UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.
👫આ કામ આગામી 45 થી 60 દિવસમાં તબક્કાવાર શરૂ થશે.
દેશના 7 કરોડથી વધુ બાળકોએ પાંચ વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી હજુ સુધી આધારમાં જરૂરી બાયોમેટ્રિક અપડેટ કરાવ્યું નથી. આવા બાળકો માટે, આધાર જારી કરતી સંસ્થા, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) હવે દેશભરની શાળાઓ દ્વારા બાળકોના બાયોમેટ્રિક્સ અપડેટ કરવાની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. PTI ના સમાચાર અનુસાર, આ કાર્ય આગામી 45 થી 60 દિવસમાં તબક્કાવાર શરૂ થશે. આ માહિતી UIDAI ના CEO ભુવનેશ કુમારે ગયા રવિવારે આપી હતી.
શાળાઓ આધાર અપડેટ માટે કેન્દ્રો બનશે
UIDAI હવે એક એવી ટેકનોલોજી વિકસાવી રહ્યું છે જેના દ્વારા બાળકોનું બાયોમેટ્રિક અપડેટ શાળાના પરિસરમાં માતા-પિતાની સંમતિથી કરવામાં આવશે. ઓથોરિટી હાલમાં આ ટેકનોલોજીનું પરીક્ષણ કરી રહી છે અને તે આગામી બે મહિનામાં તૈયાર થઈ શકે છે. નિયમો અનુસાર, 5 થી 7 વર્ષની વય વચ્ચે બાયોમેટ્રિક અપડેટ મફત છે, પરંતુ 7 વર્ષ પછી તેના માટે ₹ 100 ની ફી ચૂકવવી પડશે. જો આ અપડેટ નિર્ધારિત સમયની અંદર કરવામાં ન આવે, તો આધાર નંબર પણ નિષ્ક્રિય થઈ શકે છે.
શાળા પ્રવેશ અને અન્ય લાભો માટે જરૂરી
બાયોમેટ્રિક અપડેટ પછી, આધાર કાર્ડનો ઉપયોગ શાળા પ્રવેશ, શિષ્યવૃત્તિ, સરકારી યોજનાઓ અને પરીક્ષા નોંધણી જેવી સેવાઓ માટે સરળતાથી થઈ શકે છે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા 15 વર્ષની ઉંમરે બીજા ફરજિયાત બાયોમેટ્રિક અપડેટ એટલે કે MBU માટે શાળાઓ અને કોલેજો દ્વારા આ સુવિધા પૂરી પાડવાનું પણ આયોજન કરી રહી છે.
આ પ્રોજેક્ટ હેઠળ, ઓથોરિટી દરેક જિલ્લામાં બાયોમેટ્રિક મશીનો મોકલશે, જે રોટેશનલ ધોરણે વિવિધ શાળાઓમાં મોકલવામાં આવશે, જેથી વધુને વધુ બાળકો આ સુવિધાનો લાભ લઈ શકે. ઓથોરિટીનો ઉદ્દેશ્ય એ છે કે બધા બાળકોને સરકારી યોજનાઓનો સંપૂર્ણ લાભ સમયસર મળે અને તેમની ઓળખ સંબંધિત પ્રક્રિયા સરળ અને સુલભ હોય.
આજના ડિજિટલ યુગમાં, શાળાની દરેક પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. પ્રવેશોત્સવથી લઈને રમત-ગમત દિવસ સુધી, દરેક કાર્યક્રમનો વ્યવસ્થિત અહેવાલ તૈયાર કરવો એ એક સમય માંગી લેતું કાર્ય હોઈ શકે છે. તમારો આ જ સમય બચાવવા અને કામને સરળ બનાવવા માટે, અમે અહીં શાળાના તમામ જરૂરી અહેવાલોના તૈયાર નમૂના લઈને આવ્યા છીએ.
તમે આ તમામ અહેવાલની PDF અને Word ફાઈલ મફત ડાઉનલોડ કરી શકો છો, જેમાં શાળાનો લોગો, લેટરપેડ અને ફોટોગ્રાફ્સ ઉમેરવાની પણ સુવિધા છે.
અહેવાલના નમૂનામાં શું ખાસ છે?
આ અહેવાલના નમૂનાઓ તમારી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યા છે. આ એક SEO-ફ્રેંડલી અને માનવ-લેખિત સામગ્રી છે જે તમને ગમશે.
પ્રોફેશનલ ફોર્મેટ: દરેક અહેવાલ એક પ્રોફેશનલ લેટરપેડની ડિઝાઇનમાં તૈયાર કરેલો છે.
લોગો અને ફોટો: તમે સરળતાથી તમારી શાળાનો લોગો અને કાર્યક્રમના ફોટોગ્રાફ્સ ઉમેરી શકો છો.
વર્ડ અને PDF ફાઈલ: તમને ફાઈલને એડિટ કરવા માટે Word ફોર્મેટ અને સીધી પ્રિન્ટ કરવા માટે PDF ફોર્મેટ બંને મળશે.
સરળ ભાષા: અહેવાલની ભાષા એકદમ સરળ અને સ્પષ્ટ રાખવામાં આવી છે, જેથી કોઈ પણ તેને સરળતાથી સમજી શકે.
