મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ

મનોવિજ્ઞાનના સિદ્ધાંતો, પ્રણેતાઓ અને શિક્ષણ ક્ષેત્રના મહત્વના વર્ષોની વિગતો છે. તેને સરળતાથી વાંચી શકાય તે રીતે નીચે મુજબ વ્યવસ્થિત લખેલ છે

વિવિધ સિદ્ધાંતો અને તેના પ્રણેતા

indexસિદ્ધાંતવિષયપ્રણેતા
1સમષ્ટિવાદઘટકોનો નહીં પરંતુ સમગ્રનો અભ્યાસમેક્સ વર્ધીમર
2 મનોવિશ્લેષણવાદઅર્ધચેતન અને અચેતન મનનું મહત્વસિગ્મંડ ફ્રોઈડ
3વર્તનવાદ જે.બી. વોટસન
4કાર્યવાદચેતના દ્વારા થતાં કાર્યો અને વાતાવરણ સાથેની આંતરક્રિયાવિલિયમ જેમ્સે
5રચનાવાદચેતનાનો ઘટકલક્ષી અભ્યાસ, આંતરનિરીક્ષણ પદ્ધતિવિલ્હેમ વુન્ટ
6આધુનિક મનોવિજ્ઞાનના પિતાવિલ્હેમ વુન્ટ
7ભારતીય મનોવિજ્ઞાનના પિતાનરેન્દ્રનાથ સેન ગુપ્તા
8આદર્શવાદના પિતા પ્લેટો
9પ્રકૃતિવાદ સ્વીકારનાર મનોવૈજ્ઞાનિકોરવીન્દ્રનાથ ટાગોર, હર્બર્ટ સ્પેન્સર, પેસ્ટોલોજી, બર્નાર્ડ શો
10પ્રકૃતિવાદના પિતાજીન જેક રુસો
11વ્યવહારવાદના પિતાવિલિયમ જેમ્સે
12વ્યવહારવાદના સિદ્ધાંતોને શિક્ષણમાં પ્રયોગ કરનારજ્હોન ડ્યુઈ
13અસ્તિત્વવાદના પિતાસોરેન કિર્કગાર્ડ
14બુનિયાદી શિક્ષણગાંધીજી
15પર્યાવરણવાદબી. એફ. સ્કીનર
16હેતુલક્ષી વર્તનવાદએડવર્ડ સી. ટોલમેન
17ક્ષેત્ર સિદ્ધાંતકર્ટ લેવિન
18પ્રેરણાઓનો શ્રેણીક્રમનો સિદ્ધાંતઅબ્રાહમ માસ્લો
19પ્રેરણાવાદના પિતામેકડુગલ
20અવલોકનાત્મક સિદ્ધાંતઆલ્બર્ટ બાન્દુરા
21અર્થપૂર્ણ અધ્યયનડેવિડ આસુબેલ
22સામાજલક્ષી વિશ્લેષણાત્મક સિદ્ધાંતએડલર
23વિશ્લેષણાત્મક વ્યક્તિત્વ સિદ્ધાંતકાર્લ યુંગ
24કારક અભિસંધાનબી. એફ. સ્કીનર
25શાસ્ત્રીય અભિસંધાનઈવાન પેટ્રોવિચ પાવલોવ
26પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયનએડવર્ડ થોર્નડાઈક
27આંતરસૂઝ દ્વારા અધ્યયન |વુલ્ફગેંગ કોહલર
28માઈક્રોટીચિંગના પ્રણેતાડ્વાઈટ એલન
29વૃદ્ધિના પ્રણેતાઈલિઝાબેથ હરલોક
30બુદ્ધિ પ્રણેતાટર્મન
31બુદ્ધિ કસોટીના પ્રણેતાઆલ્ફ્રેડ બિને
32ક્રિયાત્મક સંશોધનના પ્રણેતાસ્ટીફન કોરે

GCSR: પેન્શન અને નિવૃત્તિના મુખ્ય નિયમો (Pension Rules)

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

May 2026
M T W T F S S
 123
45678910
11121314151617
18192021222324
25262728293031

Leave a Comment