રાજ્યમાં સરકારી ભરતી અંગે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં થતી સરકારી ભરતી માટે ભરતી સંકલન સમિતિની રચના કરવામાં આવી છે. મુખ્ય સચિવની અધ્યક્ષતામાં ભરતી સંકલન સમિતિની રચના કરાઇ છે.
જરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક: CRR-102026-2-ગ.૨, તા.૧૯/૦૨/૨૦૨૬ અન્વયે રાજ્ય સરકાર હેઠળની જગ્યાઓ ભરવા માટે અને પ્રશ્નોના નિકાલ માટે ‘ભરતી સંકલન સમિતિ’ ની રચના કરવામાં આવી
📑 ગુજરાત રાજ્ય ભરતી સંકલન સમિતિની રચના (૨૦૨૬) 📑
મુખ્ય સચિવ સહિત 11 સભ્યોની સમિતિની રચના કરાઇ છે. ભરતી પ્રક્રિયામાં એકરૂપતા લાવવા માટે સમીક્ષા કરાશે. વિવિધ ભરતી બોર્ડ, એજન્સીઓની ક્ષમતા વધારા માટે સમિતિ ભલામણ કરશે. ભરતી પ્રક્રિયામાં શૈક્ષણિક લાયકાત સહિતની બાબતો પર સમીક્ષા કરાશે. સમિતિ ભરતી બોર્ડને સમયસર ભરતી કરવા સૂચના આપી શકે છે.
ગુજરાતમાં 2 લાખથી વધુ ઉમેદવારોની ભરતી થવાની છે
રાજ્ય સરકારે વિધાનસભામાં મહત્વપૂર્ણ જાહેરાત કરતાં જણાવ્યું છે કે વર્ષ 2024થી 2033 દરમિયાન 10 વર્ષીય ભરતી કેલેન્ડર અમલમાં મૂકવામાં આવશે. જે અંતર્ગત 2 લાખથી વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. પ્રશ્નોત્તરી કાળ દરમિયાન મંત્રી ઈશ્વરસિંહ પટેલે આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓને તબક્કાવાર ભરવા માટે સુગઠિત આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. જેથી યુવાનોને સરકારી નોકરીમાં વધુ તકો મળી શકે.
છેલ્લા બે વર્ષમાં 30 હજારથી વધુ ભરતી
છેલ્લા બે વર્ષ દરમિયાન રાજ્ય સરકારે 30 હજારથી વધુ જગ્યાઓ પર ભરતી પૂર્ણ કરી છે. વિવિધ વિભાગોમાં ખાલી જગ્યાઓને પ્રાથમિકતા આપીને નિયુક્તિ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારે પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયા અપનાવી હોવાનો દાવો કર્યો છે. આગામી વર્ષોમાં પણ આ જ ગતિએ ભરતી ચાલુ રહેશે અને વિભાગવાર જરૂરિયાત મુજબ સમયપત્રક જાહેર કરવામાં આવશે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ફેબ્રુઆરી મહિનાની ૨૮મી તારીખ સમગ્ર દેશવાસીઓ માટે ખાસ કરીને વિજ્ઞાન જગતમાં મહત્વની ગણાય છે. ૨૮મી ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ડૉ. ચંદ્રશેખર વેંકટરામને (સર સી.વી. રામન) ‘રામન ઈફેકટ’ની શોધ પૂરી કરી હતી. તેમની યાદમાં જ આ દિન ‘રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ’ તરીકે ઊજવાય છે. આ મહામૂલી શોધ બદલ ૧૯૩૦માં તેમને નોબેલ પારિતોષિકથી સન્માનિત કરવામાં આવ્યા.ચાલો, આ મહાન વિજ્ઞાનીના જીવનને જાણીએ.
