Weekly Government Bharti 2025 : આ સપ્તાહમાં GSSSBથી લઈને BOB સુધી ભરતી માટે અરજી પ્રક્રિયા થશે બંધ

Weekly Government Bharti 2025 : આ સપ્તાહમાં GSSSBથી લઈને BOB સુધી ભરતી માટે અરજી પ્રક્રિયા થશે બંધ

Government bharti online apply last date : આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીથી લઈને બેંક ઓફ બરોડા સુધી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે.

Saptahik Sarkari Bharti 2025 Form List: ઓક્ટોબર મહિનો પુરો થવા જઈ રહ્યો છે સાથે મહિનાનું છેલ્લું અઠવાડિયું છે. નોકરી શોધી રહેલા ઉમેદવારો માટે આ સપ્તાહ ખુબ જ મહત્વનું રહેશે. કારણ કે આ સપ્તાહમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતીથી લઈને બેંક ઓફ બરોડા સુધી નોકરીઓ માટે અરજી પ્રક્રિયા બંધ થવા જઈ રહી છે. જો તમારે પણ અરજી કરવાની બાકી હોય તો આ સપ્તાહ દરમિયાન અરજી કરી લેજો.

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ભરતી (GSSSB Bharti 2025)

UCO બેંક એપ્રેન્ટિસ ભરતી 2025

બેંક ઓફ બરોડા ભરતી 2025

કોર્ટ મેનેજર ખાલી જગ્યા 2025

હાઇકોર્ટમાં કોર્ટ મેનેજરની પોસ્ટ સૌથી ઇચ્છનીય પોસ્ટ્સમાંની એક છે. છત્તીસગઢ હાઇકોર્ટે કોર્ટ મેનેજરની પોસ્ટ માટે અરજીઓ મંગાવી છે, જેની અંતિમ તારીખ 28 ઓક્ટોબર રાત્રે 11:59 વાગ્યે બંધ થશે. આ તક ગુમાવતા પહેલા, સત્તાવાર વેબસાઇટ, psc.cg.gov.in પર તરત જ અરજી ફોર્મ ભરો.

Ministry jobs

જો તમે પહેલાથી જ તમારી CA અથવા CS પરીક્ષાઓ પાસ કરી લીધી છે અથવા હજુ પણ તેમની તૈયારી કરી રહ્યા છો, તો મંત્રાલયમાં તમારા માટે ભરતીની તક છે. કોર્પોરેટ બાબતોનું મંત્રાલય યંગ પ્રોફેશનલ્સ/આસિસ્ટન્ટ યંગ પ્રોફેશનલ્સ માટે ભરતી કરી રહ્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરીઝ ઓફ ઇન્ડિયા (ICSI) અરજીઓ સ્વીકારી રહી છે. લાયક ઉમેદવારો 30 ઓક્ટોબરની અંતિમ તારીખ સુધી સત્તાવાર વેબસાઇટ www.icsi.edu દ્વારા અરજી કરી શકે છે.

PPB ખાલી જગ્યા 2025

ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) 300 થી વધુ GDS (GD) એક્ઝિક્યુટિવ પદો માટે ભરતી કરી રહી છે. 20 થી 35 વર્ષની વયના સ્નાતક ઉમેદવારો અરજી કરી શકે છે. IPPB ખાલી જગ્યા ફોર્મ ભરવાની લિંક 29 ઓક્ટોબર સુધી સત્તાવાર વેબસાઇટ www.ippbonline.com પર ખુલ્લી રહેશે.

8th Pay Commission: These rules related to DA will change! Dearness Allowance will be reset from ‘Zero’, know when and how much the merger will be

TET Exam Preparation

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

8th Pay Commission: These rules related to DA will change! Dearness Allowance will be reset from ‘Zero’, know when and how much the merger will be

8th Pay Commission: Millions of central employees of the country are beating fast. Many questions are bouncing in the mind. What will come out for them in the recommendations of the 8th Pay Commission. How much increase will be seen in their salary and how long will the recommendations come and how will the government calculate Dearness Allowance this time. According to sources, the government may change a 10-year-old rule to set the DA meter at ‘zero’.

8મા પગાર પંચ: દેશભરના લાખો કેન્દ્ર સરકારના કર્મચારીઓનું દિલ તૂટી ગયું છે. તેમના મનમાં અનેક પ્રશ્નો છે. 8મા પગાર પંચની ભલામણો તેમના માટે શું અર્થ રાખે છે? તેમના પગારમાં કેટલો મોટો વધારો થશે, અંતિમ ભલામણો ક્યારે અંતિમ સ્વરૂપ આપવામાં આવશે અને સરકાર આ વખતે મોંઘવારી ભથ્થાની ગણતરી કેવી રીતે કરશે? સૂત્રો સૂચવે છે કે સરકાર 10 વર્ષ જૂના નિયમમાં ફેરફાર કરી શકે છે અને DA મીટર શૂન્ય પર સેટ કરી શકે છે.

What is the government’s ‘masterplan’?

TET Exam Preparation

Dearness Allowance (DA) is calculated based on data from the Consumer Price Index for Industrial Workers (AICPI-IW). This index has a base year against which inflation is compared.

Existing rules

Currently, the base year for calculating DA is 2016. This was set when the 7th Pay Commission was implemented.

Proposed changes

Now that the 8th Pay Commission is to be implemented from January 1, 2026, the government can also change the base year for calculating DA to 2026.