તમામ વિષયોનો સમાવેશ: શૈક્ષણિક વર્ષ દરમિયાન યોજાતી લગભગ તમામ પ્રવૃત્તિઓના અહેવાલ અહીં ઉપલબ્ધ છે.
કયા કયા અહેવાલો ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે?
અહીં નીચે આપેલા તમામ શાળાના કાર્યક્રમોના અહેવાલ તમે ડાઉનલોડ કરી શકો છો
આજના ડિજિટલ યુગમાં, શાળાની દરેક પ્રવૃત્તિનું દસ્તાવેજીકરણ કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. પ્રવેશોત્સવથી લઈને રમત-ગમત દિવસ સુધી, દરેક કાર્યક્રમનો વ્યવસ્થિત અહેવાલ તૈયાર કરવો એ એક સમય માંગી લેતું કાર્ય હોઈ શકે છે. તમારો આ જ સમય બચાવવા અને કામને સરળ બનાવવા માટે, અમે અહીં શાળાના તમામ જરૂરી અહેવાલોના તૈયાર નમૂના લઈને આવ્યા છીએ.
Gujarat Prathmik & Madhymik School Letter Pad as Important Document for schools. so In this Posts letter pad, Various style Given in the below Link. A letter pad is a single sheet of paper with your credentials printed on it. letter pads are usually loose sheets of paper that carry the same thing, while letter pads, on the other hand, refer to a collection of those loose sheets of paper, held together by an adhesive and backed by cardboard or any other hard material.
A letter pad that is used on school documents is a clear representation of that school, as it includes information about the school, such as its name, contact details, and much more. A school letter pad is also considered a blank document with a prominent heading that provides information about the school.
Benefits of using letter pad for schools
The key benefits you get from this letter pad are:
1. This letter pad gives a clear picture of the school.
2. With the help of this letter pad, the contact details of the school can be easily obtained.
3. When using a letter pad, the size of the school appears larger.
4. When you put your name and other contact details on the letter pad, you give the recipient the impression that you have a team behind you.
5. It is also very useful for school management if you want to sign large contracts with other companies.
6. letter pad also gives the recipient the impression that you are very easy to work with.
7. When other companies know that you have a team behind you to work with, they will definitely feel easier to work with and believe in future commitments.
8. letter pad is important that you add the name and there is only contact information for the school. Also, add some extra details like the picture and much more.
9. Creating a unique and interactive letter pad will make your school look more professional.
10. Regardless of the type of school, you are running, communication is always the most important part of the school that plays the most critical role.
11. One of the most important processes that take place in all schools is the interaction with students and guardians.
12. You cannot reserve the use of personalized letter pads, as they play a very important role when it comes to interacting with others.
13. If you want to write a letter pad to the parents of the children in your school, you can write the letter on the letterhead document.
ગુજરાત સરકારે બજેટ 2020-21 માં 500 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ વિકસાવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ છ વર્ષ સુધી (2021થી 2026) સુધી માન્ય રહેશે. એસ ઓ ઈ શાળાઓના બાંધકામ વિકાસ માટે વિશ્વ બેંક અને ઇન્સાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંકનું આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થયેલ છે.
આપણે અહીંયા સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓના વિવિધ સર્ટિફિકેટ ની વાત કરવાની છે. શાળાઓ માટે વિવિધ સર્ટીફીકેટની અને તેના રેટિંગની બાળકોના અભ્યાસની વાત છે.
વિવિધ સ્તરે મૂલ્યાંકન કરી શાળાઓની સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમાં મેરીટ સર્ટિફિકેટ, ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ, એક્સેલન્સ સર્ટિફિકેટ, આપણે અહીંયા આ સર્ટિફિકેટ ની વાત જોઈએ
સમગ્ર રાજ્યમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 6000 શાળાઓ વિકસાવાસે. 150 કરતા વધુ વિદ્યાર્થીઓ વાળી શાળાઓને પણ સમાવેશ કરવામાં આવશે
એસ્પાયરીંગ સ્કુલ ઓફ એક્સેલન્સ એટલે શું?
રાજ્યની કુલ સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેની સામેલ કરવામાં આવશે, 1000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ સમાવેશ કરવામાં આવશે.
4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું ?
રાજ્યના તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા સ્થાપવામાં આવશે. 350 શાળાઓ સ્થાપવાનું આયોજન છે. 6 થી 12 સુધીનું શિક્ષણ 300 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળું હશે
Dpeo શાળાની ઓછામાં ઓછી જિલ્લામાંથી પસંદ કરેલ તમામ શાળાઓમાંથી એકવાર મહિનામાં મુલાકાત લેશે. અનેDiet, tpeo અને brc સાથે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરશે
Soe અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની શું જવાબદારી રહેશે?
જિલ્લા અને તાલીમ ભવન અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે. અને પરીક્ષા એકમ કસોટી પરિણામોનું વિશ્લેષણ કરશે, શીખવાના કઠિન મુદ્દાઓની ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ પણ તે સૂચવશે.