સર સી. વી. રામનનો જન્મ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તિરુચિરાપલ્લી, તામિલનાડુ રાજ્ય ખાતે હિંદુ, બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. એમની માતૃભાષા તમિલ છે. બાળપણમાં જ તેમના પરિવારને વિઝાગ, આંધ્ર પ્રદેશ ખાતે રહેવા જવાનું થયું. તેઓના પિતાજી ગણિત તથા ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા હોવાને કારણે રામનજીને ભણવાનું યોગ્ય વાતાવરણ ઘરમાં જ મળી ગયું હતું. એમના ભત્રીજા સુબ્રમણ્યન ચંદ્રશેખરને પણ ભૌતિકશાસ્ત્રના વિષયમાં નોબેલ પુરસ્કાર ઇ. સ. ૧૯૮૩ના વર્ષમાં એનાયત કરવામાં આવ્યું હતું.
👉અભ્યાસ :
રામનજી પ્રેસિડન્સી કોલેજ, ચેન્નાઇ ખાતે ઇ. સ. ૧૯૦૨ના વર્ષમાં દાખલ થયા, અને ઇ. સ. ૧૯૦૪ના વર્ષમાં એમણે બી.એસસી.ની પદવી મેળવી. જેમાં એમણે પ્રથમ સ્થાને રહી સુવર્ણચંદ્રક પણ જીત્યો હતો. ઇ. સ. ૧૯૦૭ના વર્ષમાં એમણે એમ.એસસી.ની પદવી અવ્વલ સ્થાને રહી ૭૦થી વધુ ટકા સાથે મેળવી હતી. ત્યારબાદ એમણે આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ તરીકે ઇન્ડીયન ફાયનાન્સ ડિપાર્ટમેન્ટ, કોલકતા ખાતે પોતાની કારકિર્દીની શરૂઆત કરી
👉રામન અસર :
ચંદ્રશેખર વ્યંકટ રામન જે સી.વી. રામનના નામે વિશ્વમાં વિખ્યાત છે તેઓએ ૪૦ વર્ષની વયે તા. ૨૮ ફેબ્રુઆરી, ૧૯૨૮ના રોજ ભૌતિકશાસ્ત્રના પ્રકાશ વિજ્ઞાનમાં અતિ મહત્વનું સ્થાન પ્રાપ્ત કરનાર રામન અસરની શોધ કરી હતી. જે માટે તેમને ઈ.સ. ૧૯૩૦માં ફિઝીકસનું નોબેલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું. રામન અસર એ પ્રકાશમાં અનુભવાતી વિવિધ ઘટનાઓમાંની વિકિર્ણન અંગેની ઘટના ઉપર આધારિત છે. ચોક્કસ આવૃત્તિવાળો એકરંગી પ્રકાશ કોઈ માધ્યમમાંથી પસાર થાય છે ત્યારે આપાત આવૃત્તિ ઉપરાંત ફેરફારવાળી આવૃત્તિઓની રેખાઓની આકૃત્તિઓ રચાય છે. આ વર્ણપટને “રામન વર્ણપટ” કહે છે. અને આ ઘટના “રામન અસર” કહેવામાં આવે છે . સ્થાન ફેરાવાળી આવૃત્તિઓ આપાત આવૃત્તિથી સ્વતંત્ર હોય છે. પરંતુ વિકિર્ણન કરતાં માધ્યમના અણુની લાક્ષણિકતા ઉપર આધાર રાખે છે. ઈ.સ. ૧૯૨૩માં શોધાયેલ ક્ષ-કિરણોના વિકિર્ણનને સમજાવતી “કોમ્પટન અસર”ની જોડીદાર જેવી રામન અસર છે. કોમ્પટન અસરએ એચ.કોમ્પટન નામના વિજ્ઞાનીએ શોધેલ જેમાં તેણે શોધેલું કે આપાત કિરણની તરંગ લંબાઈ કરતાં વિકિર્ણન પામતા કિરણની તરંગ લંબાઈ મોટી હોય છે અને આને આધારે પ્રકાશના “કવોન્ટમવાદ”ન સમજાવેલ. રામન અસર એ અણુ અને તેમના ઉત્સર્જિત શક્તિ સ્થાનોને લીધે ઉભી થાય છે અને આથી રોટેશનલ, વાઈબ્રેશનલ અને ઈલેકટ્રોનીક રામન અસર મળે છે. ઘન, પ્રવાહીને વાયુમાં રામન અસર જોઈ શકાય છે. આમ રામન અસરએ અણુ દ્વારા પ્રકાશ વિકિરણની આવૃત્તિમાં થતાં ફેરફાર સમજાવનારી ઘટના છે. આથી તેની મદદથી પરમાણુંનું બંધારણ, પ્રરમાણુની અથડામણ, રાસાયણિક બંધનોનો સ્વભાવ અને ક્રેઝ ટ્રાન્ઝીકશન વગેરે ઘટનાઓનો પૂર્ણ અભ્યાસ કરી શકાય છે. સી.વી.રામને ભારતીય વાદ્યો પર પણ સંશોધન કરેલ. સી.વી. રામન માત્ર વૈજ્ઞાનિક જ ન હતાં પરંતુ ભારતીય સંગીત-વાદ્યોના જ્ઞાતા હતા. તેઓ તબલા, સિતાર, સંતૂર જેવા તંતુ વાદ્યો ઉપર પણ તેઓએ અતિ મહત્વના સંશોધન કર્યાં તેઓ કલકત્તાથી ઈન્ડિયન જનરલ ઓફ ફિઝીક્સ અને બેંગ્લોરથી કરંટ સાયન્સનું પ્રકાશન કરી વિજ્ઞાનની સમજ આપતા હતાં
