય છે.

ઓનલાઈન સુધારો કેવી રીતે કરવો

  • મતદાર યાદીમાં નામ ઉમેરવું, કાઢવું કે સુધારો કરવો હવે ઓનલાઈન પોર્ટલ દ્વારા શક્ય છે. આધાર અને જરૂરી દસ્તાવેજ અપલોડ કરીને અરજી કરી શકાય છે.
  • અરજી કર્યા પછી સ્થિતિ પણ ઓનલાઈન ટ્રેક કરી શકાય છે, જે પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવે છે.

ડિજિટલ મતદાર કાર્ડના ફાયદા

ડિજિટલ કાર્ડ ખોવાઈ જવાની શક્યતા નથી. જરૂર પડે ત્યારે તરત ડાઉનલોડ કરી શકાય છે. તે સુરક્ષિત QR કોડ સાથે આવે છે, જેથી તેની પ્રમાણિકતા ચકાસી શકાય છે.

કઈ બાબતોનું ધ્યાન રાખવું

  • અરજી કરતી વખતે વિગતો સાચી દાખલ કરવી જરૂરી છે. ખોટી માહિતી આપવાથી અરજી રદ થઈ શકે છે. મોબાઇલ નંબર અને ઇમેલ અપડેટ રાખવા પણ જરૂરી છે.

Conclusion: મતદાર કાર્ડ 2026 અપડેટથી નાગરિકોને મોટી સુવિધા મળી છે. ઓનલાઈન સુધારો અને ડિજિટલ કાર્ડની ઉપલબ્ધતા પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવે છે. દરેક મતદારે પોતાની વિગતો સમયસર ચકાસવી અને જરૂરી હોય તો સુધારો કરવો જોઈએ.

Digital Identity Card India, Digital Voter ID India, e-EPIC Download, Election Commission of India, Election Services Online, EPIC Card Update, India Voter Portal, Online Voter Registration, Voter Card Online Correction, Voter ID Rules 2026, Voter ID Update 2026, Voter List Update 2026

17/02/2026 ના રોજ પ્રસિદ્ધ થયેલ મતદાર યાદી ડાઉનલોડ કરવા માટે ઉપરોક્ત લિન્ક પર ક્લિક કરો

https://voters.eci.gov.in/download-erollhttps://voters.eci.gov.in/download-eroll

SIR Form Check Online : BLO ने आपका SIR फॉर्म जमा किया या नहीं, मोबाइल से तुरंत चेक करें – वरना वोटर लिस्ट से कट जाएगा नाम

सीटीईटी 2026 फरवरी डिटेल नोटिफिकेशन जारी, आवेदन शुरू जाने इस बार क्या-क्या हुए बदलाव

Kendriya Vidyalaya Sangathan KVS Recruitment 2025: आवेदन प्रक्रिया, चयन, और महत्वपूर्ण तिथियां

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી

  • ( 1 ) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરુઆત કયારે કરવામાં આવી ? : જુન -૨૦૧૦ 
  • ( ૨ ) ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે – ધોરણ -૧/૨ 
  • ( 3 ) પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે ? ૪ જૂથ 
  • ( ૪ ) જૂથ .૧ નું નામ અને રંગ કયો છે ? નામ . શિક્ષક સમર્થીત રંગ ગુલાબી 
  • ( ૫ ) જૂથ -૨ નું નામ અને રંગ કયો છે ? નામ- સહપાઠી જૂથ રેગ- લીલો 
  • ( ૬ ) જૂથ .૩ નું નામ અને રંગ કયો છે ? નામ- સ્વઅધ્યયન કાર્ય જૂથ રંગ- કથ્થાઈ 
  • ( ૭ ) જૂથ -૪ નું નામ અને રંગ કયો છે ? નામ- મૂલ્યાંકન જૂથ રંગ : વાદળી ( આસમાની ) 
  • ( ૮ ) સહપાઠી જૂથની નિશાની કઈ છે ? -લીલા રંગનું જૂથ 
  • ( ૯ ) સચિત્ર બાળપોથી ક્યા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે ? ધોરણ – ર ગુજરાતી
  • ( ૧૦ ) અર્લીરીડર ક્યા જૂથનું કાર્ડ છે ? – જૂથ -૩ 
  • ( ૧૧ ) શિક્ષક સમર્થીત જૂથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે ? એ કલ્પના સ્પષ્ટીકરણ 
  • ( ૧૨ ) સમૂહકાર્ય -૧ મા કઈ – કઈ પ્રવૃતિઓ કરાવી શકાય છે ? અભિનય ગીત , વાર્તા , નાટ્ય કરણ 
  • ( ૧૩ ) પ્રતા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યો છે ? ૪ ભાગમાં 1. સમૂહકાર્ચ ૧ ૨ , વ્યક્તિગત શિક્ષણ 3 , સમૂહકાર્ય .૨ ૪. રમે તેની રમત 
  • ( ૧૪ ) રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે ? એકાગ્રતા , સમૂહ ભાવના , ખેલદિલી