સમગ્ર ભારતમાં RTE બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનું અધિકાર અધિનિયમ લાગુ છે. આ અંતર્ગત કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આરટીઇ એક્ટ 2009 સંદર્ભે કેટલીક અગત્યની બાબતો અને સ્પષ્ટતાઓ છે.
કેટલીક કલમો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા વિસ્તારથી આ બાબતોકોષ્ટક દ્રારા સમજૂતી સમજાવવામાં આવેલ છે
SCHOOL MANAGEMENT સમિતિ
💥 SMC માં કુલ 12 સભ્યો
💥 75% એટલે 9 વાલી
ધોરણ 1થી 4ના
2 વાલી
ધોરણ 6 થી 6 ના
4 વાલી
ધોરણ 7 થી 8 ના
3 વાલી
25% (3) અન્ય
સ્થાનિક સત્તા મંડળનો સભ્ય
PRI 1
શિક્ષક આચાર્ય
સભ્ય સચિવ 1
સ્થાનિક શિક્ષણ અથવા વિદ્યાર્થી
1
કડીઓ મરજીયાત સભ્ય
1
💥ધોરણ એક થી પાંચ વિદ્યાર્થી પ્રમાણ 1::30
ધોરણ એક થી પાંચમો 150 થી વધુ સંખ્યાએ અલગ આચાર્ય આપવામાં આવે છે.
વિદ્યાર્થી સંખ્યા
શિક્ષક સંખ્યા
1 થી 60
2
61 થી 90
3
91 થી 120
4
121 થી 200
5
201 થી 240
6
241 થી 280
7
281 થી 320
8
321 થી 360
9
361 થી 400
10
ધોરણ 6થી 8 વિદ્યાર્થી પ્રમાણ 1:::35
ધોરણ 6થી 8 માં 100 થી વધારે સંખ્યા યે અલગ આચાર્ય આપવામાં આવે છે.
વિદ્યાર્થી સંખ્યા
ભાષા
ગણિત. વી..
સા. વી
ધોરણ 6 અને 7
1
1
0
ધોરણ 6,7 અને 8
1
1
1
106 થી 140
2
1
1
141 થી 175
2
2
1
176 થી 210
3
2
1
211 થી 245
3
2
2
246 થી 280
4
2
2
281 થી 315
4
3
2
316 થી 350
5
3
2
351 થી 285
5
3
3
286 થી 420
5
4
3
421 થી 455
6
4
3
456 થી 490
6
4
4
491 થી 525
6
5
4
➡️ અહીંયા ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના અભ્યાસનો સમય આપવામાં આવેલો છે
સમય
ધોરણ 1 થી 5
ધોરણ 6 થી 8
1 અઠવાડિયું
40 કલાક
45 કલાક
1 વર્ષ
200 દિવસ
220 દિવસ
1 વર્ષ
800 કલાક
1000 કલાક
RTE અંતર્ગત કેટલીક અગત્યની ખાસ બાબતો જોઈએ
1. ધોરણ એક થી પાંચ એક કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ
2. ધોરણ છ થી આઠ ત્રણ કિમી ના અંતરે શાળા હોવી જોઈએ 👍 જો આવું ન હોય તો RTE અમલના ત્રણ વર્ષની અંદર સારા સ્થપાશે
3. પ્રાઇવેટ શાળામાં ધોરણ-1 માં 25% બાળકો દાખલ કરાશે ખર્ચ સીધો જ સરકાર આપશે.
4. કલમ 14- પ્રવેશ માટે ઉંમરની સાબિતી માં જન્મ તારીખ નો દાખલો, અન્ય આધાર અથવા ઉંમરની સાબિતી ન હોય તો પણ ઇનકાર કરી શકાશે નહીં. વાલી નું એકરા નામું લઈ પ્રવેશ આપી શકાશે
નોંધ ✅ એલસી (lc) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કલમ પાંચમો લખેલું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી શકાતી નથી.
5. વર્ગમાં નાપાસ કરીને રાખી મૂકવા પર અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ છે. ( નવા નિયમ મુજબ ધોરણ પાંચ અને ધોરણ આઠ માં હવે નાપાસ કરી શકાશે (
6. કલમ નંબર 17 – બાળકની શાયરી શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ છે
7. કલમ 18 – માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકાશે નહીં
✅ પ્રથમ વાર એક લાખ રૂપિયા નો દંડ છે. ✅ માન્યતા પાછી ખેંચ્યા બાદ 10,000 રૂપિયા સુધીનો દંડ છે.