👉સમાપન :
સી.વી.રામને આજથી ૮૮ વર્ષ પહેલા લાભદાયી સંશોધન રજૂ કરેલું. દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનો દિવસ રાષ્ટ્રીય કક્ષાએ વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસે નોબેલ પ્રાઈઝ વિજેતા ભારતીય વૈજ્ઞાનિક ડો.સી.વી.રામને સમગ્ર વિશ્વમાં ઉપયોગી ‘રામન અસર’ ફિઝીકસ વિજ્ઞાનમાં પ્રસ્તુત કરી હતી. આથી દેશમાં યુવા વર્ગમાં વિજ્ઞાનમાં રસ જાગે તે હેતુથી દર વર્ષે ૨૮મી ફેબ્રુઆરીનાં દિવસને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવાય છે. આ વર્ષે આ ક્રાંતિકારી શોધને ૮૮ વર્ષ થશે. તેમણે Why the Sky is Blue: Dr. C.V. Raman Talks about Science અને The new physicsનામના પુસ્તકો લખ્યા હતા. સી.વી. રામનનું ૨૧ નવેમ્બર ૧૯૭૦ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
JNVST Class 6 Result 2026 Date : देशभर के लाखों अभ्यर्थियों का इंतजार अब खत्म होने वाला है। जवाहर नवोदय विद्यालय चयन परीक्षा (JNVST) कक्षा 6 फेज-1 का परिणाम जल्द जारी किया जाएगा। इस बार लगभग 20 लाख से अधिक छात्रों ने परीक्षा में भाग लिया है, इसलिए रिजल्ट को लेकर उत्सुकता काफी ज्यादा है। परीक्षा का पहला चरण 13 दिसंबर 2025 को आयोजित किया गया था जबकि दूसरा चरण 11 अप्रैल 2026 को आयोजित होना तय है।
सूत्रों के अनुसार फेज-1 का परिणाम मार्च 2026 के पहले सप्ताह में जारी किया जा सकता है। वहीं फेज-2 का परिणाम मई 2026 में घोषित होने की संभावना है। परिणाम जारी होते ही छात्र आधिकारिक पोर्टल Navodaya Vidyalaya Samiti और navodaya.gov.in पर अपना स्कोरकार्ड (scorecard) ऑनलाइन देख सकेंगे।
JNVST Result 2026: महत्वपूर्ण तिथियां
Phase-1 Exam:
13 December 2025
Phase-1 Result:
March 2026 (मार्च महीने के पहले सप्ताह तक आ सकता है )
Phase-2 Exam:
11 April 2026
Phase-2 Result:
May 2026 (Tentative)
ऐसे करें JNVST Class 6 Result 2026 चेक (How to Check Result)
रिजल्ट जारी होने के बाद छात्र नीचे दिए गए आसान स्टेप्स फॉलो करें –
आधिकारिक वेबसाइट (official website – navodaya.gov.in) पर जाएं।
अब “View JNVST Class 6 Result 2026 (Individual)” लिंक पर क्लिक करें।
रोल नंबर और जन्म तिथि (Date of Birth) दर्ज करें।
Submit बटन दबाएं।
स्क्रीन पर रिजल्ट दिखाई देगा।
स्कोरकार्ड डाउनलोड करके प्रिंट सुरक्षित रखें।
स्कोरकार्ड में क्या-क्या रहेगा? (Details in Scorecard)
रिजल्ट डाउनलोड करने के बाद इन जानकारियों को ध्यान से जांचना जरूरी है –
other jnv result
छात्र का नाम
रोल नंबर
माता-पिता का नाम
जन्म तिथि
लिंग (Gender)
जिला व ब्लॉक कोड
परीक्षा केंद्र कोड
विद्यालय का नाम
प्राप्त अंक (Marks)
चयन स्थिति (Pass/Fail Status)
रिजल्ट के बाद क्या करना होगा?