PRAGNA QUESTION

  • ( ૧૫ ) શિક્ષક આવૃતિમાં શું – શું દર્શાવવામાં આવ્યું છે ? અધ્યયન નિષ્પતિઓ , શાળા તત્પરતા , સમૂહકાર્ય . V ર , કમ વાર અભ્યાસક્રમની સમજ અને રમે તની રમત વિશે . 
  • ( ૧૬ ) લેડરમાં કેટલા પ્રકારના સંકેત છે ? – ૨ ( બે ) ૧ ગોળ ૨ ત્રિકોણ 
  • ( ૧૭ ) સર્જનાત્મક પ્રવૃતિઓ કયારે કરવામાં આવે છે ? સમૂહ કાર્ય -૨ 
  • ( ૧૮ ) સમૂહ કાર્ય . કેટલો સમય કરાવવામાં આવે છે ? ૩૦ મિનિટ 
  • ( ૧૯ ) ગુજરાતી વિષયમાં સમૂહકાર્ય . કેટલૌ સમય કરાવવામાં આવે છે ? ૪ પ મિનિટ 
  • ( ૨૦ ) પ્રતાગીતનું લેખન કોણે કર્યું ? પ્રકાશ પરમાર 
  • ( ર ૧ ) પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષ કયું સાહિત્ય આપવામાં આવે છે સ્વ અધ્યયન પોથી , પ્રગતિ રજીસ્ટર
  • ( ૨૨ ) યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંકકાર્ડની કીટ આપવામા આવે છે ? ર ( બે )

GUJRAT PRAGNA OUESTION

  • ( ૨૩ ) પ્રજ્ઞામા દેનિક નોધપોથી નિભાવવામાં આવે છે ? હા 
  • ( ર૪ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? DJ 
  • ( ૨૫ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ મા પરિણામ પત્રકનો કોડ કયો છે ? 4 
  • ( ર ૬ ) મૂલ્યાંકન સંદર્ભ ધોરણ -૧ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? 4 
  • ( ૨૭ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૧ માં પરિણામ પત્રકનો કોડ કયો છે ? D %
  • ( ૨૮ ) પ્રજ્ઞા અભિગમમા બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃતિઓનો સંગ્રહ ક્યા કરે છે ? -પ્રોફોલિયોમાં 
  • ( ૨૯ ) શાળા તત્પરતા કાર્યક્રમ ક્યા ધોરણના બાળકો માટે છે ? ધોરણ -૧ 
  • ( 30 ) પ્રજ્ઞા વર્ગકાર્ય દરમ્યાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે ? જૂથ -૩ / ૪ 
  • ( ૩૧ ) પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ? ૯૦૦ રૂપિયા 
  • ( ૩ ર ) જે યુનિટમા વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષયાધોરણ વહેચણી આયોજન કેવું હોય છે ? . ધો -૧ / ર ગુજરતી , ધો – જર ગણિત 
  • ( ૩૩ ) બાળકની ઘરે ક્યારે સ્વ અધ્યયન પોથી આપવામા આવે છે ? શનિ રવિ 
  • ( ૩૪ ) પ્રજ્ઞા અભિગમમાં દર ૩ ( ત્રણ ) માસે લેવાતી કસોટી કઈ છે ? સામાયિક કસોટી 
  • ( ૩૫ ) શબ્દચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે ? . સચિત્ર બાળપોથીમાં 
  • ( ૩૬ ) રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે ? છેલ્લી 30 મિનિટ 
  • ( ૩૭ ) પ્રજ્ઞા કાર્યક્રમ શું છે ? અભિગમ 
  • ( ૩૮ ) જૂથ ૪ ના બાળકો કોની મદદથી કાર્ય કરે છે ? -સ્વર્ય 
  • ( ૩૯ ) જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃતિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે ? જૂથ .૨ 
  • ( ૪૦ ) ગુજરાતી ધો -૧ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૨ 
  • ( ૪૧ ) ગુજરાતી ધો -૨ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૦ 
  • ( ૪૨ ) ગણિત ધો -૧ માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૫ 
  • ( ૪૩ ) ગણિત ધો – ર માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૯ 
  • ( ૪૪ ) ગુજરાતી ધો -૧ માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? – ૧૦ 
  • ( ૪૫ ) ગુજરાતી ધો -૨ મા દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? – ૧૦ 
  • ( ૪૬ ) ગુજરાતી વિષયમાં ધોરમા પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? – ૮ 
  •  ( ૪૭ ) અર્લીરીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે ? -કથ્થાઈ 
  • ( ૪૮ ) ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિઓનો કોડ કયો છે ? GJ 