Understand in simple language

Changing the base year is like resetting the score of a game. When the base year is new, the calculation of dearness allowance also starts afresh, i.e., from zero.

Why is the base year being changed?

Over the past decade, people’s spending patterns, their needs, and the nature of inflation have completely changed. The things we spend on today are very different from those in 2016. Therefore, updating the base year is essential to accurately assess inflation and provide real benefits to employees.

What will change in DA calculation?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Let us understand from a table what will be the difference between the existing system and the new possible system.

Parameters 7th Pay Commission (existing system) 8th Pay Commission (probable system) Base year of DA 2016 2026 (probable) What happened to old DA? 125% merged 60-61% (by January 2026) will be merged DA started from 0% Calculation will be based on 0% 2016 prices 2026 prices Impact Basic salary increased New basic salary will increase further

How will this work?

Step One – Merger

  • By January 1, 2026, your dearness allowance will have reached approximately 60-61%. Once the 8th Pay Commission is implemented, this entire DA will be added to your current basic salary. This will create your ‘new basic salary,’ which will be significantly higher than before.

Step 2 – Reset

  • Once the old DA is added to your basic salary, the DA counter will reset to 0%. Any subsequent dearness allowance increases will be calculated based on this new, increased basic salary.

Understand with an example

  • The same thing happened with the 7th Pay Commission. When it was implemented in 2016, the dearness allowance of 125% was merged into the basic pay, and the DA was reduced to zero.

What will be the impact on salary?

  • This change is beneficial for you. Why? Because when your future DA (e.g., 2%, 3%, or 4%) is calculated on your new, higher basic salary, the amount you receive will be higher. This will allow your total salary to grow even faster over time.

When will the 8th Pay Commission be implemented?

Panel Formation: The government may soon constitute the 8th Pay Commission panel. Report: The panel will take 18 months to submit its recommendations. Implementation: Regardless of when the recommendations are made, they are expected to be implemented from January 1, 2026. This means you will also receive the benefit of arrears.

Disclaimer
(Disclaimer: This article is based on reports and expert opinions. The final decision will be taken by the government only after the official report of the 8th Pay Commission is released.)

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Sardar Vallabhbhai Patel family,National Unity Day

Sardar Vallabhbhai Patel family tree 18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવાર સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

18 વર્ષની ઉંમરે લગ્ન, નડિયાદમાં જન્મ અને મુંબઈમાં નિધન, આવો છે સરદાર વલ્લભભાઈ પટેલનો પરિવારસરદાર. વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેઓ એક મજબૂત, અડગ અને નિર્ધારિત વ્યક્તિત્વ ધરાવતા હતા. સરદાર વલ્લભભાઈના પરિવાર વિશે જાણો.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

mPokket App — Instant Loan for Students & Young Professionals

સરદાર વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલનો જન્મ તેમના મામાના ઘરે નડીયાડમાં થયો હતો. તેમની સાચી જન્મ તારીખ ક્યારેય નોંધાઇ ન હતી પણ તેમણે તેમની મેટ્રીકની પરીક્ષાના પેપર વખતે 31 ઓક્ટોબરને પોતાની જન્મ તારીખ તરીકે લખાવી હતી.

સરદાર વલ્લભભાઈ પટેલના પરિવારમાં કોણ કોણ છે.

તેઓ પિતા ઝવેરભાઈ અને માતા લાડબાના ચોથા પુત્ર હતાં. તેઓ ખેડા જિલ્લાના કરમસદ ગામમાં રહેતા કે જ્યાં તેમના પિતા ઝવેરભાઈની ખેતીવાડી હતી. સોમાભાઈ, નરસિંહભાઈ તથા વિઠ્ઠલભાઈ તેમના મોટા ભાઈઓ હતા. તેમને એક નાના ભાઈ કાશીભાઈ તેમજ એક નાના બહેન દહીબા હતા.

નાનપણમાં સરદાર વલ્લભભાઈ તેમના પિતાને ખેતરમાં મદદ કરતા તેમજ બે મહીને એકવાર ઉપવાસ કરતા કે જેમાં તેઓ અન્ન-જળ ગ્રહણ ન કરતા. 18 વર્ષની ઉંમરે તેમના લગ્ન બાજુના ગામમાંજ રહેતા ઝવેરબા સાથે થયા હતા.

સરદાર વલ્લભભાઈ મેટ્રીકની પરીક્ષામાં 22 વર્ષની મોટી ઉંમરે ઉત્તીર્ણ થયા ત્યારે તેમના વડીલો તેમને એક મહત્વકાંક્ષી વ્યક્તિ તરીકે નહોતા ઓળખતા પણ એમ માનતા કે તેઓ કોઈ સાધારણ નોકરી કે ધંધો કરશે. પણ વલ્લભભાઈની પોતાની અલગ યોજના હતી

ઝવેરબાને તેમના પિયરથી લઈ આવીને તેમણે ગોધરામાં પોતાના ગૃહસ્થ જીવનની શરુઆત કરી હતી. તેમના સરદાર વલ્લભ ભાઈ પટેલ અને ઝવેરબાને બે સંતાનો 1904માં મણીબેન તથા 1906માં ડાહ્યાભાઈ હતા.