8 વિદ્યાર્થીની બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ
✅ 30 સંખ્યા હોય તો 240 ચોરસ ફુટ જગ્યા હોવી જોઈએ. ✅ શિક્ષક માટે, અધ્યયન કાર્ય માટે 60 ફૂટ જગ્યા હોવી જોઈએ ✅ વર્ગખંડની કુલ 300 ચોરસ ફુટ જગ્યા જરૂરી છે. દિવ્યાંગ અને અપંગ વ્યક્તિ માટે શાળામાં અવરોધ મુક્ત પ્રવેશ જરૂરી છે ( રેમ્પ)
9. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થીએ એક એક રમતગમતનું મેદાન હોવું જોઈએ
ભારતના નાગરિકો માટે આધાર કાર્ડ ખૂબ જ મહત્વનું અને અગત્યનું ડોક્યુમેન્ટ છે. સરકારે આધારકાર્ડ બાબતે ખૂબ જ મહત્વના પત્રો કરેલા છે. આપણે અહીંયા આધાર કાર્ડમાં સરનામું કેટલી વાર બદલી શકાય? નામ કેટલી વાર બદલી શકાય. મોબાઈલ નંબર ઇમેલ આઇડી. આ બધી વિગતોની જાણકારી આપણને હોવી જોઈએ. આ બ્લોક પોસ્ટમાં આધારકાર્ડ અપડેશન બાબતે ખુબ જ સરસ માહિતી આપવાનો પ્રયત્ન કરેલ છે
આધાર કાર્ડ આપણા દેશમાં એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેમાં તમારું નામ, મોબાઇલ નંબર, જેન્ડર અને સરનામું જેવી ઘણી માહિતી હોય છે. જો આ બાબતોમાં કોઈ ફેરફાર થાય છે, તો તેને આધારમાં અપડેટ કરવું જરૂરી છે.
Adharcard and names
તમે આધારમાં સરનામું ગમે તેટલી વાર બદલી શકો છો:નામ ફક્ત બે વાર અપડેટ થાય છે, નામ ફક્ત બે વાર અપડેટ થાય છે,
જોકે, આધાર કાર્ડમાં કોઈપણ ફેરફાર કરવા માટે એક નિશ્ચિત મર્યાદા છે. ઉદાહરણ તરીકે, તમે આધાર કાર્ડમાં તમારું નામ ફક્ત બે વાર અપડેટ કરી શકો છો. અમે તમને જણાવી રહ્યા છીએ કે આધારમાં કઈ વિગતો અને કેટલી વાર અપડેટ કરી શકાય છે.
💥તમે તમારું નામ 2 વાર અને જન્મ તારીખ ફક્ત 1 વાર બદલી શકો છો
which document 📄 adharcard name change
તમે આધારમાં તમારું નામ ફક્ત બે વાર અપડેટ અથવા બદલી શકો છો. આ માટે, તમારે સાચા દસ્તાવેજો, જેમ કે લગ્ન પ્રમાણપત્ર, પાસપોર્ટ, પાન કાર્ડ, મતદાર ID અથવા અન્ય કોઈ માન્ય ઓળખ કાર્ડ આપવું પડશે.
birthdate changes to your adharcard
જન્મ તારીખની વાત કરીએ તો, તમે તેને ફક્ત એક જ વાર બદલી શકો છો. બીજી બાજુ, જો આપણે સરનામાની વાત કરીએ, તો તમે તેને ગમે તેટલી વખત અપડેટ કરી શકો છો. તમે UIDAI ની સત્તાવાર વેબસાઇટ દ્વારા પણ સરનામું જાતે અપડેટ કરી શકો છો.
જન્મ તારીખની વાત કરીએ તો, તમે તેને ફક્ત એક જ વાર બદલી શકો છો
mobile 📲 nambar and email 📧 id changes in adharcard
મોબાઇલ નંબર કે ઇમેઇલ બદલવાની કોઈ લિમીટ નથી
મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી બદલવા માટે કોઈ ચોક્કસ મર્યાદા નથી. તમે જ્યારે ઇચ્છો ત્યારે આધાર સેવા કેન્દ્ર જઈને તમારો મોબાઇલ નંબર અથવા ઇમેઇલ આઈડી અપડેટ કરી શકો છો. આ માટે કોઈ દસ્તાવેજોની જરૂર નથી. પરંતુ ધ્યાનમાં રાખો, તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે ઓનલાઈન અપડેટ માટેનો OTP તેના પર આવે છે.
photos and jendar changes information to adharcard
આધાર કાર્ડ પર ફોટો બદલવાની કોઈ મર્યાદા નથી, પરંતુ તે ફક્ત આધાર સેવા કેન્દ્ર પર જ બદલી શકાય છે. આ માટે 50 રૂપિયા ફી લેવામાં આવશે. ફોટો ઓનલાઈન અપડેટ કરવાનો કોઈ વિકલ્પ નથી.
ફોટો બદલવા માટે, તમારે આધાર સેવા કેન્દ્રમાં જવું પડશે.
જેન્ડર પણ અપડેટ કરી શકાય છે.👭
જો તમે તમારું જેન્ડર બદલવા માંગતા હો, તો આ માટે એક વખતની સુવિધા પણ છે. તમે તેને એકવાર બદલી શકો છો.
What should I do to make more changes than the limit? adharcard
લિમીટ કરતાં વધુ ફેરફારો કરવા માટે મારે શું કરવું જોઈએ? જો તમે નામ, જન્મ તારીખ અને જેન્ડર ઘણી વખત બદલવા માંગતા હો, તો તે શક્ય છે. પરંતુ આ ફક્ત અપવાદરૂપ પરિસ્થિતિમાં જ થશે. આ માટે, તમારે ફરીથી આધાર પ્રાદેશિક કાર્યાલય જવું પડશે.