फेज-1 में चयनित छात्रों को दस्तावेज सत्यापन (Document Verification) के लिए बुलाया जाएगा। अभ्यर्थियों को निम्न दस्तावेज जमा करने होंगे –
निम्न दस्तावेज जमा करने होंगे –
जन्म प्रमाण पत्र
निवास प्रमाण पत्र
जाति प्रमाण पत्र (यदि लागू)
अन्य आवश्यक दस्तावेज
अंतिम प्रवेश मेरिट और डॉक्यूमेंट वेरिफिकेशन के आधार पर दिया जाएगा।
क्या है जवाहर नवोदय विद्यालय?
जवाहर नवोदय विद्यालय देश के ग्रामीण प्रतिभाशाली विद्यार्थियों के लिए आवासीय (residential school) सरकारी विद्यालय हैं। यहां कक्षा 6 से 12 तक पढ़ाई, रहना और भोजन पूरी तरह निःशुल्क दिया जाता है। इन विद्यालयों का संचालन शिक्षा मंत्रालय के अंतर्गत किया जाता है और यहां प्रवेश केवल चयन परीक्षा के माध्यम से मिलता है।
छात्रों को सलाह दी जाती है कि रिजल्ट जारी होते ही तुरंत स्कोरकार्ड डाउनलोड कर लें, क्योंकि आगे की प्रवेश प्रक्रिया (admission process) समयबद्ध होती है और देरी से मौका हाथ से निकल सकता है।
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Gujarat Teachers Recruitment : શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે
Gujarat Teachers Recruitment : શિક્ષકોની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યના શિક્ષણ વિભાગે ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કર્યો છે. હવે આવી શાળાઓમાં સ્થાનિક સ્તરે યોગ્ય ઉમેદવારોની ભરતી કરી શકાશે. શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું છે.
લાયકાતમાં છૂટછાટની જોગવાઈ
પરિપત્ર અનુસાર, જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો કેટલીક પરિસ્થિતિમાં લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે.
ધોરણ 1 થી 5 માટે HSC અને PTC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકાશે.
ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક થઈ શકશે.
11 મહિનાનો કરાર અને પગાર
આ ભરતી 11 મહિનાના કરાર આધારે કરવામાં આવશે. કરાર આધારિત શિક્ષકોને રૂ. 21,000ના નિશ્ચિત માસિક પગાર પર રાખવામાં આવશે. જો બાદમાં સંપૂર્ણ લાયકાત ધરાવતા શિક્ષક મળી જશે, તો કરાર આધારિત શિક્ષકોની સેવા સમાપ્ત કરવામાં આવશે. સાથે જ, જો કોઈ નિયમિત શિક્ષક લાંબી રજા પર હશે તો પણ તેની જગ્યાએ કરાર આધારિત ભરતી કરી શકાશે.
સ્થાનિક સ્તરે જ ભરતી
આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક કક્ષાએથી હાથ ધરાશે. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ જાહેર કરી છે, જેથી પારદર્શક રીતે પસંદગી થઈ શકે. ખાસ નોંધનીય છે કે આ છૂટછાટ માત્ર ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે જ લાગુ પડશે. સરકારનો ઉદ્દેશ શિક્ષણમાં સતતતા જાળવી રાખવાનો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.