36 વર્ષની ઉંમરે તેઓ ઈંગ્લેન્ડ ગયા તેમજ લંડનની મિડલ ટેમ્પલ ઈન્ન ખાતે ભરતી થયા. મહાવિદ્યાલયમાં ભણવાનો જરાય અનુભવ ન હોવા છતાં તેમણે 36 મહીનાનો અભ્યાસક્રમ 30 મહીનામાં પતાવી ક્લાસમાં પહેલા સ્થાને આવ્યા હતા. ભારત પરત આવી અમદાવાદમાં સ્થાયી થયા હતા.

સરદાર પટેલનું નિધન 15 ડિસેમ્બર 1950ના રોજ મુંબઈમાં થયું હતું.

1991માં સરદાર પટેલને મરણોત્તર ‘ભારત રત્ન’ એનાયત કરવામાં આવ્યો હતો.

TET Exam Preparation

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

નેશનલ એજ્યુકેશન પોલીસી 2020!! નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020!! NEP 2020

નેશનલ એજ્યુકેશન પોલીસી ll નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 અંતર્ગત અહીં કેટલીક બાબતો આપવામાં આવેલી છે. જે બાબતો આપને ઉપયોગી નિવડશે. શિક્ષણની કોઈપણ પરીક્ષા એકઝામ માં આ બાબતો  અગત્યની છે.

TET Exam Preparation

નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020 

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવવાની શરૂઆત એમએચઆરડી MHRD દ્વારા 2016 થી થઈ. જેમાં સમગ્ર ભારતમાંથી ઓનલાઇન સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આપણા બાળકોના શિક્ષણ ઘડતર માટે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 એ ખૂબ જ ઉપયોગી છે.

👉શરૂઆત:: 27 મે 2016

👉T. S. R સુબ્રમણ્યમ સમિતિ 

👉 સુબ્રમણ્યમ જીના અવસાન બાદ 2018 થી કૃષ્ણ સ્વામી કસ્તુરી રંજનને અધ્યક્ષ બનાવવામાં આવેલ છે.

✅ ખૂબ જ અગત્યની બાબત એ છે કે 22 ભાષાઓમાં ડ્રાફ્ટિંગ જેની મુસદ્દો કહેવાય. એ તૈયાર થયો છે.

➡️ આપણે અહીં પ્રશ્નો દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને જોઈશું 

NEP અનુસાર હોમવર્ક કેટલું આપવું જોઈએ તેના ચાર પોઇન્ટ છે તે સમજવા લાયક છે. અહીંયા નીચે કોઠામાં આ બાબત સમજાવવામાં આવી છે.

NEP અનુસાર હોમ વર્ક 

શૈક્ષણિક માળખું  5±3±4±4 સમજો અને યાદ રાખો

આંગણવાડી બાલવાટિકા  પૂર્વ પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 અને 23થી 6
7 થી 8વર્ષ 
 પૂર્વ પ્રાથમિક શિક્ષણ( ફાઉન્ડેશન સ્ટેજ ~5 વર્ષ ( Foundation stage5 year ) બાળકના મગજના વિકાસનો તબક્કો 85% માનસિક વિકાસ રમત ગમત દ્વારા શિક્ષણ  માતૃભાષા દ્વારા શિક્ષણ
 ધોરણ 3 થી 58 થી 11વર્ષ  પ્રારંભિક શિક્ષણ3 વર્ષ (preparatory stage ) માતૃભાષા દ્વારા શિક્ષણ નિમ્ન પ્રાથમિક શાળા શિક્ષણ 
ધોરણ 6 થી 811 થી 14 વર્ષ  ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ ત્રણ વર્ષ મીડલ સ્ટેજ   વ્યવસાયિક શિક્ષણનો પ્રારંભ  કોડિંગ ડીકોડિંગ પ્રારંભ  શાળામાં વર્ષે દસ દિવસ બેગલેસ ડે 
 ધોરણ 9 થી 12 આજીવિકાની અને ઉચ્ચ શિક્ષણની પૂર્વ તૈયારી કરવી  બાળકોને વિષયો જાતે પસંદ કરવાની છૂટ 14 થી 18 ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સેકન્ડરી સ્ટેજ ચાર વર્ષ  મૂલ્યાંકન માટે પરખ  વર્ષમાં બે વાર બોર્ડ પરીક્ષા પસંદગીના વિષયોનો અભ્યાસ 
☝️ ધોરણ☝️ વર્ષ☝️ નામ☝️ વિશેષતા 

 મુખ્ય પાંચ બાબતો એના આધાર સ્તંભ છે નેશનલ એજ્યુકેશન પોલીસી 2020 પાંચ આધાર સ્તંભ ઉપર છે.

  • ✅ ઍક્સેસ access
  • ✅ ઇ્ક્વિટી equity
  • ✅ quality
  • ✅ afforbidity
  • ✅ accountability 

