31.7.2025ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

31. 7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

31.7.2025 ની સ્થિતિએ મંજૂર થયેલ પ્રાથમિક શિક્ષક મહેકમ અનુસાર વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા બાબત.

ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષકો માટે વિવિધ ઠરાવ ના આધારે પ્રાથમિક શિક્ષકોના બદલી નિયમો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.

31 .7. 2025 ની સ્થિતિએ મંજૂર થયેલ મહેકમ અનુસાર નીચે જણાવેલ સમયગાળા દરમિયાન આપના તાલુકા જિલ્લા નગર શિક્ષણ સમિતિ હસ્તક ફરજ બજાવતા વિદ્યા સહાયક /પ્રાથમિક શિક્ષકના વધઘટ બદલી કેમ્પનું આયોજન કરવા જણાવવામાં આવે છે. વધઘટ બદલી કેમ્પ મો સંદર્ભિત ઠરાવનો અભ્યાસ કરી લાગુ પડતી જોગવાઈઓ મુજબ કાર્યવાહી કરવાની રહેશે.

વધઘટ બદલી કેમ્પ કાર્યક્રમ

વધઘટ બદલી કેમ્પ

તારીખ 28. 8.2025ધોરણ એક થી પાંચ (1to5)
તારીખ 29. 8. 2025ધોરણ છ થી આઠ( 6 to 8)

વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

Get Jobs Notification Subscribe Here !

➡ શિક્ષણ વિભાગના તારીખ 11 .5 .2023 ના ઠરાવના પ્રકરણ એચ ની જોગવાઈઓને ધ્યાને લઈ તારીખ 31 7 2025 ની સ્થિતિએ મંજૂર કરેલ મેકમ કરતાં વધારાના ફરજ બજાવતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકની વધ ગણી વધ પડતા વિદ્યા સહાયક પ્રાથમિક શિક્ષક ઉચ્ચ પ્રાથમિક શિક્ષકના વધઘટ કેમ્પના હુકમો કરવાના રહેશે.

➡ કોઈ જગ્યા માટે કોર્ટનો ચુકાદો પેન્ડિંગ હોય તેવા કિસ્સામાં નામદાર હાઇકોર્ટના ચુકાદા ની આધીન કાર્યવાહી કરવાની રહેશે. જેથી કોર્ટની અવમાનના નો પ્રશ્ન જ ઉપસ્થિત ન થાય.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

વધઘટ બદલી કેમ્પનો પરિપત્ર

વધઘટ કેમ્પ ના ફોર્મ

વધઘટ કેમ્પ ના ફોર્મ અહીં ક્લિક કરોઅહીં ક્લિક કરો

જિલ્લા વાઈસ વધ ફોર્મ

અહીંયા જો દરેક જિલ્લાના ફોર્મ /paripatr અલગ અલગ હશે તો તમારા જિલ્લાનું ફોર્મ અહીંયા મૂકવામાં આવશે. જિલ્લા ઉપર ક્લિક કરતો ફોર્મ ડાઉનલોડ થઈ જશે

  1. Ahmedabad
  2. Amreli
  3. Anand
  4. Aravalli
  5. Banaskantha
  6. Bharuch
  7. Bhavnagar
  8. Botad
  9. Chhota Udaipur
  10. Dahod
  11. Dang
  12. Devbhoomi Dwarka
  13. Gandhinagar
  14. Gir Somnath
  15. Jamnagar
  16. Junagadh
  17. Kheda
  18. Kutch
  19. Mahisagar
  20. Mehsana
  21. Morbi
  22. Narmada
  23. Navsari
  24. Panchmahal
  25. Patan
  26. Porbandar
  27. Rajkot
  28. Sabarkantha
  29. Surat
  30. Surendranagar
  31. Tapi
  32. Vadodara
  33. Valsad

વધમાં પડેલ શિક્ષક તથા વધ થી બદલી થયેલ શિક્ષકને મૂળ શાળા તાલુકા જિલ્લાના પરત કિસ્સામાં ભરવાનું થતું ફોર્મ

મૂળ શાળા મૂળ તાલુકા પરત માટેનું પ્રમાણપત્ર

ઉજાસ ભણી અહેવાલ word ફાઈલ

🏷 ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ… (Adolescent Education Program – AEP)

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025:
અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો  ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ભારતમાં 10 થી 19 વર્ષની વયના બાળકોને Adolescents કહેવાય છે. આ વયમાં શારીરિક, માનસિક, ભાવનાત્મક અને સામાજિક સ્તરે મોટા ફેરફારો થાય છે. આ પરિવર્તનોને સમજવા અને સાચી દિશામાં આગળ વધવા માટે Adolescent Education Program (AEP) અમલમાં મૂકવામાં આવ્યો છે. ભારતમાં લગભગ 21% જનસંખ્યા કિશોરાવસ્થામાં છે, એટલે કે દેશના વિકાસમાં આ યુવાનોની મોટી ભૂમિકા છે. AEP દ્વારા તેમને સ્વસ્થ, જવાબદાર અને જાગૃત નાગરિક બનાવવાનો પ્રયત્ન થાય છે.

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ ગુજરાત

એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામનો હેતુ

  • 👉કિશોરોમાં સ્વસ્થ જીવનશૈલી અપનાવવાની પ્રેરણા આપવી.
  • 👉શારીરિક અને માનસિક પરિવર્તન અંગે સાચી જાણકારી આપવી.
  • 👉લૈંગિક આરોગ્ય (Sexual & Reproductive Health) અંગે જાગૃતિ ફેલાવવી.
  • 👉જીવનકૌશલ્ય (Life Skills) શીખવવા.
  • 👉HIV/AIDS, નશાની લત, હિંસા જેવા જોખમોથી બચાવ કરાવવો.
  • 👉લિંગ સમાનતા (Gender Equality) અને સામાજિક જવાબદારી શીખવવી.

પ્રોગ્રામ હેઠળ આવતાં મુખ્ય વિષયો

વિષયવિગત
Growing Upશારીરિક અને માનસિક ફેરફારો, પ્યુબર્ટી, પિરિયડ્સ, અવાજમાં બદલાવ.
Life Skills Educationકૉમ્યુનિકેશન સ્કિલ્સ, સ્ટ્રેસ મેનેજમેન્ટ, નિર્ણય લેવાની કુશળતા.
HIV/AIDS Awarenessચેપથી બચાવ, STI, સેફ સેક્સ અંગે જાગૃતિ.
Gender Sensitizationલિંગ સમાનતા, ભેદભાવ દૂર કરવો, સ્ત્રી-પુરુષ સમાનતા.
Health & Nutritionસ્વચ્છતા, પોષણ અને આરોગ્યપ્રદ જીવનશૈલી.

સમગ્ર શિક્ષા ગુજરાતનો “ઉજાસ ભણી” કાર્યક્રમ

ગુજરાત રાજ્યમાં સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા માટે ખાસ “ઉજાસ ભણી” નામનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કિશોરાઓમાં જાગૃતિ, આત્મવિશ્વાસ અને જીવન કૌશલ્યો વિકસાવવાનો છે.

📢માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સહાયક માટે ભરતી 2025: અરજી કરવાની છેલ્લી 26 ઓગસ્ટ 2025

📢Get Jobs Notification Subscribe Here !

📢LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

📢વધુ વાંચો: ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

“ઉજાસ ભણી” કાર્યક્રમની વિશેષતાઓ

➕શાળા સ્તરે કિશોર વિદ્યાર્થીઓ માટે વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો.

➕લિંગ સમાનતા અને બાળસુરક્ષા અંગે માર્ગદર્શન.

➕HIV/AIDS, નશામુક્તિ અને સ્વાસ્થ્ય જાગૃતિ પર ખાસ ધ્યાન.

➕પીઅર એજ્યુકેટર (Peer Educator) મોડલ દ્વારા વિદ્યાર્થીઓને સમવયસ્કો પાસેથી શીખવાની તક.