Contact Aadhaar Regional Office
તમારે આધારના પ્રાદેશિક કાર્યાલય અથવા help@uidai.gov.in પર ઇમેઇલ મોકલવો પડશે. પછી તમારે આ કરવાનું કારણ જણાવવું પડશે. આ પછી, તમારે સંબંધિત વિગતો અને પુરાવા આપવા પડશે. આધારનું પ્રાદેશિક કાર્યાલય તેની યોગ્ય તપાસ કરશે. જો તેને લાગે કે તમારી અપીલ સાચી છે, તો પ્રાદેશિક કાર્યાલય તેને મંજૂર કરશે. જો તમારી અપીલ સાચી નહીં મળે, તો તેને મંજૂર કરવામાં આવશે નહીં.
correct mobile number update
જો તમારો સાચો મોબાઇલ નંબર આધાર કાર્ડમાં અપડેટ થયેલ નથી, તો તમારે પહેલા આધાર કાર્ડ સેન્ટર પર જઈને તેને અપડેટ કરાવવું પડશે. જો મોબાઇલ નંબર અપડેટ થયેલ હોય તો તમે ઓનલાઈન કેટલાક ફેરફારો કરી શકો છો. તમે આધાર સેન્ટર પર જઈને સરળતાથી તમારો મોબાઇલ નંબર અપડેટ કરી શકો છો.
adharcard apdeshan charj
👉બાયોમેટ્રિક અપડેટ માટે
100 rs
👉ડેમોગ્રાફિક અપડેટ માટે
50 rs
14 જૂન, 2026 સુધી આધાર ઓનલાઈન અપડેટ કરવા માટે કોઈ ફી વસૂલ કરી રહી નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 30 જુલાઈ 2025 છે, અને અરજી ફી ભરવાની છેલ્લી તારીખ 02 ઓગસ્ટ 2025 છે. ઉમેદવારોને સમયસર અરજી કરવા અને સત્તાવાર નોટિફિકેશનનો સંપૂર્ણ અભ્યાસ કરવાની સલાહ આપવામાં આવે છે.
ઉમેદવારની ઉંમર 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં, સિવાય કે ઉમેદવાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરજ બજાવતા હોય. (30 જુલાઈ 2025 ના રોજની સ્થિતિ મુજબ)
ઉંમરમાં છૂટછાટ:
મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા આર્થિક રીતે નબળા વર્ગ (EWS/આ.ન.વ.) ના ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
મહિલા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં પાંચ (5) વર્ષની છુટછાટ.
પગાર ધોરણ (Pay Scale)
💥નિમણૂકના પ્રથમ ત્રણ વર્ષ માટે રૂ. 26,000/- નું માસિક ફિક્સ વેતન આપવામાં આવશે.
💥ત્યારબાદ, કામગીરીના મૂલ્યાંકનને ધ્યાને લઈ, સાતમા પગારપંચ મુજબ લેવલ 4, પે મેટ્રિક્સ રૂ. 25,500/- થી રૂ. 81,100/- + નિયમ મુજબ મળી શકતા અન્ય ભથ્થાં મળવાપાત્ર રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા હેલ્થ / સો.વે.મે. ખાતા હેઠળ સહાયક સેનેટરી સબ ઇન્સ્પેક્ટરની સીધી ભરતી માટે સત્તાવાર જાહેરાત (જાહેરખબર ક્રમાંક: ૦૫/ ૨૦૨૫-૨૬) બહાર પાડવામાં આવી છે. કુલ ૮૪ જગ્યાઓ માટે લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે
…………………………………… પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, શનિવારે, ધોરણ BV થી 8 ના કુલ ૯૪ બાળકો માટે ત્રીજા બેગલેસ દિવસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બાળકોને પુસ્તકોના ભારણમાંથી મુક્ત રાખી, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિઓનું સંચાલન શાળાના શિક્ષકો શ્રીમાન ………………………………………………………………………………રા કરવામાં આવ્યું હતું.
પ્રવૃત્તિઓની વિગતો:
શ્રીમાન ……………………………………… દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓ:
૧. સમૂહ કવાયત: 🏃♀️
શ્રીમાન ………………………………..ના માર્ગદર્શન હેઠળ બાળકોએ સમૂહ કવાયતમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં શારીરિક સ્ફૂર્તિ, તાલમેલ અને શિસ્તબદ્ધતાનો વિકાસ થયો. કવાયત દરમિયાન બાળકોએ એકસાથે વિવિધ શારીરિક હલનચલન કરીને આનંદની અનુભૂતિ કરી.
૨. એક પાત્રીય અભિનય: 🎭
બાળકોએ એક પાત્રીય અભિનયમાં તેમની કલાત્મકતાનું પ્રદર્શન કર્યું. શ્રીમાન ………………………..એ બાળકોને પ્રોત્સાહિત કર્યા અને વિવિધ વિષયો પર અભિનય કરવાની તક આપી. આ પ્રવૃત્તિથી બાળકોમાં આત્મવિશ્વાસ, સર્જનાત્મકતા અને સંવાદ કૌશલ્યનો વિકાસ થયો.