➡️ અગત્યનું = 

નેશનલ એજ્યુકેશન પોલીસીના અગત્યના પ્રશ્નો અને તેના જવાબો 

પૂર્વ પ્રાથમિકથી લઈ માધ્યમિક સુધી સો ટકા નામાંકન કરવાનું તે કયા વર્ષ સુધીમાં પૂર્ણ કરવાનો છે?2030
 પ્રાથમિક શાળાઓના બાળકો સાર્વત્રિક મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે બાબત શિક્ષણ પ્રણાલીની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે. આ પ્રાથમિકતા કયા વર્ષ સુધીમાં પ્રાપ્ત કરવાની છે?2025
 રાષ્ટ્રીય શિક્ષણનીતિના કેન્દ્રવર્તી ભાગનો કયા પ્રકારના શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે? મૂલ્ય શિક્ષણ
 નવી શિક્ષણનીતિ લાગુ થયા બાદ ભણતર પર કુલ જીડીપીના છ ટકા ખર્ચ કરવામાં આવશે. અત્યાર સુધી કેટલો ખર્ચ થયો છે? અત્યાર સુધી માત્ર ત્રણ ટકા જ ખર્ચ થયો છે.
 કયા વર્ષ સુધીમાં પ્રત્યેક જિલ્લામાં અથવા નજીકમાં ઓછામાં ઓછી એક મોટી બહુ વિદ્યા શાખાકીય ઉચ્ચ શિક્ષણ સંસ્થા હોવી જોઈએ? વર્ષ 2030 સુધીમાં 
 વર્ષ 2025 સુધીમાં ત્રીજા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓ મૂળભૂત સાક્ષરતા અને સંખ્યાજ્ઞાન પ્રાપ્ત કરે તે માટેની અમલીકરણ યોજના કોણ તૈયાર કરશે?દરેક રાજ્યો તૈયાર કરશે
 નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત કયો કોષ નાબૂદ થશે?M. Phil કોર્સ નાબૂદ થશે 
Nep ma A B C શું છે? AKdemic Bank of credit 
 નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં શિક્ષણમાં યોગ્ય સંચાલન મારખું ઊભું કરવા રાષ્ટ્રીય કક્ષાએ કઈ સંસ્થા નું નિર્માણ કરવાનું વિચારાયું છે? ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસ 
 ભારતમાં રાષ્ટ્ર કક્ષાની ઓપન યુનિવર્સિટી કઈ છે?ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

ભારતના તમામ બાળકોને ગુણવત્તા સભર શિક્ષણ આપવા માટે અને પાયાના શિક્ષણ વધુ મજબૂત બને તે માટે શિક્ષણ મંત્રાલય દ્વારા નીપુણ ભારત મિશન અંતર્ગત કાર્યક્રમો ચાલુ કરેલ છે. આની સમજ મેળવવી ખૂબ જ અગત્યની હોય અહીંયા વિદ્યા પ્રવેશ ની તમામ માહિતી આપવામાં આવેલી છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

➡ એફ એલ એન FLN એટલે શું?

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

વિદ્યા પ્રવેશ શું છે? વિદ્યા પ્રવેશની જાણકારી

✅ વિદ્યા પ્રવેશ અંતર્ગત શિક્ષક માટે પ્રવૃત્તિ માર્ગદર્શિકા અને વિદ્યાર્થીઓ માટેનું પ્રવૃત્તિ પોથી નું નિર્માણ કરવામાં આવેલું છે
✅ વિદ્યાર્થીઓ માટે આનંદદાયી પ્રવૃત્તિમય અને અધ્યયન નિષ્પત્તિ સાથે સુસંગતતા ધરાવતા 10 સપ્તાહની પ્રવૃત્તિ યુક્ત અભ્યાસક્રમ નું આયોજન કરવામાં આવેલું છે.
➡ આ અંતર્ગત શિક્ષક ,સીઆરસી, બીઆરસી ,બીઆરપી ની પ્રશિક્ષણ આપવામાં આવેલું છે તેની તાલીમ આપવામાં આવેલી છે.
➡ વિદ્યા પ્રવેશ એ મોડ્યુલ પણ છે

અગત્ય ની માહિતી ➖ ધોરણ 1 ના બાળકોને પ્રવેશ જ્યારે મેળવે ત્યારે તેમની શાળામાં નવું ન લાગે તે માટે પ્રવૃત્તિલક્ષી જે મોડ્યુલ તૈયાર કરવામાં આવ્યું તેનું નામ વિદ્યા પ્રવેશ મોડ્યુલ છે.

✅ આ મોડ્યુલ ની અંદર સપ્તાહ વાઈજ પ્રવૃત્તિઓનું આલેખન કરવામાં આવ્યું છે.

➡ વર્ષ 2022➖ 23 માં અજમાયસી તરીકે લેવામાં આવ્યું હતું.

✅ 10 સપ્તાહ સુધીની પ્રવૃત્તિઓનું મુકવામાં આવી હતી.

TET Exam Preparation

✅ આ વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લિંક નીચે મુકું છું તે જોઈ લેશો.

🔗 વિદ્યા પ્રવેશ મોડ્યુલ ની લીંક

https://samagrashiksha.ssagujarat.org/ContentPageImages/%E0%AA%B6%E0%AA%BF%E0%AA%95%E0%AB%8D%E0%AA%B7%E0%AA%95%20%E0%AA%86%E0%AA%B5%E0%AB%83%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%BF(%E0%AA%B5%E0%AA%BF%E0%AA%A6%E0%AB%8D%E0%AA%AF%E0%AA%BE%E0%AA%AA%E0%AA%B5%E0%AB%87%E0%AA%B6).pdf

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

TET Exam Preparation

TET Exam Preparation

શિક્ષક એ સમાજના નિર્માણનો આધારસ્તંભ છે. બાળકનો પ્રથમ માર્ગદર્શક શિક્ષક જ હોય છે, જે માત્ર પુસ્તકનો જ જ્ઞાન આપે છે એવું નથી, પરંતુ તે બાળકમાં સંસ્કાર, વિચારસરણી, વ્યક્તિત્વ વિકાસ અને જીવન મૂલ્યોનો બીજ વાવે છે. આવા મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર કર્મચારી બનવા માટે શિક્ષક પાત્રતા પરીક્ષા (TET) લેવામાં આવે છે.