➕માનસિક આરોગ્ય, કાઉન્સેલિંગ અને આત્મવિશ્વાસ વધારવા માટે પ્રવૃત્તિઓ.

➕”ઉજાસ ભણી” કાર્યક્રમ દ્વારા કિશોરોમાં સંવાદકૌશલ્ય, મૂલ્ય શિક્ષણ અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ આવે છે. આથી તેઓ ભવિષ્યમાં સમાજના જવાબદાર નાગરિક બની શકે છે.

શિક્ષકો અને પેરેન્ટ્સની ભૂમિકા

શિક્ષકની ભૂમિકાપેરેન્ટ્સની ભૂમિકા
👌વિદ્યાર્થીઓને સાચી માહિતી અને માર્ગદર્શન આપવું
👌બાળકો સાથે ખુલ્લી ચર્ચા માટે વાતાવરણ આપવું.
👌લિંગ સમાનતા, નૈતિક મૂલ્યો શીખવવા👌બાળકોને શારીરિક અને માનસિક ફેરફારો સ્વીકારવામાં મદદ કરવી.
👌વર્કશોપ અને જાગૃતિ કાર્યક્રમો દ્વારા શિક્ષણ આપવું.👌નકારાત્મક પ્રભાવોથી બાળકોને બચાવવું.

પ્રોગ્રામના ફાયદા

💥કિશોરોમાં આત્મવિશ્વાસ અને જવાબદારી વિકસે છે.

💥સામાજિક દબાણ, નશાની લત અને ખોટી માન્યતાઓથી બચી શકાય છે.

💥સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકાય છે.

💥લિંગ સમાનતા અને સામાજિક મૂલ્યો વિકસે છે.

💥માનસિક આરોગ્ય અને તણાવ નિયંત્રણ અંગે જાગૃતિ વધે છે.

અગત્યની લિંક્સ🔗

એડોલેશન્ટ એજ્યુકેશન ૧ થી ૫ અહેવાલ અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન  ૬  થી ૮  અહેવાલઅહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ વાર્ષિક આયોજન અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ વાઉચર અહીં ક્લિક કરો માત્ર નમૂના રૂપ

NCERT – Adolescent Education Resources

National Health Mission – Adolescent Health

Adolescent Education Program (AEP) Portal

Samagra Shiksha Gujarat – Official Website ઉજાસભણી કાર્યક્રમ

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)❓

AEP એ કિશોરોને શારીરિક, માનસિક, ભાવનાત્મક અને લૈંગિક આરોગ્ય અંગે સાચી માહિતી આપતો પ્રોગ્રામ છે.

ગુજરાતમાં સમગ્ર શિક્ષા અભિયાન દ્વારા કિશોરાઓ માટે શરૂ કરાયેલ વિશેષ કાર્યક્રમ છે, જે કિશોરોને સ્વસ્થ જીવનશૈલી, લિંગ સમાનતા, નશામુક્તિ અને માનસિક આરોગ્ય અંગે જાગૃત કરે છે.

શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, પેરેન્ટ્સ અને સમગ્ર સમાજને તેનો લાભ મળે છે.

શારીરિક વિકાસ, માનસિક વિકાસ, HIV/AIDS, જીવનકૌશલ્ય, લિંગ સમાનતા, આરોગ્ય અને પોષણ.

સરકાર, શિક્ષણ મંત્રાલય, NCERT અને સમગ્ર શિક્ષા ગુજરાત દ્વારા વર્કશોપ, સેમિનાર, ટ્રેનિંગ અને “ઉજાસભણી” જેવા પ્રોગ્રામ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે.

નિષ્કર્ષ📢

Adolescent Education Program (AEP) અને ગુજરાતનું “ઉજાસભણી” કાર્યક્રમ કિશોરોના સર્વાંગી વિકાસ માટે અત્યંત અગત્યનું છે. આ પ્રોગ્રામ દ્વારા કિશોરોને સાચી માહિતી, જીવનકૌશલ્ય અને મૂલ્યો મળી શકે છે, જેથી તેઓ ભવિષ્યમાં જવાબદાર, સ્વસ્થ અને જાગૃત નાગરિક બની શકે.

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

ગુજરાત ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ

ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આંગણવાડી વર્કર્સને ₹24,800 અને હેલ્પર્સને ₹20,300 વેતન ચૂકવવા નિર્દેશ, 1 એપ્રિલથી એરિયર્સ સાથે ચૂકવા આદેશ આ ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી, પરંતુ રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે.

Gujarat High Court’s Anganwadi verdict

Gujarat High Court Anganwadi verdict: ગુજરાત હાઈકોર્ટ (Gujarat High Court) દ્વારા આંગણવાડી કાર્યકરો (Anganwadi Workers) અને સહાયકો (Anganwadi Helpers)ના પગાર (Salary) અંગે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. જસ્ટિસ એ.એસ. સુપેહિયા અને જસ્ટિસ આર.ટી. વાછાણીની બેન્ચે સરકારને છ મહિનાની અંદર આંગણવાડી કાર્યકરોને માસિક ₹24,800 અને સહાયકોને ₹20,300નું વેતન ચૂકવવા નિર્દેશ આપ્યો છે. આ આદેશમાં, હાઈકોર્ટે એ પણ સ્પષ્ટતા કરી છે કે આ વર્ષે 1લી એપ્રિલથી બાકી રહેલી રકમ (arrears) પણ તેમને ચૂકવવી પડશે. અગાઉ આંગણવાડી કાર્યકરોને ₹14,800 અને સહાયકોને ₹10,000 મળતા હતા.

પેહલા નું વેતન₹14,800
ચુકાદા બાદ નું વેતન₹24,800
arrearsઆ વર્ષે 1લી એપ્રિલથી

LIC Bharti 2025: 841 જગ્યાઓ ખાલી, ₹1.69 લાખ સુધીનો પગાર, સ્નાતકો માટે સુવર્ણ તક!

Highlights of the High Court’s verdict

  • ચુકાદો માત્ર અરજી કરનારા કર્મચારીઓ પૂરતો મર્યાદિત નથી
  • રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ કર્મચારીઓને લાગુ પડશે
  • કર્મચારીઓએ કોર્ટનો સંપર્ક કર્યો નથી, તેમને પણ સમાન લાભો મળશે.
  • કર્મચારીઓ  અલગથી અરજીઓ દાખલ કરવાની જરૂર નથી.

Equal work, equal pay

હાઈકોર્ટે આંગણવાડી કર્મચારીઓની સેવાઓને સ્વૈચ્છિક કે માનદ ગણાવવાના સરકારના દાવાને નકારી કાઢ્યો છે. કોર્ટે જણાવ્યું કે આ કર્મચારીઓને તેમની ફરજો અને જવાબદારીઓના આધારે ઓછું વેતન આપીને અન્યાય કરવામાં આવી રહ્યો છે.

End of discrimination

ALSO READ :: nokri job updet 2025 :મહેમદાવાદમાં પરીક્ષા વગર મળશે નોકરી, પગાર-લાયકાત સહિતની સંપૂર્ણ માહિતી અહીં વાંચો

જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે બંધારણની કલમ 14 અને 16(1) નો ઉલ્લેખ કરીને સમાનતાના સિદ્ધાંત પર ભાર મૂક્યો. તેમણે જણાવ્યું કે સરકાર આંગણવાડી કર્મચારીઓ સાથે અન્ય સરકારી કર્મચારીઓ જેવો જ વ્યવહાર કરવાથી ભેદભાવ કરી રહી છે, જે બંધારણીય સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

નિયમિત કરવા માટે નીતિ: હાઈકોર્ટે સરકારને આંગણવાડી કર્મચારીઓ માટે કાયમી કર્મચારીઓની જેમ જ વેતન અને લાભો ચૂકવવા માટે 6 મહિનામાં એક યોગ્ય નીતિ બનાવવાનો પણ આદેશ આપ્યો છે. આ નીતિમાં પોસ્ટનું વર્ગીકરણ, પગાર ધોરણ, અને એરિયર્સની ચૂકવણી જેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે.