૩. સહ અભ્યાસિક રમતો: ⛹️♂️
શ્રીમાન ………………………………..એ બાળકો માટે વિવિધ સહ અભ્યાસિક રમતોનું આયોજન કર્યું હતું. આ રમતો દ્વારા બાળકોએ શારીરિક પ્રવૃત્તિની સાથે સાથે ટીમ વર્ક, ખેલદિલી અને નેતૃત્વના ગુણો શીખ્યા. રમતોએ બાળકોમાં સ્પર્ધાત્મક ભાવના અને આનંદનું વાતાવરણ પૂરું પાડ્યું.
શ્રીમાન ……………………………………………. દ્વારા સંચાલિત પ્રવૃત્તિઓ:
૪. બગીચામાં ફૂલ છોડ રોપણી: 🌳
શ્રીમાન ………………………………ના નેતૃત્વ હેઠળ બાળકોએ શાળાના બગીચામાં ફૂલ છોડ રોપણીની પ્રવૃત્તિ કરી. બાળકોએ ઉત્સાહપૂર્વક છોડ રોપ્યા અને પર્યાવરણ પ્રત્યે જાગૃતિ કેળવી. આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને પ્રકૃતિ સાથે જોડાવાનો અને તેની સંભાળ રાખવાનો વ્યવહારુ અનુભવ મળ્યો.
૫. એક મિનિટ્સ ગાણિતિક રમતો: ➕
શ્રીમાન ………………………………દ્વારા એક મિનિટ્સ ગાણિતિક રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતો દ્વારા બાળકોએ ગણિતના મૂળભૂત ખ્યાલોને ઝડપી અને મનોરંજક રીતે શીખ્યા. આ પ્રવૃત્તિથી બાળકોમાં ગાણિતિક તર્કશક્તિ અને ઝડપી ગણતરી કરવાની ક્ષમતાનો વિકાસ થયો.
……………………………………………….. દ્વારા સંચાલિત પ્રવૃત્તિ:
૬. માટીકામ: 🏺
……………………………………………..ના માર્ગદર્શન હેઠળ બાળકોએ માટીકામની પ્રવૃત્તિમાં ભાગ લીધો. બાળકોએ માટીમાંથી વિવિધ આકારો અને વસ્તુઓ બનાવીને તેમની સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું. આ પ્રવૃત્તિથી બાળકોમાં સૂક્ષ્મ મોટર કૌશલ્યો (fine motor skills), કલ્પનાશક્તિ અને કલા પ્રત્યેની રુચિ વિકસી.
📚📚💁♂ બેગલેસ ડે અંતર્ગત માર્ગદર્શિકા ભાગ 1 જી.સી.ઇ.આર.ટી દ્વારા ઓફિશિયલ જાહેર
આ ત્રીજા બેગલેસ દિવસનું આયોજન અત્યંત સફળ રહ્યું. બાળકોએ વિવિધ પ્રવૃત્તિઓમાં સક્રિયપણે ભાગ લીધો અને નવા કૌશલ્યો શીખ્યા. આ દિવસ બાળકો માટે આનંદદાયક, જ્ઞાનવર્ધક અને યાદગાર બની રહ્યો. શાળાના શિક્ષકોના સમર્પણ અને મહેનતથી બાળકોમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યેની રુચિમાં વધારો થયો અને તેમને સર્વાંગી વિકાસ માટેની અનુકૂળ તક પૂરી પાડવામાં આવી. ભવિષ્યમાં પણ આવા બેગલેસ દિવસોનું આયોજન કરીને બાળકોના શિક્ષણને વધુ રસપ્રદ અને પ્રેરણાદાયક બનાવવાનો પ્રયાસ ચાલુ રહેશે.
…………………………………… પ્રાથમિક શાળા ખાતે તારીખ ૧૯ જુલાઈ, ૨૦૨૫ ના રોજ, શનિવારે, ધોરણ BV થી 8 ના કુલ ૯૪ બાળકો માટે ત્રીજા બેગલેસ દિવસનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસે બાળકોને પુસ્તકોના ભારણમાંથી મુક્ત રાખી, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ પ્રવૃત્તિઓનું સંચાલન શાળાના શિક્ષકો શ્રીમાન ………………………………………………………………………………રા કરવામાં આવ્યું હતું.