✅ આ પણ વાંચો:➖અગત્યના ટૂંકાક્ષરી નામ : pdf downlod

TET પરીક્ષાનો હેતુ યોગ્ય અને ગુણવત્તાવાળા શિક્ષકોની પસંદગી કરવાનું છે. આ પરીક્ષામાં બાળકના વિકાસ, વિષયજ્ઞાન, ભાષાજ્ઞાન અને શિક્ષણશાસ્ત્ર સંબંધિત પ્રશ્નો પુછવામાં આવે છે. તેથી પરીક્ષા માટે વ્યવસ્થિત અભ્યાસ, નિયમિત પુનરાવર્તન, અને સતત પ્રેક્ટિસ ખૂબ જરૂરી છે.

TET પરીક્ષા માત્ર નોકરી મેળવવાનો માર્ગ નથી, પરંતુ બાળકોના ભવિષ્યનું ઘડતર કરવાની જવાબદારી સ્વીકારવાનો સંકલ્પ છે. એટલે આ પરીક્ષાની તૈયારી આત્મવિશ્વાસ, ધીરજ અને સકારાત્મક વિચારોથી કરવી જોઈએ.

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

➡ tet એ પરીક્ષાની તૈયારી માટે અહીંયા કેટલાક વિષય આપવામાં આવેલા છે. ગુજરાત સરકારના માહિતી વિભાગ દ્વારા આપવામાં આવેલા આ વિષયો માંથી તૈયારી કરશો તો પરીક્ષામાં જરૂરથી સફળ થશો

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005 વિષે અગત્યના પ્રશ્નો જાણો //Know important questions about Right to Information Act-2005

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

Gujarat Ration Card Online Apply 2025: ગુજરાતમાં રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Gujarat Ration Card Online Apply 2025: ગુજરાતમાં રેશન કાર્ડ માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી?

Gujarat Ration Card Online Apply 2025,ગુજરાત સરકાર દ્રારા નાગરિકોને સરકારી અનાજ અને અન્ય લાભ આપવાના હેતુસર રેશન કાર્ડ વિતરણ થાય છે. હવે નવા રેશન કાર્ડ માટે ઓનલાઇન અરજી કરવી ખૂબ જ સરળ બની ગઈ છે. ખાસ કરીને APL, BPL અને NFSA લાભાર્થીઓ માટે Digital Gujarat પોર્ટલ પર સરળ પદ્ધતિથી અરજી કરી શકાય છે.

What is SBI Asha Scholarship?Get complete information.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

Gujarat Ration Card Online Apply 2025 Overview

Gujarat Ration Card માટે ઑનલાઈન અરજી કેવી રીતે કરવી?

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

Digital Gujarat Portal (https://www.digitalgujarat.gov.in/) પર જાઓ
નવી અરજી કરવા માટે “Login/Register” કરો
તમારું આધાર સાથેનું રજીસ્ટ્રેશન કરો અથવા લોગિન કરો
“Services” વિભાગમાં જઈને “New Ration Card” પસંદ કરો
ઓનલાઈન ફોર્મ ભરો:
  1. વ્યક્તિગત વિગતો (નામ, સરનામું, જન્મતારીખ)
  2. પરિવારના સભ્યોની માહિતી ઉમેરો
  3. કાર્ડનો પ્રકાર પસંદ કરો (APL/BPL/NFSA)
જરૂરી દસ્તાવેજો અપલોડ કરો (PDF/JPEG ફોર્મેટમાં)
ફોર્મ સબમિટ કરો અને acknowledgment number સાચવી રાખો

Required Documents for Gujarat Ration Card Online Application

Eligibility Criteria for Ration Card Application

  1. અરજદાર ગુજરાતી નાગરિક હોવો જોઈએ
  2. પરિવારના સભ્યોની માહિતી સંપૂર્ણ હોવી જોઈએ
  3. આવકનાં ધોરણ પ્રમાણે યોગ્ય કાર્ડ માટે અરજી કરવી
  4. અગાઉ કોઈ કાર્ડ ન હોય તો નવી અરજી માન્ય ગણાશે
  5. APL/BPL ધોરણ મુજબ જરૂરી supporting documents હોવા જોઈએ

How to Check Application Status for Gujarat Ration Card

💥Digital Gujarat Portal પર જાઓ
💥“Check Application Status” વિકલ્પ પસંદ કરો
💥તમારા acknowledgment number દાખલ કરો
💥તમને સ્ટેટસ જોવા મળશે: Pending, Approved, Rejected

Important Links

Digital Gujarat Portal (https://www.digitalgujarat.gov.in/CitizenNew/DSSServices.aspx) પર જાઓ

https://www.digitalgujarat.gov.in/CitizenNew/DSSServices.aspx

ત્યાં ગયા પછી, તમારે સર્વિસમાં ફૂડ સર્વિસ પસંદ કરવાની રહેશે, ત્યારબાદ તમે જે પણ સર્વિસ માટે અરજી કરી શકો છો.