Why is this ruling important?

આ ચુકાદો આંગણવાડી કર્મચારીઓ માટે એક મોટી જીત છે, જેમણે વર્ષોથી ઓછા વેતન અને કાયમીકરણ માટે સંઘર્ષ કર્યો છે. અગાઉ, સિંગલ જજ દ્વારા જારી કરાયેલા આદેશને સરકારે પડકાર્યો હતો, પરંતુ ડિવિઝન બેન્ચે નીચલી કોર્ટના ચુકાદાને માન્ય રાખીને કર્મચારીઓની તરફેણમાં નિર્ણય આપ્યો છે. આ નિર્ણયથી લાખો કર્મચારીઓને આર્થિક સુરક્ષા અને સન્માન મળશે, જેઓ સમાજના પાયાના સ્તરે બાળકો અને માતાઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે.

news read :: 🚨 APK ફાઈલ ખોલતાં જ 9.65 લાખ ઉડી ગયા – સાવધાન રહો!

Know the rules of FASTag pass

GCERT Model Question Papers 2025-26 for Class 3 to 8 | Download Subject-Wise Test Papers

GCERT Model Question Papers 2025-26 for Class 3 to 8 | Download Subject-Wise Test Papers

Download GCERT Model Question Papers 2025-26 for Class 3 to 8. As per the new circular, subject-wise tests will be conducted from 18 August to 30 August, 2025. Get free PDF downloads of question bank-based papers here.

GCERT Circular 2025-26 for Class 3 to 8 Tests

Gyan Sahayak (Primary) Bharti 2025 – Samagra Shiksha Apply Online

The Gujarat Council of Educational Research and Training (GCERT) has released an important circular for the academic year 2025-26. According to the new guidelines, all primary schools across Gujarat will conduct subject-wise tests for students of Class 3 to 8.

First Semester Exam Timetable 2025 For Primary Schools click here

📅 Exam Schedule:

Start Date18 August 2025
End Date:30 August 2025
Applicable ForClass 3 to 8 (All Subjects)

These tests will be based on the GCERT Question Bank, ensuring that students practice concept-based learning and teachers can evaluate progress effectively.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

Why Are GCERT Class Tests Important?

Helps students in concept clarity

Prepares them for term exams

Encourages self-assessment

Provides teachers with a performance tracker

Ensures uniformity across all Gujarat schools

ત્રિમાસિક કાર્યક્રમ અહીંયા થી જુવો

Download GCERT Model Question Papers 2025-26 (PDF)

To make preparation easier, GCERT has released model papers for every subject. These are designed using the official question bank so that students get a clear idea of the exam pattern.

✅ Available Subjects for Classes 3 to 8:

  1. Gujarati
  2. Mathematics
  3. English
  4. Hindi
  5. Science (Class 6 to 8)
  6. Social Science (Class 6 to 8)
  7. Sanskrit (Class 6 to 8)

👉 You can download subject-wise question papers in PDF format directly from the links given below.

Download Table – GCERT Model Question Papers 2025-26

  • 1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.
  • 2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શકશે.
  • ૩) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
  • 4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.
  • 5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.
  • ધોરણ 3 થી 8 માં GCERT ના નવા પરિપત્ર મુજબ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી લેવાની થાય છે. આ કસોટી માટે પ્રશ્ન બેંક આધારિત મોડલ પ્રશ્નપત્રો નીચેની લિંક પરથી ડાઉનલોડ કરી શકો છો.
ClassSubjectDownload Link🔗
Class 6MathematicsDownload PDF
Class 7MathematicsDownload PDF
Class 8MathematicsDownload PDF
Class 6ScienceDownload PDF
Class 7ScienceDownload PDF
Class 8ScienceDownload PDF

👉ગત વર્ષની તમામ એકમ કસોટીઓની પ્રશ્ન બેંક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

How to Use GCERT Model Papers Effectively?

Download the PDF for your class and subject.

Attempt the paper within the given time limit.

Check answers with the help of teachers or guides.

Identify weak areas and re-practice.

Revise daily before the test dates (18 to 30 August 2025).

Final Words

he GCERT Model Question Papers 2025-26 are a great resource for Class 3 to 8 students. They not only help in test preparation but also boost confidence before exams. Teachers and parents should ensure students download and practice these papers thoroughly.

Gujarat government’s important decision, students from class 1st to 8th will be benefited

ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 1 થી 8 ના વિદ્યાર્થીઓમાં આનંદ ની લાગણી

હવે સર્વાંગી મૂલ્યાંકનનું માળખું 1 થી 8 ધોરણ સુધી લાગુ કરવામાં આવશે, તે આ વર્ષથી જ લાગુ કરવામાં આવશે, મૂલ્યાંકન ફક્ત લેખિત પરીક્ષા દ્વારા જ નહીં, સતત મૂલ્યાંકન થશે, પરીક્ષાના ફોર્મેટમાં પણ ફેરફાર થશે.

ગુજરાત સરકારે બુધવારે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ અંતર્ગત, ગુજરાતમાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે હવે 360-ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન માળખું લાગુ કરવામાં આવશે. હવે મૂલ્યાંકન ફક્ત લેખિત પરીક્ષાઓના આધારે નહીં, પણ વર્ગમાં વિદ્યાર્થીના વર્તન, કુશળતા, હાજરી અને અન્ય ક્ષમતાઓના આધારે કરવામાં આવશે. આ માટે, પરીક્ષાનું ફોર્મેટ પણ બદલાશે. આ ફેરફાર આ શૈક્ષણિક વર્ષથી લાગુ કરવામાં આવશે.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

રાજ્ય સરકારે બુધવારે આ નિર્ણયની સત્તાવાર જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું છે કે રાજ્ય સરકારે શિક્ષણવિદ ડૉ. જયેન્દ્ર સિંહ જાધવના અધ્યક્ષપદ હેઠળ શિક્ષણવિદોની એક સમિતિની રચના કરી છે. મુખ્યમંત્રીને સુપરત કરાયેલા અહેવાલના આધારે, સમિતિએ આ વર્ષથી જ રાજ્યમાં 360 ડિગ્રી સર્વાંગી મૂલ્યાંકન લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આમાં, વિદ્યાર્થીઓના જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો, વર્તન, સહકારની વૃત્તિને ધ્યાનમાં લેવામાં આવશે.

First Semester Exam Timetable 2025 For Primary Schools

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ તૈયાર થશે

નવી સર્વાંગી મૂલ્યાંકન માળખું અને નવી પદ્ધતિ પરંપરાગત પરીક્ષા-આધારિત ગુણ-આધારિત મૂલ્યાંકન પદ્ધતિથી થોડી અલગ છે. હવે વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓ જ નહીં પરંતુ જ્ઞાનાત્મક, ભાવનાત્મક, મનોવૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી તેમના સર્વાંગી વિકાસનું પણ મૂલ્યાંકન કરવામાં આવશે. શિક્ષક, સહાધ્યાયી, માતાપિતા અને વિદ્યાર્થી – ચાર વ્યક્તિઓ દ્વારા એક સર્વાંગી પ્રગતિ કાર્ડ (HPC) તૈયાર કરવામાં આવશે. આ ફક્ત પરિણામનો જ નહીં પરંતુ વિદ્યાર્થીની પ્રગતિનો પણ અરીસો હશે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવશે.

હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડwatch @ Downlod
what up grup join now
what up chenal updet now

કુશળતા વિકસાવવા પર ધ્યાન

નવી મૂલ્યાંકન પ્રણાલીનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકનનો ઉપયોગ શીખવાના સાધન તરીકે કરવાનો છે. એટલે કે, તેમને ફક્ત પરીક્ષાની તૈયારી માટે જ નહીં, પરંતુ જીવન માટે જરૂરી કૌશલ્યો શીખવા માટે પ્રોત્સાહિત કરવા. આનાથી વિદ્યાર્થીઓમાં જવાબદારી, સ્વ-જાગૃતિ અને સતત સુધારણાનો અભિગમ વિકસશે. નવી રચના શિક્ષકો પર ડેટા એન્ટ્રીનો બોજ ઘટાડશે. વિદ્યાર્થીઓ પર વારંવાર લેખિત પરીક્ષાઓનો બોજ ઘટાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. યુનિટ ટેસ્ટના ફોર્મેટને સરળ, વધુ ઉપયોગી અને વિદ્યાર્થી-કેન્દ્રિત બનાવવા માટે બદલવામાં આવ્યું છે.

360 સર્વાંગી મૂલ્યાંકન

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 હેઠળ પ્રાથમિક શાળાઓમાં નવી મૂલ્યાંકન પદ્ધતિ વિદ્યાર્થીના જ્ઞાનાત્મક, લાગણીશીલ અને મનોવૈજ્ઞાનિક પાસાઓ સહિત તેના સર્વાંગી વિકાસને ધ્યાનમાં લેશે. શિક્ષક મૂલ્યાંકન: શિક્ષકો વિદ્યાર્થીનું શૈક્ષણિક પ્રદર્શન, વર્ગ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, શીખવાની શૈલી અને વર્તનનું અવલોકન કરીને મૂલ્યાંકન કરશે. સાથી મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ એકબીજાના પ્રદર્શન, સહયોગી વર્તન અને ટીમવર્કમાં ભાગીદારીનું મૂલ્યાંકન કરશે. આ જવાબદારીની ભાવના, પરસ્પર સમજણમાં વધારો કરશે. માતાપિતાનું મૂલ્યાંકન: ઘરે વિદ્યાર્થીના માતાપિતા શિક્ષણ વાતાવરણ, રુચિઓ, શોખ અને વર્તન પર પ્રતિસાદ આપશે. આ શાળાને વિદ્યાર્થીના એકંદર વ્યક્તિત્વને સમજવામાં મદદ કરશે. સ્વ-મૂલ્યાંકન: વિદ્યાર્થીઓ પોતે પણ તેમના પ્રદર્શન, ક્ષમતાઓ અને સુધારણાના ક્ષેત્રોનું મૂલ્યાંકન કરશે. વિદ્યાર્થીની સ્વ-જાગૃતિ અને સ્વ-વિકાસ માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Holistic Progress Card Pdf Downlod – HPC DOWNLOD 

શિક્ષક સંઘ, નિષ્ણાતો સાથે પરામર્શ

આ માળખાને અમલમાં મૂકવા માટે, શિક્ષણ વિભાગ, શિક્ષક સંગઠનો, નિષ્ણાતો અને સામાજિક સંગઠનોનો સંપર્ક કરવામાં આવ્યો છે. NCERT અને PARAKH દ્વારા તૈયાર કરાયેલ વ્યાપક વિકાસ યોજનાના આધારે, ગુજરાત રાજ્યની જરૂરિયાતો અનુસાર સમિતિ દ્વારા તૈયાર કરાયેલ યોજના ગુજરાતની શાળાઓમાં અપનાવવામાં આવશે, જે શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ વચ્ચે સક્રિય સંવાદને પ્રોત્સાહન આપશે. આ માળખું રાષ્ટ્રીય સ્તરે CBSE શાળાઓ અને કેન્દ્રીય વિદ્યાલયો માટે તૈયાર કરવામાં આવ્યું છે.

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

aadhar card sudhara mate આધાર કાર્ડ આજે ભારતના દરેક નાગરિક માટે સૌથી મહત્વપૂર્ણ ઓળખ દસ્તાવેજ બની ગયું છે. સરકારી યોજનાઓનો લાભ લેવો હોય, બેન્કિંગ સેવા મેળવવી હોય કે અન્ય કોઈ સત્તાવાર કામ કરવું હોય, આધાર કાર્ડની સચોટ માહિતી હોવી જરૂરી છે. 

હવે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)એ આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26 જાહેર કરી છે, જેમાં નવા નિયમો અને જરૂરી દસ્તાવેજોની સૂચિ આપવામાં આવી છે. આ બદલાવનો હેતુ આધારની વિગતોને સાચી અને અપડેટ રાખવાનો છે.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

UIDAIના નવા નિયમો aadhar card sudhara mate

નવી યાદી મુજબ આધાર કાર્ડ અપડેટ કરવા માટે હવે નીચેના ચાર પ્રકારના દસ્તાવેજોની જરૂર પડશે

આ નિયમો કોના પર લાગુ પડશે?

  1. 👉ભારતીય નાગરિકો પર
  2. 👉એનઆરઆઈ (NRI) પર
  3. 👉5 વર્ષથી વધુ ઉંમરના બાળકો પર
  4. 👉લાંબા સમયના વીઝા પર ભારત રહેતા વિદેશી નાગરિકો પર

 Adhar updet sudhara મહત્વની માહિતી

પ્રાધિકરણયુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)
અપડેટ પ્રકારનામ, સરનામું, જન્મતારીખ, ફોટો, લિંગ, મોબાઇલ નંબર, બાયોમેટ્રિક માહિતી
Free ઓનલાઈન અપડેટની અંતિમ તારીખ14 જૂન 2026
જરૂરી દસ્તાવેજોપાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ઓળખપત્ર, જન્મ પ્રમાણપત્ર, રેશન કાર્ડ
Feeઓનલાઈન: મફત (14 જૂન 2026 સુધી)
Offline  ₹50
અધિકૃત વેબસાઈટmyaadhaar.uidai.gov.in

સચોટ આધાર માહિતી કેમ જરૂરી છે?

જો તમારા આધાર કાર્ડમાં ખોટી માહિતી હશે, તો સરકારી લાભ, બેન્કિંગ સેવા કે સબસિડી મેળવવામાં મુશ્કેલી આવી શકે છે. UIDAIએ સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ પાસે બે કે તેથી વધુ આધાર નંબર છે, તો માત્ર પ્રથમ આધાર નંબર જ માન્ય રહેશે અને બાકીના રદ થશે.

આધાર કાર્ડ સુધારવા દસ્તાવેજ યાદી 2025-26 – UIDAI

Important Adhar updet informeshan

  • 💥મફત અપડેટની સુવિધા – 14 જૂન 2026 સુધી
  • 💥UIDAIએ 14 જૂન 2026 સુધી મફત ઓનલાઈન અપડેટ કરવાની સુવિધા આપી છે. આ તારીખ પછી:
  • 💥ઓનલાઈન અપડેટ ફી ₹25 રહેશે
  • 💥આધાર કેન્દ્ર પર અપડેટ ફી ₹50 રહેશે
  • 👉ખાસ કરીને જે આધાર કાર્ડ 10 વર્ષથી વધુ જૂના છે, તેમના માટે અપડેટ કરાવવું જરૂરી છે.

આધાર કાર્ડ સુધારણા દસ્તાવેજ યાદી 2025-26

પાસપોર્ટ

ડ્રાઇવિંગ લાઇસન્સ

ફોટો સાથેનો પાન કાર્ડ

પાસપોર્ટ સાઇઝ ફોટો

સરકારી સત્તાવાળું ઓળખ પ્રમાણપત્ર

સરનામાનો પુરાવો

જન્મ પ્રમાણપત્ર

ઑફલાઈન આધાર અપડેટ પ્રક્રિયા

જો તમને નામ, જન્મતારીખ, ફોટો અથવા બાયોમેટ્રિક માહિતી અપડેટ કરવી હોય, તો નજીકના આધાર સેવા કેન્દ્ર પર જવું પડશે.