તારીખ: ૧૨ જુલાઈ, ૨૦૨૫, શનિવાર સ્થળ: ……………. પ્રાથમિક શાળા, વર્ગો: ધોરણ ૧ થી 8 કુલ બાળકો:….માર્ગદર્શક શિક્ષકો: ……………………………… …………………………………………
………. પ્રા.શાળા ખાતે તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૫, શનિવારના રોજ ધોરણ ૧ થી 8 ના કુલ…… બાળકો માટે “બીજો બેગલેસ દિવસ” નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. આ દિવસે બાળકોને પુસ્તકોના ભારણમાંથી મુક્ત રાખી, વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સર્વાંગી વિકાસ સાધવાનો અને આનંદમય શિક્ષણનો અનુભવ કરાવવાનો મુખ્ય હેતુ હતો. શાળાના માર્ગદર્શક શિક્ષકો …………………………………………………………………………………………………….સક્રિય માર્ગદર્શન હેઠળ નીચે મુજબની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું:
પ્રવૃત્તિઓનું વિગતવાર વર્ણન
૧. યોગ, વ્યાયામ અને પ્રાણાયામ 🧘♀️
દિવસની શરૂઆત સ્ફૂર્તિલા વાતાવરણમાં યોગ, વ્યાયામ અને પ્રાણાયામથી થઈ. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ બાળકોએ જુદા જુદા આસનો, શારીરિક કસરતો અને શ્વાસોચ્છવાસની ક્રિયાઓ કરી. આ પ્રવૃત્તિથી બાળકોમાં શારીરિક અને માનસિક સ્વસ્થતા પ્રત્યે જાગૃતિ આવી અને તેઓ દિવસભરની પ્રવૃત્તિઓ માટે તૈયાર થયા.
૨. વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ (ઇકો ક્લબ પ્રવૃત્તિ) 🌳🌍
આ પ્રવૃત્તિ હેઠળ બાળકોને પર્યાવરણનું મહત્વ સમજાવવામાં આવ્યું. શાળાના કમ્પાઉન્ડમાં અને આસપાસના વિસ્તારમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ ઉત્સાહભેર નાના છોડ રોપ્યા અને તેમની માવજત કેવી રીતે કરવી તેની માહિતી મેળવી. ઇકો ક્લબ પ્રવૃત્તિ અંતર્ગત પર્યાવરણ સુરક્ષા, સ્વચ્છતા અને જળ સંરક્ષણ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જેથી બાળકોમાં પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા કેળવાય.
૩. રંગોળી 🎨
સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવા માટે રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ પોતાની કલ્પનાશક્તિનો ઉપયોગ કરીને સુંદર અને આકર્ષક રંગોળીઓ બનાવી. આ પ્રવૃત્તિથી તેમની કલાત્મક સૂઝ વિકસી અને તેમને મનોરંજન પણ મળ્યું.
૪. એકપાત્રીય અભિનય 🎭
બાળકોમાં અભિનય કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા માટે એકપાત્રીય અભિનયનું આયોજન કરવામાં આવ્યું. બાળકોએ વિવિધ પાત્રો ભજવી, સામાજિક સંદેશાઓ આપતી ટૂંકી રજૂઆતો કરી. આ પ્રવૃત્તિથી તેમની બોલવાની અને રજૂઆત કરવાની ક્ષમતામાં સુધારો થયો.
૫. વાર્તાકથન 📖
વાર્તાકથન એ બાળકોની કલ્પનાશક્તિ અને શ્રવણ કૌશલ્ય વિકસાવવા માટેની એક ઉત્તમ પ્રવૃત્તિ છે. શિક્ષકોએ રસપ્રદ વાર્તાઓ કહી અને બાળકોને પણ પોતાની મનપસંદ વાર્તાઓ કહેવાની તક આપવામાં આવી. નૈતિક મૂલ્યો અને સામાજિક શિષ્ટાચાર શીખવતી વાર્તાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો.
૬. શરીર સ્વચ્છતા જાગૃતિ 🧼
આ પ્રવૃત્તિનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને વ્યક્તિગત સ્વચ્છતાનું મહત્વ સમજાવવાનો હતો. હાથ ધોવા, નખ કાપવા, દાંત સાફ કરવા અને શરીરને સ્વચ્છ રાખવા જેવા દૈનિક કાર્યોનું મહત્વ પ્રવૃત્તિઓ દ્વારા સમજાવવામાં આવ્યું. સ્વચ્છતાના ફાયદા અને રોગોથી બચવાના ઉપાયો વિશે પણ ચર્ચા કરવામાં આવી, જેથી બાળકોમાં સ્વચ્છતાની આદતો કેળવાય.
શૈક્ષણિક રમતોના ફાયદા
શૈક્ષણિક રમતોના અનેક ફાયદાઓ છે, જે તેમને શિક્ષણ પ્રણાલીનો એક મહત્વપૂર્ણ ભાગ બનાવે છે:
વધેલી રુચિ અને પ્રેરણા: રમતો શીખવાની પ્રક્રિયાને મનોરંજક બનાવે છે, જેનાથી વિદ્યાર્થીઓની રુચિ વધે છે અને તેઓ વધુ પ્રેરિત થાય છે.
સક્રિય શીખવું: વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રીતે માહિતી મેળવવાને બદલે, રમતો દ્વારા સક્રિયપણે ભાગ લે છે અને પ્રયોગ કરે છે.
સમસ્યા હલ કરવાની કુશળતાનો વિકાસ: ઘણી શૈક્ષણિક રમતોમાં પડકારો અને કોયડાઓ હોય છે જે વિદ્યાર્થીઓને સમસ્યા હલ કરવાની કુશળતા વિકસાવવામાં મદદ કરે છે.
નિર્ણાયક વિચારસરણી: રમતો વિદ્યાર્થીઓને માહિતીનું વિશ્લેષણ કરવા અને યોગ્ય નિર્ણયો લેવા માટે પ્રોત્સાહિત કરે છે.