Citizen Service SectionDescription
New Ration Cardપરિવારના સભ્યનું નામ ઉમેરો
Add Name in Ration Cardરેશનકાર્ડમાંથી નામ દૂર કરો
Modify Ration Cardસરનામું અથવા અન્ય વિગત સુધારવી
Duplicate Ration Cardગુમ થયેલ કાર્ડ માટે નકલ મેળવો
Common Errors & Fixes(સામાન્ય ભૂલો અને ઉકેલો)

Common Errors & Fixes (સામાન્ય ભૂલો અને ઉકેલો)

ભૂલઉકેલ
દસ્તાવેજો સ્પષ્ટ નથી સ્કેન કર્યા પછીPDF format માં અપલોડ કરો
સ્ટેટસ Pending માં અટકી ગયોસ્થાનિક office માં સંપર્ક કરો
મોબાઇલ OTP નથી આવતુંસાચો નંબર દાખલ કરો અને Retry કરો
કાર્ડ પ્રકાર ખોટો પસંદ કર્યોફોર્મ Edit કરવા માટે local CSC center અથવા Helpdesk સંપર્ક કરો

Gujarat Ration Card Online Apply 2025 FAQ’s

  • Digital Gujarat Portal પર Login કરીને “New Ration Card” ફોર્મ ભરો.
  • હા, તમામ પ્રકારના કાર્ડ માટે ઓનલાઈન અરજી કરી શકાય છે.
  • હા, તે પાત્રતા નક્કી કરવા માટે જરૂરી છે.acknowledgment number થી Digital Gujarat Portal પર ચકાસી શકાય છે.
  • સ્થાનિક Mamlatdar office અથવા Helpline પર સંપર્ક કરો.

What is SBI Asha Scholarship?Get complete information.

What is SBI Asha Scholarship?Get complete information.

SBI Asha Scholarship 2025: 9થી લઈને PG સુધીના વિદ્યાર્થીઓ માટે મોટી ખુશખબર! હવે મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સ્કોલરશિપ

Deadline 15 November 2025/છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025

SBI Asha Scholarship 2025 હેઠળ વિદ્યાર્થીઓને મળશે ₹15 હજારથી ₹20 લાખ સુધીની સહાય. અરજી શરૂ, છેલ્લી તારીખ 15 નવેમ્બર 2025 — જાણો સંપૂર્ણ માહિતી.

SBI Asha Scholarship 2025

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

ભારતમાં હવે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે ખુશીના સમાચાર છે! SBI Foundation દ્વારા શરૂ કરાયેલ SBI Asha Scholarship 2025 હેઠળ 9મા ધોરણથી લઈને Post Graduation સુધીના વિદ્યાર્થીઓને આર્થિક સહાય મળશે. આ સ્કીમ હેઠળ વિદ્યાર્થીઓને ₹15,000 થી લઈને ₹20,00,000 સુધીની સ્કોલરશિપ મળી શકે છે.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

SBI Asha Scholarship શું છે?

આ સ્કોલરશિપ SBI Foundation ની “Platinum Jubilee” પહેલ હેઠળ શરૂ કરવામાં આવી છે. તેનો મુખ્ય હેતુ એ છે કે — એવા વિદ્યાર્થીઓને મદદ કરવી જેઓ અભ્યાસમાં સારા છે પરંતુ નાણાકીય મુશ્કેલીને કારણે આગળ નથી વધી શકતા. આ યોજના હેઠળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક ફી, હોસ્ટેલ ખર્ચ, પુસ્તકો અને અન્ય શૈક્ષણિક જરૂરિયાતો માટે સહાય આપવામાં આવશે.

SBI Platinum Jubilee Asha Scholarship શું છે?

mPokket App — Instant Loan for Students & Young Professionals

SBI Foundation દ્વારા શરૂ કરાયેલ આ યોજના “Platinum Jubilee Asha Scholarship 2025-26” તરીકે ઓળખાય છે. આ સ્કોલરશિપનો હેતુ છે — આર્થિક રીતે નબળા પરંતુ શૈક્ષણિક રીતે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને શાળા થી લે ઉચ્ચ શિક્ષણ સુધી આર્થિક મદદ પૂરી પાડવી. આ યોજના હેઠળ Class 9 થી લે પોસ્ટગ્રેજ્યુએટ, મેડિકલ, IIT/IIM અભ્યાસ અને વિદેશ અભ્યાસ સુધી ના વિદ્યાર્થીઓ લાભ લે શકે છે.

કોને મળશે આ સ્કોલરશિપનો લાભ?

આ સ્કોલરશિપ 9મા ધોરણથી લઈને કોલેજ અને PG સુધીના વિદ્યાર્થીઓ માટે છે. ઉમેદવાર ભારતીય નાગરિક હોવો જોઈએ અને છેલ્લી પરીક્ષામાં ઓછામાં ઓછા 75% ગુણ (SC/ST માટે 67.5%) મેળવેલા હોવા જોઈએ. પરિવારની વાર્ષિક આવક શાળા સ્તર માટે ₹3 લાખ સુધી અને કોલેજ/ઉચ્ચ અભ્યાસ માટે ₹6 લાખ સુધી હોવી જરૂરી છે.

કેટલી રકમ મળશે?

આ યોજના હેઠળ સહાય અભ્યાસના સ્તર મુજબ અલગ છે. ધોરણ 9 થી 12ને ₹15,000 સુધી, કોલેજ / UGને ₹75,000 સુધી, PG / પ્રોફેશનલ કોર્સને ₹2.5 લાખ સુધી, મેડિકલ / IIT / IIM / વિદેશ અભ્યાસને ₹20 લાખ સુધીની સહાય રકમ મળવાપાત્ર છે. વિદ્યાર્થીઓને આ રકમ સીધી બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી?