  • આધાર અપડેટ ફોર્મ ભરો
  • મૂળ દસ્તાવેજો જમા કરો
  • બાયોમેટ્રિક ચકાસણી કરો (જો જરૂરી હોય)
  • ₹50 ફી જમા કરો
  • URN મેળવો અને સ્ટેટસ ટ્રેક કરો

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

15 August Songs Lyrics

આ મહાન ગીતો સાથે દેશના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરો

૧૫ ઓગસ્ટના ગીતોના શબ્દો: દર વર્ષે ૧૫ ઓગસ્ટના રોજ, ભારતમાં સ્વતંત્રતા દિવસ ખૂબ જ ગર્વ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને આપણા દેશની સ્વતંત્રતાની યાદ અપાવે છે, જ્યારે ભારતને ૧૯૪૭માં બ્રિટિશ શાસનથી આઝાદી મળી હતી. આ ખાસ પ્રસંગે ધ્વજવંદન, પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે, આ દિવસને ખાસ બનાવતી બીજી એક વસ્તુ દેશભક્તિના ગીતો છે. {Independence Day}સ્વતંત્રતા દિવસની ઉજવણી એ માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તમારા દેશ પ્રત્યે પ્રેમ અને ગર્વ અનુભવવાનો દિવસ છે. જ્યારે દેશભક્તિના ગીતો વગાડવામાં આવે છે, ત્યારે દરેક ભારતીયનું હૃદય દેશ પ્રત્યે ઉત્સાહ અને લાગણીથી ભરાઈ જાય છે. આ ગીતો આપણને દેશના નાયકોના બલિદાનની યાદ અપાવે છે અને દેશ પ્રત્યેની આપણી જવાબદારીઓનો અહેસાસ કરાવે છે.

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

{Independence Day}પ્રસંગને ખાસ બનાવો

શાળાની પરેડ હોય, ઓફિસમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી હોય કે પરિવાર સાથે ઘરે દિવસ વિતાવવો હોય – દેશભક્તિના ગીતો દરેક જગ્યાએ એક ખાસ વાતાવરણ બનાવે છે. બાળકોથી લઈને વૃદ્ધો સુધી, દરેક ઉંમરના લોકો આ ગીતો દ્વારા દેશભક્તિની લાગણી અનુભવે છે.

15 August Songs Lyrics

Independence Day 2025 આ પ્રસંગે, તમે તમારા પરિવાર અને મિત્રો સાથે કેટલાક મહાન દેશભક્તિ ગીતો સાંભળી શકો છો. અહીં કેટલાક પ્રખ્યાત દેશભક્તિ ગીતોની યાદી છે જે તમે તમારા ઉજવણીમાં શામેલ કરી શકો છો:

Independence Day Speech in Gujarati

ऐ मेरे वतन के लोगों

ऐ मेरे वतन के लोगों

ऐ मेरे वतन के लोगों

ज़रा आंख में भर लो पानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।जब घायल हुआ हिमालय

खतरे में पड़ी आज़ादी

जब तक थी सांस लड़े वो

फिर अपनी लाश बिछा दी

संगीन पे धर कर माथा

सो गये अमर बलिदानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।जब देश में थी दीवाली

वो खेल रहे थे होली

जब हम बैठे थे घरों में

वो झेल रहे थे गोली

थे धन्य जवान वो अपने

थी धन्य वो उनकी जवानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।कोई सिख, कोई जाट मराठा

कोई गुरखा, कोई मदरासी

सरहद पर मरनेवाला

हर वीर था भारतवासी

जो खून गिरा पर्वत पर

वो खून था हिन्दुस्तानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।थी खून से लथपथ काया

फिर भी बन्दूक उठाके

दस-दस को एक ने मारा

फिर गिर गये होश गँवाके

जब अन्त समय आया तो

कह गये के अब मरते हैं

खुश रहना देश के प्यारों

अब हम तो सफर करते हैं

क्या लोग थे वो दीवाने

क्या लोग थे वो अभिमानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।ऐ मेरे वतन के लोगों

ज़रा आंख में भर लो पानी

जो शहीद हुए हैं उनकी

ज़रा याद करो कुर्बानी।

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

15 August Songs Lyrics

15 August Songs Lyrics

2. सारे जहां से अच्छा

सारे जहां से अच्छा, हिंदोस्तां हमारा

हम बुलबुलें हैं इसकी, ये गुलिस्तां हमारा।ग़़ुर्बत में हों अगर हम, रहता है दिल वतन में

समझो वहाँ हमें भी दिल हो जहां हमारा।परबत वो सबसे ऊँचा, हमसाया-ए-आसमां का

वो संतरी हमारा, वो पासबां हमारा।गोदी में खेलती हैं इसकी हज़ारों नदियां

गुल्शन है जिनके दम से रश्क-ए-जिनां हमारा।ऐ आब-ए-रूद-ए-गंगा! वो दिन हैं याद तुझको?

उतरा तेरे किनारे जब कारवां हमारा।मज़हब नहीं सिखाता आपस में बैर रखना

हिंदी हैं हम, वतन है हिंदोस्ताँ हमारा।यूनान-ओ-मिस्र-ओ-रूमा, सब मिट गए जहां से

अब तक मगर है बाक़ी, नाम-ओ-निशाँ हमारा।कुछ बात है कि हस्ती, मिटती नहीं हमारी

सदियों रहा है दुश्मन दौर-ए-ज़मां हमारा।'इक़बाल'! कोई महरम अपना नहीं जहां में

मालूम क्या किसी को दर्द-ए-निहां हमारा!

3-मेरे देश की धरती

आ..आ..आ..

हो..ओ…हो..ओ..

मेरे देश की धरती…

मेरे देश की धरती… सोना उगले उगले हीरे मोती

मेरे देश की धरती, मेरे देश की धरती — दो बारदोहराव:आ..आ..आ..

हो..ओ…हो..ओ..पहला अंतरा:बैलों के गले में जब घुंघरू, जीवन का राग सुनाते हैं

ग़म कोसों दूर हो जाता है, खुशियों के कंवल मुस्काते हैं

सुनके रहट की आवाजें, यूँ लगे कहीं शहनाई बजे

आते ही मस्त बहारों के, दुल्हन की तरह हर खेत सजेमुखड़ा (दोहराव):मेरे देश की धरती

मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती

मेरे देश की धरती

मेरे देश की धरतीदूसरा अंतरा:जब चलते हैं इस धरती पे हल, ममता अंगड़ाइयां लेती है

क्यों ना पूजे इस माटी को, जो जीवन का सुख देती है

इस धरती पे जिसने जन्म लिया, उसने ही पाया प्यार तेरा

यहाँ अपना पराया कोई नहीं, है सब पे माँ उपकार तेरामुखड़ा (दोहराव):मेरा देश की धरती... सोना उगले, उगले हीरे मोती...तीसरा अंतरा:ये बाग़ है गौतम—नानक का, खिलते हैं अमन के फूल यहाँ

गांधी, सुभाष, टैगोर, तिलक—ऐसे हैं चमन के फूल यहाँ

रंग हरा हरी सिंह नलवे से, रंग लाल है लाल बहादुर से

रंग बना बसंती भगत सिंह, रंग अमन का वीर जवाहर सेफाइनल मुखड़ा (दोहराव):मेरे देश की धरती... सोना उगले, उगले हीरे मोती... मेरे देश की धरती...
15 August Songs Lyrics

4. दिल दिया है जान भी देंगे

मेरा कर्मा तू, मेरा धर्मा तू

तेरा सब कुछ मैं, मेरा सब कुछ तूहर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए

दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)तू मेरा कर्मा, तू मेरा धर्मा, तू मेरा अभिमान है

ऐ वतन महबूब मेरे तुझपे दिल कुर्बान है

हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए

दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)हिन्दू, मुस्लिम, सिख, इसाई, हमवतन हमनाम हैं

जो करे इनको जुदा, मजहब नहीं इल्जाम है

हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए

दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिएतेरी गलियों में चलाकर नफ़रतों की गोलियाँ