PRAGNA IMPORTANT

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

( ૪૯ ) પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતિઓ ક્યારે કરાવવામાં આવે છે ? સોમ મંગળ 

( ૫૦ ) ગણિત શિક્ષકઆવૃતિમાં -રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૭ 

( ૫૧ ) ગુજરાતી શિક્ષકઆવૃતિમા “ રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૫ 

( ૫૨ ) બન્ને શિક્ષક આવૃતિમા “ રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે ? પર 

( ૫૩ ) ગુજરાતી શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૬૩ 

( ૫૪ ) ગણિત શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૫૪ 

( ૫૫ ) ગુજરાતી વિષય મા ચિત્રવાતની કુલ કેટલી પુસ્તીકાઓ આપવામા આવે છે ? – ૮ 

( ૫૬ ) ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે ? .૧૯ 

( ૫૭ ) ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય .૨ નો મુખ્ય હેતુ શું છે ? વાંચન કૌશલ્યનો વિકાસ

( ૫૮ ) પ્રજ્ઞા અભિગમમા સર્કલ ટાઈમની પ્રવૃતિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ ? .કાયમી જૂથ

PRAGNA IMP

AEI / HTAT Imp Question 25

  •  ( ૫૯ ) શિક્ષક આવૃતિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું શાનું આયોજન આપેલ છે ? – સમૂહકાર્ય . ૧/૨ , પ્રત્યેક એકમ 
  • ( ૬૦ ) સર્કલ ટાઈમની પ્રવૃતિઓ કયા વિભાગમા કરાવી શકાય ? – સમૂહકાર્ય- ૧/૨ 
  • ( ૬૧ ) ગુજરાતી સ્વઅધ્યયનપોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો ? – સમૂહકાર્ય -૨ 
  • ( ૬૨ ) ધો -૧ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧ થી ૧૪ કુલ -૧૪ 
  • ( ૬૩ ) ધો -૨ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧૫ થી ૨૯ કુલ -૧૫ 
  • ( ૬૪ ) ધો -૧ ગુજરાતી માં કુલ કેટલા એકમ આવેલા છે ? – ૧ થી ૮ કુલ -૮ 
  • ( ૬૫ ) ધો -૨ ગુજરાતી માં કુલ કેટલા એકમે આવેલા છે ? – ૯ થી ૧૯ કુલ -૧૧ 
  • ( ૬૬ ) ગુજરાતી વિષયનો કલર કયો છે ? પીળો 
  • ( ૬૭ ) ગણિત વિષયનો કલર કયો છે ? વાદળી 
  • ( ૬૮ ) વિધાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાશી શામાં નોધ કરે છે ? પ્રગતિ રજિસ્ટર 
  • ( ૬૯ ) યુનિટ દીઠ કેટલા લેડર આપવામાં આવે છે ? ર ( બે ) . 
  • ( ૭૦ ) યુનિટ દીઠ કેટલા જૂથચાર્ટ આપવામાં આવે છે ? કુલ -૮ ૪ ગુજરતી ૪ ગણિત

પ્રજ્ઞા અભિગમ

  • 👉2010
  • 👉પ્રવુતિ દ્રારા જ્ઞાન
  • 👉પ્રજ્ઞા એટલેબુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમાવેશ

પ્રજ્ઞા અભિગમ મા ગ્રુપની રચના

  • ️ ૬ ગ્રુપની રચના કરવામાં આવી છે
  • શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 2. આંશિક શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 3. પીયર સપોર્ટ ગુપ
  • 4. આંશિકપીયર સપોર્ટ ગુપ
  • 5. સ્વયં શિસ્ત માં શીખી શકે તેવું ગ્રુપ
  • 6. શીખવાની રીત નું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ

સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર 2 વર્ષ વધારવાનો મોટો નિર્ણય | Central Government Employees News

સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર: સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર 2 વર્ષ વધારવાનો મોટો નિર્ણય | Central Government Employees News

Central Government Employees News: દેશભરના લાખો સરકારી કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. નિવૃત્તિ ઉંમર બે વર્ષ સુધી વધારવાની ચર્ચા તેજ બની છે, જેને કારણે કર્મચારીઓમાં ઉત્સુકતા અને ચર્ચા બંને વધ્યા છે.