  • સત્તાવાર વેબસાઇટ ખોલો
  • “Apply Now” બટન ક્લિક કરો.
  • તમારી ઈમેલ અને મોબાઈલ નંબર વડે રજીસ્ટર કરો
  • જરૂરી માહિતી અને દસ્તાવેજો અપલોડ કરો
  • ફોર્મ સબમિટ કરતા પહેલા Preview કરો અને પછી “Submit” કરો.

જરૂરી દસ્તાવેજો

મહત્વપૂર્ણ તારીખો

નિષ્કર્ષ

SBI Asha Scholarship 2025 એ એવા વિદ્યાર્થીઓ માટે આશાનું પ્રકાશ છે, જેઓ પ્રતિભાશાળી છે પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જો તમે અથવા તમારા પરિચિત વિદ્યાર્થીઓ લાયક હોય, તો આ તક ચૂકી જશો નહીં – 15 નવેમ્બર 2025 પહેલાં અરજી કરો અને તમારી “આશા”ને હકીકત બનાવો.

FAQs – SBI Asha Scholarship 2025

  • જવાબ. અભ્યાસ સ્તર મુજબ ₹15 હજારથી ₹20 લાખ સુધી.
  • જવાબ. 15 નવેમ્બર 2025.
  • જવાબ. હા, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ બંને માટે લાયક છે.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? સંપૂર્ણ માહિતી!

હવે જન્મ પ્રમાણપત્ર મેળવવું થયું એકદમ સરળ! ઘરે બેઠા Birth Certificate માટે ઓનલાઈન અરજી કરો. જરૂરી દસ્તાવેજો, પાત્રતા અને સ્ટેપ-બાય-સ્ટેપ માર્ગદર્શન માટે આ લેખ વાંચો. જાણો કે કેટલો સમય લાગશે અને તેના ફાયદા શું છે.

અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
https://t.me/tbs78

આજની ડિજિટલ દુનિયામાં, બાળકો માટે જન્મ પ્રમાણ પત્ર (Birth Certificate) એ સૌથી પહેલો અને મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. સરકારી યોજનાઓથી લઈને શાળામાં પ્રવેશ સુધી, દરેક જગ્યાએ તેની જરૂર પડે છે. પહેલાં આ કામ સરકારી કચેરીઓના ધક્કા ખાઈને ઓફલાઈન થતું હતું, પણ હવે ટેકનોલોજીને કારણે તમે આ કામ ઘરે બેઠા ઓનલાઈન સરળતાથી કરી શકો છો. જો તમે પણ તમારા બાળકનું જન્મ પ્રમાણપત્ર ઓનલાઈન કઢાવવા માંગો છો, તો આ લેખ તમારા માટે જ છે.

Birth Certificate: ઓનલાઈન અરજી શા માટે જરૂરી?

mPokket App — Instant Loan for Students & Young Professionals

Birth Certificate (જન્મ પ્રમાણ પત્ર) હવે ફક્ત એક કાગળનો ટુકડો નથી, પણ તમારા બાળકની ઓળખ અને નાગરિકતાનો કાયદેસરનો પુરાવો છે. સરકાર દ્વારા તેને ફરજિયાત બનાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાથી તમારો સમય બચે છે અને પ્રક્રિયા ઝડપી બને છે. ઓફલાઈન થતા વિલંબ અને વારંવાર કચેરીની મુલાકાતોમાંથી મુક્તિ મળે છે. ડિજિટલ જન્મ પ્રમાણ પત્રને સાચવવું પણ સરળ છે.

જન્મ પ્રમાણ પત્ર માટેની પાત્રતા અને શરતો

Birth Certificate માટે અરજી કરતા પહેલા કેટલીક મહત્વની બાબતો જાણવી જરૂરી છે:

💥સ્થળ: બાળકનો જન્મ ભારતમાં થયેલો હોવો જોઈએ.
💥સમય મર્યાદા: બાળકના જન્મના 1 વર્ષની અંદર અરજી કરવી શ્રેષ્ઠ ગણાય છે. જો મોડું થાય, તો તે મુજબ દંડ અથવા વધારાના દસ્તાવેજોની જરૂર પડી શકે છે.
💥દસ્તાવેજો: માતા-પિતાના ઓળખ પુરાવા (આધાર કાર્ડ), રહેઠાણનો પુરાવો અને સૌથી અગત્યનું – બાળકના જન્મની હોસ્પિટલ ડિસ્ચાર્જ રિપોર્ટ કે રસીકરણ કાર્ડ જેવા પુરાવા જરૂરી છે.
💥ચૂકવણી: નિર્ધારિત અરજી ફી (જેમ કે લગભગ ₹55 થી ₹60) ઓનલાઈન ભરવાની રહેશે.
યાદ રાખો, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે નાની ભૂલ પણ અરજી રદ્દ કરાવી શકે છે, તેથી ખૂબ ધ્યાનપૂર્વક વિગતો ભરવી.