સહયોગ અને સામાજિક કૌશલ્યો: કેટલીક રમતો જૂથમાં રમવા માટે રચાયેલી હોય છે, જે સહયોગ અને સંચાર કૌશલ્યોને પ્રોત્સાહન આપે છે.
પ્રતિસાદ: રમતો તાત્કાલિક પ્રતિસાદ પૂરો પાડે છે, જે વિદ્યાર્થીઓને તેમની ભૂલો સુધારવામાં અને તેમની પ્રગતિને સમજવામાં મદદ કરે છે.
યાદશક્તિ સુધારણા: વિઝ્યુઅલ અને ઇન્ટરેક્ટિવ તત્વો યાદ રાખવાની પ્રક્રિયાને વધુ અસરકારક બનાવે છે.
તણાવ ઘટાડવો: રમતો દ્વારા શીખવું તણાવમુક્ત વાતાવરણ પૂરું પાડે છે, જે શીખવાની કાર્યક્ષમતામાં સુધારો કરે છે.
શૈક્ષણિક રમતોના પ્રકાર
શૈક્ષણિક રમતો વિવિધ સ્વરૂપોમાં ઉપલબ્ધ છે, જેમાં શામેલ છે:
બોર્ડ ગેમ્સ: જેમ કે “મોનોપોલી” (નાણાકીય વ્યવસ્થાપન), “સ્ક્રેબલ” (શબ્દભંડોળ), “ચેસ” (વ્યૂહરચના).
ડિજિટલ ગેમ્સ/એપ્સ: સ્માર્ટફોન, ટેબ્લેટ અને કમ્પ્યુટર પર રમી શકાય તેવી રમતો. ઉદાહરણ તરીકે, ગણિત, વિજ્ઞાન, ભાષા શીખવવા માટેની એપ્સ.
કોયડાઓ અને પઝલ્સ: જેમ કે સુડોકુ, ક્રોસવર્ડ્સ, જિગ્સો પઝલ્સ જે તાર્કિક વિચારસરણી અને સમસ્યા હલ કરવાની કુશળતાને સુધારે છે.
ભૂમિકા ભજવવાની રમતો (Role-Playing Games – RPGs): આ રમતો વિદ્યાર્થીઓને વિવિધ પરિસ્થિતિઓમાં ભૂમિકાઓ ભજવીને સામાજિક અને ભાવનાત્મક કૌશલ્યો શીખવે છે.
સિમ્યુલેશન ગેમ્સ: વાસ્તવિક-વિશ્વની પરિસ્થિતિઓનું અનુકરણ કરીને શીખવવામાં આવે છે, જેમ કે ફ્લાઇટ સિમ્યુલેટર અથવા બિઝનેસ સિમ્યુલેશન.
પડકારો અને ભવિષ્ય
શૈક્ષણિક રમતોના ઘણા ફાયદા હોવા છતાં, કેટલાક પડકારો પણ છે. યોગ્ય રમતની પસંદગી, શીખવાના ઉદ્દેશ્યો સાથે સુસંગતતા અને ડિજિટલ રમતોના કિસ્સામાં સ્ક્રીન ટાઇમનું સંચાલન મહત્વપૂર્ણ છે. જોકે, ટેક્નોલોજીના વિકાસ સાથે, શૈક્ષણિક રમતો વધુને વધુ અદ્યતન અને અસરકારક બની રહી છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને વર્ચ્યુઅલ રિયાલિટી (VR) જેવી તકનીકો શૈક્ષણિક રમતોને નવા સ્તરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે, જે શીખવાના અનુભવને વધુ ઇમર્સિવ અને વ્યક્તિગત બનાવશે.
નિષ્કર્ષ
આ “બેગલેસ દિવસ” બાળકો માટે ખૂબ જ સફળ અને ફળદાયી નીવડ્યો. બાળકોએ પરંપરાગત શિક્ષણ પદ્ધતિથી હટીને પ્રવૃત્તિ-આધારિત શિક્ષણનો આનંદ માણ્યો. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં શારીરિક, માનસિક, સામાજિક અને કલાત્મક એમ સર્વાંગી વિકાસને વેગ મળ્યો. શાળાના શિક્ષકોના સમર્પણ અને બાળકોના ઉત્સાહપૂર્ણ સહભાગથી આ દિવસ યાદગાર બની રહ્યો. આવા કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજાતા રહેશે, જેથી બાળકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત થઈ શકે.
✅ ડાઉનલોડ કરો Baglesh day 2 અહેવાલ લેખન વર્ષ 2025 2026 ધોરણ બાળવાટિકા થી 8 WORLD FAIL
તારીખ: ૧૨ જુલાઈ, ૨૦૨૫, શનિવાર સ્થળ: ……………. પ્રાથમિક શાળા, વર્ગો: ધોરણ ૧ થી 8 કુલ બાળકો:….માર્ગદર્શક શિક્ષકો: ……………………………… ………………………………………… ………. પ્રા.શાળા ખાતે તારીખ ૧૨ જુલાઈ, ૨૦૨૫, શનિવારના રોજ ધોરણ ૧ થી 8 ના કુલ……