लूटते हैं कुछ लुटेरे दुल्हनों की डोलियाँ

लूट रहे हैं आप वो, अपने घरों को लूटकर

खेलते हैं बेखबर अपने लहू से होलियाँ

हम जिएंगे और मरेंगे, ऐ वतन तेरे लिए

दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिएहर करम अपना करेंगे, ऐ वतन तेरे लिए

दिल दिया है, जां भी देंगे, ऐ वतन तेरे लिए(दोहराएं…)

. मेरा रंग दे बसंती चोला

ओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे

ओ मेरा रंग दे बसंती चोला, ओये

रंग दे बसंती चोला, मायें रंग दे बसंती चोलादम निकले इस देश की खातिर, बस इतना अरमान है

एक बार इस राह में मरना, सौ जन्मों के समान है

देख के वीरों की क़ुरबानी, अपना दिल भी बोला

मेरा रंग दे बसंती चोलाओ मेरा रंग दे बसंती चोला, मेरा रंग दे

ओ मेरा रंग दे बसंती चोला, ओये

रंग दे बसंती चोला, मायें रंग दे बसंती चोलाजिस चोले को पहन शिवाजी खेले, अपनी जान पे

जिसे पहन झांसी की रानी, मिट गई अपनी आन पे

आज उसी को पहन के निकला, हम मस्तों का टोला

मेरा रंग दे बसंती चोला
15 August Songs Lyrics

15 August Songs Lyrics

 Inspired Award Scheme, INSPIRE (innovation in science pursuit for ispired research)

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકાર ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ દ્વારા ઇન્સ્પાય નામનો એક નવતર કાર્યક્રમ શરૂ ક૨વામાં આવ્યો છે.

👉વર્ષ 2013 થી આ યોજના નું નોમિનેશન ઓનલાઇન ક૨વા માં આવે છે.
👉આ યોજના 2017 થી 2022 સુધી અમલ માં હતી. વર્ષ 2023 માં તેમાં ફેરફાર કરવા માં આવ્યા છે.
👉શિક્ષણ સાથે રમતના સમન્વય યોજના અંતર્ગત “ઇન સ્કુલ પ્રોગ્રામ”
👉શિક્ષણ સાથે રમતના સમન્વય માટેની યોજના અંતર્ગત રાજ્યની ગ્રાન્ટેડ અને નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ’’ઇન સ્કુલ’યોજના વર્ષ 2014-15 થી કાર્યાન્વિત કરવામાં આવેલ છે.

શાળાની પસંદગીના ધોરણોઃ

૧) પ્રથમ પ્રાથમિક શાળાને પ્રાધાન્ય આપવામાં આવશે
(૨) શાળા ઓછામાં ઓછી ૩ વર્ષથી કાર્યાન્વિત હોવી જોઇએ.
(૩) મહાનગર પાલિકામાં શાળાના વિદ્યાર્થીઓની ઓછામાં ઓછી સંખ્યા ૫૦૦ અને તાલુકા સ્તરે ૨૫૦ સંખ્યા હોવી જોઇએ.
(૪) તાલુકા મુજબ એક, નગરપાલિકા કક્ષાએ બે અને મહાનગરપાલિકા કક્ષાએ ૫ શાળાની પસંદગી કરવામાં આવશે.

આ યોજના અંતર્ગત ધોરણ-૧ થી ધોરણ-૮ના ખેલાડીઓને રમત ગમત ની તાલીમ આપવા માં આવશે.

આ યોજના આઉટ સોર્સીંગ ટી.એસ.પી. એજન્સી દ્વારા સંચાલન કરવામાં આવે છે.

INSPIRE INFORMESHAN

પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને વિજ્ઞાન તરફ આકર્ષવા માટે ભારત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ ઈન્સ્પાયર નામનો એક નવતર કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો છે. અંગ્રેજી શબ્દો ‘ઇનોવેશન ઇન ઈન્સ્પાયર’. આ કાર્યક્રમનો મૂળ હેતુ દેશના યુવાનોને વિજ્ઞાનના વિદ્યાભ્યાસમાં નવી નવી શોધ અને સંશોધન કરવાનો રોમાંચ કેવો છે? તેનો પરિચય આપવાનો છે. એ દ્વારા વિદ્યાર્થીઓ નાની ઉંમરે વિજ્ઞાન વિષય તરફ આકર્ષાય અને અને દેશમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સંશોધન અને વિકાસની પ્રવૃત્તિ ઝડપી બને જેના પરિણામ સ્વરૂપ નિષ્ણાત યુવાનોનું વિશાલ માનવજૂથ રચવાની સગવડ ઊભી થાય. આ કાર્યક્રમની ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ખોળી કાઢવા માટે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નથી યોજવાની. ઉર્જાવાન બુદ્ધિશાળી વિદ્યાર્થીઓને મેળવવા માટે આપણી પ્રવર્તમાન શિક્ષણ વ્યવસ્થા જ બરાબર છે.

INSPIRE innovation in science pursuit for ispired research
MANAKmillion minds augmenting national aspiration and knowledge.

દસથી પંદર વર્ષના વયજૂથણા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન વિષય તરફ આકર્ષિત કરવાની ઈન્સ્પાયર એવોર્ડ યોજના બનાવી છે, જે અંતર્ગત દસ લાખ વિદ્યાર્થીઓને દરેકને ૫ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ રૂપે આપશે, અને આ સૌને નવી નવી શોધ તથા સંશોધન માટે પ્રેરિત કરવામાં આવશે. દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં ઉત્તમ પરિણામ લાવનાર ૫૦ હજાર વિદ્યાર્થીઓને ચૂંટી કાઢી સૌથી વધુ સ્થળે ઉનાળુ કે શિયાળુ તાલીમ શિબિરો યોજીને વિજ્ઞાન ક્ષેત્રના વિશ્વભરના નિષ્ણાતો સાથે એમનો સંપર્ક કરાવવામાં આવશે. જે તેઓને નવા સંશોધનો માટે પ્રેરણા આપશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયના નવા નવા પ્રયોગો કરવાની પ્રેરણા મળી રહે એ હેતુસર છઠ્ઠા ધોરણથી દસમા ધોરણમાં ભણતા એટલે કે ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથના બે લાખ વિદ્યાર્થીઓને ઈન્સ્પાયર એવોર્ડ માટે ચૂંટી કાઢવામાં આવશે. દરેક બાળકને ૫ હજાર રૂપિયા ઈન્સ્પાયર એવોર્ડ અપાશે. આગામી પાંચ વર્ષના ગાળામાં દરેક માધ્યમિક શાળામાંથી ઓછામાં ઓછા બે વિદ્યાર્થીઓને એવોર્ડ માટે પસંદગી થાય એવું આયોજન કરવામાં આવ્યું છે. ઈન્સ્પાયર એવોર્ડ (માનક એવોર્ડ) માટેના વિદ્યાર્થીઓની પસંદગી કરતી વખતે આ માર્ગદર્શનો ધ્યાનમાં લેવાશે-