What is the whole matter?

હાલમાં કેન્દ્ર સ્તરે સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર વધારવા અંગે વિચારણા ચાલી રહી હોવાની માહિતી સામે આવી છે. જો આ નિર્ણય અમલમાં આવે તો કર્મચારીઓ વધુ સમય સુધી સેવા આપી શકશે, જેના કારણે તેમની પેન્શન અને લાભ પર સીધી અસર થઈ શકે છે.

What is the current retirement age?

હાલમાં મોટાભાગના કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે નિવૃત્તિ ઉંમર 60 વર્ષ છે. કોઈપણ ફેરફાર માટે સત્તાવાર જાહેરનામું જરૂરી છે. આ મામલે અંતિમ નિર્ણય માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે.

નિર્ણય પાછળના સંભવિત કારણો

  • સરકાર તરફથી આવા પ્રસ્તાવ પાછળનો હેતુ અનુભવી કર્મચારીઓનો લાભ વધુ સમય સુધી મેળવવાનો હોઈ શકે છે.
  • સાથે સાથે માનવ સંસાધન વ્યવસ્થાપન અને પેન્શન બોજ ઘટાડવા જેવા મુદ્દાઓ પણ ચર્ચામાં હોઈ શકે છે.

કર્મચારીઓ પર શું અસર પડશે

  • જો નિવૃત્તિ ઉંમર વધારવામાં આવે તો કર્મચારીઓને વધારાના બે વર્ષ સુધી પગાર અને અન્ય ભથ્થા મળશે.
  • તેની સીધી અસર ભવિષ્યની પેન્શન ગણતરી પર પણ થઈ શકે છે.
  • પરંતુ આ બદલાવથી નવા ભરતીના અવસરો પર પણ અસર પડી શકે છે.

સત્તાવાર જાહેરાત પર રાખો નજર

હાલમાં આ વિષય પર ચર્ચા ચાલી રહી છે, પરંતુ અંતિમ નિર્ણય માટે સત્તાવાર જાહેરનામું જ માન્ય ગણાશે. કર્મચારીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ફક્ત અધિકૃત માહિતી પર જ વિશ્વાસ રાખે.

सरकार के इस संभावित फैसले का आधार

आधुनिक युग में चिकित्सा विज्ञान की प्रगति और बेहतर जीवनशैली के कारण लोगों की औसत आयु में वृद्धि हुई है। सरकार का मानना है कि:
कार्यक्षमता: 60 वर्ष की आयु में भी अधिकतर अधिकारी सक्रिय और कार्यकुशल रहते हैं।
अनुभव का लाभ: दशकों की सेवा से अर्जित ज्ञान और व्यावहारिक अनुभव राष्ट्रीय हित में उपयोगी होता है।
गुणवत्ता: अनुभवी कर्मचारियों की उपस्थिति से कार्यों की गुणवत्ता और निर्णय लेने की प्रक्रिया में सुधार होता है।

Conclusion: સરકારી કર્મચારીઓની નિવૃત્તિ ઉંમર બે વર્ષ વધારવાનો મુદ્દો મહત્વપૂર્ણ છે અને લાખો કર્મચારીઓ માટે અસરકારક બની શકે છે. અંતિમ નિર્ણય માટે સત્તાવાર જાહેરાતની રાહ જોવી જરૂરી છે. કોઈપણ બદલાવ આવે તો તેની સીધી અસર સેવા અને પેન્શન પર પડશે.

Disclaimer: આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે. નિવૃત્તિ ઉંમર સંબંધિત અંતિમ અને સચોટ માહિતી માટે સત્તાવાર સરકારી જાહેરાત અથવા અધિકૃત સ્ત્રોત જ માન્ય ગણાશે.

.GSSSB ભરતી 2026: Group-A અને Group-B ક્લાર્ક પદોની 5,000થી વધુ જગ્યાઓ, સંવર્ગવાર સંપૂર્ણ વિગત

GSSSB CCE Syllabus 2026GSSSB CCE Syllabus 2026 જાહેર: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પદ્ધતિ, વિષયવાર સિલેબસ સંપૂર્ણ વિગત સાથે

0

Subtotal