Birth Certificate માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? (સ્ટેપ-બાય-સ્ટેપ પ્રક્રિયા)

ઓનલાઈન જન્મ પ્રમાણ પત્ર માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. આ સ્ટેપ્સ અનુસરો:

👉સત્તાવાર વેબસાઇટ: સૌ પ્રથમ, રજીસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.
નવું રજીસ્ટ્રેશન: જો તમે નવા યુઝર છો, તો પહેલા પોતાનું સાઈન-અપ (Sign-up) કરો. અહીં તમારી મૂળભૂત માહિતી અને મોબાઈલ નંબરની જરૂર પડશે.
👉લોગિન કરો: રજીસ્ટ્રેશન પછી, મળેલા યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરો.
👉ફોર્મ ભરો: લોગિન થયા પછી, ‘જન્મ નોંધણી ફોર્મ’ (Birth Registration Form) પર ક્લિક કરો. ફોર્મમાં બાળકની જન્મ તારીખ, સ્થળ, માતા-પિતાનું નામ, સરનામું વગેરેની વિગતો ખૂબ ચોકસાઈથી ભરો.
👉દસ્તાવેજ અપલોડ: નિર્દેશિત જગ્યા પર જરૂરી દસ્તાવેજો (હોસ્પિટલ રિપોર્ટ, માતા-પિતાના ID પ્રૂફ) સ્કેન કરીને અપલોડ કરો.
👉ચૂકવણી અને સબમિટ: અરજી ફી ઓનલાઈન ચૂકવો અને આખરી ફોર્મ સબમિટ કરો.
અરજી સબમિટ થયા પછી, તેના વેરિફિકેશન (ચકાસણી)માં 7 થી 15 દિવસનો સમય લાગી શકે છે. વેરીફિકેશન પૂર્ણ થયા પછી તમારું Birth Certificate ડિજિટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ જશે.

નિષ્કર્ષ
આધુનિક યુગમાં, સરકારે જન્મ પ્રમાણ પત્ર (Birth Certificate) જેવી મહત્વની સેવાઓને ઓનલાઈન કરીને નાગરિકોનું જીવન વધુ સરળ બનાવ્યું છે. આ પ્રક્રિયાને યોગ્ય રીતે અનુસરીને, તમે લાંબી લાઈનો અને કાગળની કાર્યવાહીની ઝંઝટમાંથી બચી શકો છો. જો તમે હજી સુધી અરજી ન કરી હોય, તો હવે રાહ ન જુઓ!

Educational Psychology and its Fundamentals, perfect for TET or B.Ed exam preparation.

મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF.

point-to-point information on Educational Psychology and its Fundamentals, perfect for TET or B.Ed exam preparation.

📘 Educational Psychology – Key Points

TET-1 (Teacher Eligibility Test ) 0ld Paper click here

1. Meaning

  • Educational Psychology is the branch of psychology that studies human learning and teaching in educational settings.
  • It focuses on how students learn, what motivates them, and how teachers can make learning effective.

2. Definition

  • Crow & Crow: “Educational Psychology describes and explains learning experiences of an individual from birth through old age.”
  • Skinner: “Educational Psychology is the scientific study of human behavior in educational situations.”

https://drive.google.com/file/d/11ps9yms_q7n27xcPI415aDwT4ghpg9Hc/view?usp=drivesdk

3.Nature

  • Applied Science: It applies psychological principles to education.
  • Positive Science: It is based on facts and observation.
  • Practical: Helps teachers solve classroom problems.
  • Dynamic: Keeps changing with new research and educational needs.

ALSO READ:: TET -1 NOTIFECATION APPLAY ONLINE CLICK HERE SEB EXAM 14 DESEMBAR 2025

4. Scope (Areas of Study)

  • Growth and Development of children.
  • Learning Process – how learning takes place.
  • Intelligence and Creativity.
  • Motivation and Interest.
  • Personality and Adjustment.
  • Mental Health and Hygiene.
  • Measurement and Evaluation.
  • Exceptional Children (gifted, slow learners, etc.).

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

🔥 મનોવિજ્ઞાન અને શિક્ષણના સિદ્ધાંતો
ટેટની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી 76 પેજની PDF…

👇👇👇👇👇

5. Importance for Teachers

  • Helps understand students’ abilities and interests.
  • Guides teachers to choose suitable teaching methods.
  • Helps maintain discipline positively.
  • Aids in guidance and counseling.
  • Helps create a better learning environment.

🧠 Fundamentals of Educational Psychology

Fundamental ConceptExplanation
. Growth & Development
Continuous process — physical, mental, emotional, and social development of the child.
 LearningA permanent change in behavior through experience and practice.
Motivation
Inner drive or reason that encourages learning.
. Individual Differences
Every learner is unique — in intelligence, interest, ability, and attitude.
 Transfer of Learning
Learning in one situation can help or hinder learning in another.
Memory and Forgetting
Retaining learned material and causes of forgetting.
 IntelligenceAbility to learn, reason, and solve problems.
 PersonalityTotal behavior pattern of an individual.
 Adjustment & Mental HealthAbility to cope with life situations positively.
EvaluationAssessment of learning outcomes to improve teaching.

 Objectives of Educational Psychology

  • To understand learner behavior.
  • To improve the teaching–learning process.
  • To develop suitable instructional techniques.
  • To measure learning outcomes.
  • To promote mental health and personality development.

Conclusion

balachadi sainik school admishan start 2025

Educational Psychology helps teachers understand how children think, feel, and learn — enabling them to teach effectively and shape holistic personalities.

tet 1 પ્રાથમિક પરીક્ષા 1 થી 5 માટે ઉપયોગી pdf ➖🥏 શેર

🖍🔛 Tet exam અગત્ય

➖અગત્ય ના મુદ્દા

RTI -2005 માહિતી નો અધિકાર અધિનિયમ -2005

0

Subtotal