  • વિદ્યાર્થી છઠ્ઠાથી દસમાં ધોરણમાં હોવો જોઈએ.
  • પ્રતિભાશાળી વિદ્યાથીઓની ભાળ મેળવવા માટે કોઈ જ પરીક્ષા નહીં યોજાય. માધ્યમિક શાળાના આચાર્ય કે પ્રિન્સીપાલ દ્વારા વિદ્યાર્થીઓની પસંદગી થશે.
  • દેશની લગભગ સાડા ચાર લાખ માધ્યમિક શાળાઓના દસ લાખ વિદ્યાર્થીઓને આ એવોર્ડ માટે ઓળખી લેવામાં આવશે.
  • એવોર્ડની રકમનો ઉપયોગ વિદ્યાર્થીઓના પોતાના પ્રોજેક્ટના સાધનો ખરીદવા માટે તેમજ પ્રોજેક્ટને પ્રદર્શન સ્થળ સુધી લઈ જવા માટે કરી શકાશે.
  • જિલ્લા અને રાજ્ય સ્તરે ઈન્સ્પાયર એવોર્ડના વિદ્યાર્થીઓને પ્રોજેક્ટને રજૂ કરી શકે એ હેતુસર જિલ્લાઓ તેમજ રાજ્યો માટે બજેટની જોગવાઈ કરાશે.
  • ઈન્સ્પાયર એવોર્ડના નાણાં વિદ્યાથીઓને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા સીધા ચૂકવાય એવ વ્યવસ્થા કરી છે.
  • બધા રાજ્યોને પોતાના વિસ્તારની સરકારી, ગ્રાન્ટ મેળવતી અને ખાનગી ધોરણે ચાલતી તમામ માધ્યમિક શાળાઓની યાદી આપવાની સૂચના અપાઈ છે.
  • છટ્ઠા અને આઠમા ધોરણ એમ ત્રણ વિદ્યાર્થીઓની પસંદગી શાળાના આચાર્ય કરશે અને એ ત્રણમાંથી પસંદગી પામેલ એક વિદ્યાર્થીનું નામ અલગથી દર્શાવશે. એ જ રીતે બીજા વિભાગના નવમાં અને દસમાં ધોરણના એકએક એમ બે વિદ્યાર્થીઓની પસંદગી આચાર્ય દ્વારા કરાશે. અને એમાંથી પસંદગીના એક વિદ્યાર્થીનું નામ અલગથી જણાવશે. આ તમામ નામોની સૂચી રાજ્યના તમામ માધ્યમિક શાળાઓના વિદ્યાથીઓની સંપૂર્ણ સૂચી અપાશે.
  • ઈન્સ્પાય એવોર્ડ માટે આચાર્ય કે પ્રિન્સીપાલદ્વારા જયારે વિદ્યાર્થીઓની પસંદગી કરાય ત્યારે કઈ બાબતો ધ્યાનમાં લેવી એ અંગે શિક્ષણ વિભાગ માર્ગદર્શન આપશે. પરીક્ષાઓમાં વિદ્યાર્થીએ મેળવેલ પરિણામ અને વિજ્ઞાન મેળાઓમાં રજૂ થતા પ્રોજેક્ટો તૈયાર કરવામાં વિદ્યાર્થીએ કેટલો રસ લીધો છે, એ બાબત પણ ધ્યાનમાં લેવાશે.
  • કેવા માનકોને આધારે વિદ્યાર્થીઓની એવોર્ડ માટેની પસંદગી કરાઈ છે, એ વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગને જણાવાશે.
  • જિલ્લા અને રાજ્ય સ્તરે પ્રદર્શનો યોજવા માટે જરૂરી નણાકીય સહાય પૂરી પડશે અને પ્રોજેક્ટ ચૂંટી કાઢવા માટે સમીક્ષકો કે નિર્ણાયકની જરૂર હશે તો વિજ્ઞાનીઓ, સંશોધકો કે વિજ્ઞાનના પ્રધ્યાપકોની સેવાઓ પૂરી પાડવામાં આવશે.
  • વિજ્ઞાનપ્રવાહના અગિયારમાં ધોરણના વિદ્યાર્થી પોતાની કારકિર્દી વિજ્ઞાન અને ટેક્નોલોજીના સંશોધનો માટે જ બનાવવા ઈચ્છતો હોય તો એવા યોગ્યતાપ્રાપ્ત વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ખ્યાતી ધરાવતા વિજ્ઞાનીઓ અથવા નોબલ ઇનામ વિજેતા વિજ્ઞાનીઓ સાથે સંપર્ક કરી અપાશે. અને ‘ઈન્સ્પાયર ઇન્ટર્નશીપ’ આપવામાં આવશે.

IMPORTANT LINKS PARIPATR

FAQ ? -INSPIRE

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

 First Semester Exam Timetable 2025 For Primary Schools

First Semester Exam Timetable 2025 For Primary Schools

Exam Paripatra  પ્રથમ સત્રાંત કસોટી 2025 કાર્યક્રમ | First Semester Exam Timetable 2025 For Primary Schools

ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષા કાર્યક્રમ – ઓગસ્ટ/સપ્ટેમ્બર 2025

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર દ્વારા 13/08/2025ના રોજ બહાર પાડવામાં આવેલ પરિપત્ર અનુસાર, ધોરણ 3 થી 8 માટેની સત્રાંત પરીક્ષાનો કાર્યક્રમ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. તમામ શાળાઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નીચે મુજબની તારીખો અને સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે.

📅 પરીક્ષા કાર્યક્રમ

📌 પરિપત્ર મુજબની સૂચનાઓ

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

  • શાળાએ GCERT દ્વારા મોકલાયેલા પ્રશ્નપત્રના ફોર્મેટમાં જ પરીક્ષા લેવાશે.
  • પ્રશ્નપત્રોની ગોપનીયતા જાળવવી અને નિર્ધારિત તારીખે જ વિતરણ કરવું.
  • હાજરીનો રેકોર્ડ Online Attendance Portal પર અપલોડ કરવો ફરજિયાત છે.
  • પરિણામ GCERT દ્વારા આપેલ ફોર્મેટમાં જ તૈયાર કરી નિર્ધારિત સમયમર્યાદામાં મોકલવા.
  • પ્રશ્નપત્ર, ઉત્તરપત્રકો તથા જરૂરી સામગ્રી સુરક્ષિત રાખવાની રહેશે.
  • નકલ રોકવા માટે શાળાએ પૂરતી વ્યવસ્થા કરવી જરૂરી છે.
  • પરીક્ષા દરમિયાન શિસ્ત જાળવવી.
  • શાળા મુખ્યશિક્ષક પરીક્ષા આયોજનની સંપૂર્ણ જવાબદારી સ્વીકારશે.
  • બધી શાળાઓએ કાર્યક્રમનું કડક પાલન કરવું ફરજિયાત છે.
  • પરીક્ષા પછી ઉત્તરપત્રકોની તપાસ કરી પરિણામ તૈયાર કરવું.
  • જિલ્લા શિક્ષણાધિકારીને જરૂરી માહિતી સમયસર પહોંચાડવી.
  • પરીક્ષા સંબંધિત તમામ દસ્તાવેજો શાળાએ સાચવી રાખવા.

🏫 શાળાઓ માટે વિશેષ માર્ગદર્શિકા

વિદ્યાર્થીઓને પૂરતો અભ્યાસ સમય આપવા શાળા દ્વારા અગાઉથી આયોજન કરવું.

GCERT દ્વારા આપેલ બ્લૂપ્રિન્ટ અનુસાર પ્રશ્નપત્ર તૈયાર કરવો.

પ્રશ્નપત્રોની નકલ કે લીક થવા ન દેવી.

પરીક્ષા સંબંધિત તમામ કાર્યવાહી પારદર્શક રીતે કરવી.

પ્રથમ સત્રાંત કસોટી 2025 કાર્યક્રમ | First Semester Exam Timetable 2025 For Primary Schools

પ્રથમ સત્રાંત કસોટી 2025 કાર્યક્રમ

6 to 8 exam time table

DAYDATEવારSTDSUBJECTTIMEMARKS
16.10.2025સોમવાર6 TO 8સામાજિક વિજ્ઞાન11 .OO TO 14.0080
27.10.2025મંગળવાર6 TO 8ગુજરાતી14.00 to 17.0080
38.10.2025બુધવાર6 TO 8ગણિત14.00 to 17.0080
49.10.2025ગુરુવાર6 TO 8હિન્દી14.00 to 17.0080
510.10.2025શુક્રવાર6 TO 8વિજ્ઞાન14.00 to 17.0080
611.10.2025શનિવાર6 TO 8સંસ્કૃત8.00 to 11.oo80
713.10.2025સોમવાર6 TO 8અંગ્રેજી14.00 to 17.0080
8exam

3 to 5 exam time table

dayDATEવારSTDSUBJECTTIMEMARKS
27.10.2025મંગળવાર3 to 5ગુજરાતી11.00 to 13.0040
38.10.2025બુધવાર3 to 5ગણિત11.00 to 13.0040
49.10.2025ગુરુવાર3 to 5હિન્દી11.00 to 13.0040
510.10.2025શુક્રવાર3 to 5paryavaran11.00 to 13.0040
613.10.2025સોમવાર3 to 5અંગ્રેજી11.00 to 13.0040

અગત્યની લિંક્સ

કસોટી નો પરિપત્ર ડાઉનલોડઅહીંયાથી કરો

📞 સંપર્ક

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (GCERT), ગાંધીનગર

ફોન: (079) 23256808-39

ઈમેલ: director-gcert@gujarat.gov.in

વેબસાઇટ: www.gcert.gujarat.gov.in

આ કાર્યક્રમ અને સૂચનાઓ GCERT ના 13/08/2025 ના પરિપત્ર અનુસાર જાહેર કરવામાં આવી છે.

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

Quarterly test  Notifications Gujrat

આજે ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગે ત્રિમાસિક કસોટી અને પ્રથમ સત્ર પરીક્ષા નો કાર્યક્રમ જાહેર કર્યો.

ત્રિમાસિક કસોટી મહત્વના મુદ્દાઓની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે. ત્રિમાસિક કસોટી નો સમય, ક્યારે આપવામાં આવશે? કઈ વેબસાઈટ પર મૂકવામાં આવશે? તમામ બાબતોની સમય આ આર્ટીકલ ની અંદર છે

મહત્વના મુદ્દા

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

1) સદર ત્રિમાસિક કસોટી ધોરણ ૩ થી ૮માં દરેક સત્રમાં ૧૫ દિવસના સમયગાળામાં દરેક વિષયની ૪૦-૪૦ ગુણની એક-એક કસોટી લેવાની રહેશે.

2) ચાલુ વર્ષ ૨૦૨૫-૨૬માં તારીખ ૧૮ ઓગસ્ટથી ૩૦ ઓગસ્ટ, ૨૦૨૫ દરમિયાન દરેક વિષયની એક કસોટી યોજવાની રહેશે. આ અંગેનું સમયપત્રક શાળા પોતાની અનુકૂળતાએ નક્કી કરી શક્શે.

3) સદર કસોટી માટે જીસીઈઆરટી દ્વારા તૈયાર કરવામાં આવેલ માસવાર ફાળવણીના આધારે ૧૫ ઓગસ્ટ સુધીનો અભ્યાસક્રમ ધ્યાને લેવાનો રહેશે. જે જીસીઈઆરટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

4) શિક્ષકે સદર ૪૦ ગુણની કસોટી પોતાની શાળાના વિદ્યાર્થીઓની કક્ષાનુસાર જાતે તૈયાર કરવાની રહેશે.

5) કસોટી લર્નીંગ આઉટકમના આધારે તૈયાર કરવાની રહેશે તેમજ તેમાં હેતુલક્ષી, અતિટૂંકજવાબી, ટૂંકજવાબી તેમજ નિબંધપ્રકાર એમ વિવિધ પ્રકારના પ્રશ્નોનો સમાવેશ કરવાનો રહેશે.

ત્રી માસિક નમૂના નું સમય પત્રક

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

6) સદર કસોટી તૈયાર કરવા માટે શિક્ષકોને માર્ગદર્શન મળે એ હેતુસર જીસીઈઆરટી દ્વારા પ્રશ્નબેંક તૈયાર કરીને આપવામાં આવશે.

7) ધોરણ અને વિષયવાર પ્રશ્નબેંક રાબેતા મુજબ શાળાઓને સમગ્ર શિક્ષા કચેરી મારફત Online Attendance Portal ५२ ते४ ६२४ शाना ६-मेल डी પર તા.૧૮/૦૮/૨૦૨૫ના રોજ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

8) શિક્ષક સદર પ્રશ્નબેંકમાંથી પ્રશ્નો પસંદ કરી શકશે તેમજ તેમાં આપેલ પ્રશ્નો જેવા પ્રશ્નો જાતે તૈયાર કરીને પણ કસોટી તૈયાર કરીને વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરી શકશે. આ ઉપરાંત જીસીઈઆરટીની વેબસાઈટ પર અગાઉના વર્ષની સામયિક મૂલ્યાંકન કસોટી તેમજ પ્રશ્નબેંક ઉપલબ્ધ છે. કસોટી તૈયાર કરવા માટે શિક્ષક તેનો પણ ઉપયોગ કરી શક્શે.

9) સદર કસોટી અંતર્ગત શિક્ષકે તૈયાર કરેલા કસોટીપત્રો શાળા ફાઈલે રાખવાના રહેશે.

10) આ કસોટી સમગ્રશિક્ષા દ્વારા આપવામાં આવેલ નોટબુકમાં લેવાની રહેશે. કસોટી ચેક થઈ ગયા બાદ, વાલીને બતાવવા માટે મોકલવાની રહેશે.

કસોટી નો પરિપત્ર

કસોટી નો પરિપત્ર ડાઉનલોડઅહીંયાથી કરો

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ

રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

11) સદર ત્રિમાસિક કસોટી રચનાત્મક મૂલ્યાંકનનો ભાગ બની રહેશે. આ કસોટીના ગુણ રચનાત્મક મૂલ્યાંકન (પત્રક-A) ના ભાગરૂપે સત્રાંત/વાર્ષિક પરિણામપત્રકમાં ગણવાના રહેશે.

12) દિવ્યાંગ વિદ્યાર્થીઓ તેમજ અન્ય માધ્યમ માટે ઉપરોક્ત પ્રશ્નબેંકનો સંદર્ભ તરીકે ઉપયોગ કરી શાળાકક્ષાએ ત્રિમાસિક કસોટી તૈયાર કરવાની રહેશે.

✡️ કસોટી નો સમય:

18 ઓગસ્ટથી 30 ઓગસ્ટ 

✡️ કસોટીનો અભ્યાસક્રમ

15 ઓગસ્ટ સુધી જીસીઈઆરટી નું માસવાર આયોજન મુજબ

કસોટી ગુણભાર 

ધોરણ ત્રણ થી આઠ માટે 40 ગુણ તમામ વિષય માટે

 ત્રિમાસિક કસોટી શિક્ષકે પોતાની અનુકૂળતા મુજબ તૈયાર કરવાની રહેશે તેમજ પ્રશ્નબેંક જીસીઇઆરટી દ્વારા ઓનલાઇન એટેન્ડન્સ પોર્ટલ તેમજ ઈ મેઇલ ઉપર 18 તારીખે મળશે.

ડાઉનલોડ કરો ધોરણ 3 થી 8 ની તમામ વિષયની નમૂનાની 40 ગુણ ની કસોટીઓ

ધોરણ 3 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 4 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 5 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 6 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 7 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 8 તમામ વિષયની 40 ગુણની કસોટીઓ

ધોરણ 3નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 4નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 5નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 6નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 7નમૂના ના પેપર DOWNLOD
ધોરણ 8નમૂના ના પેપર DOWNLOD
ધોરણ નમૂના ના પેપર DOWNLOD

વેબસાઈટ

Online Attendance Portal 

Ssa Online Attendance Portal  પ્રશ્નબેંક માટે અહીંયા થી જુવો પ્રશ્ન બેંક downlod કરો

કસોટીની મૂલ્યાંકન શીટ

👀રાજ્ય કક્ષાની 360 ડિગ્રી મૂલ્યાંકન માટેની ભલામણ અન્વયે 18 થી 30 ઓગસ્ટ સુધી યોજાનાર કસોટીની મૂલ્યાંકન શીટ

ALSO READ :: 15 August Invitation Card for School Parents – Download & Customize for Independence Day 2025