Hello friends, here are the model papers of standard 1 2 Pragya Gujarat. Pragya approach has been implemented in Gujarat since 2010. Here we have marked the blue print of the paper, what kind of questions can be asked for children? What kind of numerical questions can be asked? And under this, the model papers of standard one and two Pragya are given here.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
આજ રોજ શાળા …………………………………………ખાતે SMDC/SMC સભ્યો માટે ઓનલાઈન તાલીમ કાર્યક્રમ યોજાયો. આ તાલીમનો મુખ્ય હેતુ સભ્યોને શાળાના વિકાસ, પારદર્શક વ્યવસ્થાપન અને શૈક્ષણિક ગુણવત્તા વધારવા માટે માર્ગદર્શન આપવાનો હતો. તાલીમ કાર્યક્રમનું આયોજન શિક્ષણ વિભાગના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન શાળા મુખ્યશિક્ષકશ્રીએસભ્યોને SMDC/SMC ની ભૂમિકા અને જવાબદારીઓ વિશે માહિતી આપી. ઓનલાઇન પ્લેટફોર્મ મારફતે નિષ્ણાતો દ્વારા શાળા વિકાસ યોજના, નાણાંકીયવ્યવસ્થાપન, વાલીઓની ભાગીદારી, વિદ્યાર્થીઓની હાજરી સુધારણા તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓના મોનીટરીંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
SAT-1 2025-26 ( પ્રથમ સત્રાંત પરીક્ષા 2025-26) DATA ENTRY બાબત.
શૈક્ષણિક વર્ષ 2025-26 માં લેવાનાર આગામી પ્રથમ સત્રાંત પરીક્ષા (SAT-1 2025-26) ના ગુણની DATA ENTRY XAMTA પર શરુ કરવામાં આવશે. દૈનિક જે વિષયની કસોટી લેવાશે તે વિષયની DATA ENTRY તે દિવસે જ શરુ કરી દેવામાં આવશે. પ્રથમ સત્રાંત પરીક્ષાની DATA ENTRY તા. 06/10/2025 થી શરુ કરવામાં આવશે. જે તા. 15/11/2025 સુધી શરુ રહેશે. અને તા. 25/11/2025 સુધીમાં પ્રથમ સત્રાંત કસોટીના તમામ કક્ષાના રીપોર્ટ કાર્ડ ઉપલબ્ધ કરવામાં આવશે, આ સાથે XAMTA App ની link મોકલી આપેલ છે જે દરેક શાળાના શિક્ષક મિત્રો સુધી ઉપલબ્ધ થાય અને નિયત કરેલ સમય મર્યાદામાં આ કામગીરી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરશો. જે શાળામાં DATA ENTRY બાકી રહેશે તેમના રીપોર્ટ કાર્ડ જનરેટ થઇ શકશે નહિ અંતે તેની જે તે કક્ષાએ જવાદારી નક્કી કરવામાં આવશે જેની ખાસ નોંધ લેશો.
સભ્યોને શાળા વિકાસ માટે નવી પહેલો હાથ ધરવા અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે સહયોગ આપવાનો સંકલ્પ અપાયો. તાલીમમાં ઉપસ્થિત સભ્યોેઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ પ્રશ્નો દ્વારા પોતાના સંશયોનું નિરાકરણ મેળવ્યું.
કાર્યક્રમનો સમાપન મુખ્યશિક્ષકશ્રીના આભાર પ્રસ્તાવ સાથે કરવામાં આવ્યો. તાલીમના અંતે સભ્યો દ્વારા શાળાના હિત માટે સતત સહયોગ આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
➡ સમયગાળો: 16 સપ્ટેમ્બર, 2025 થી 30 સપ્ટેમ્બર, 2025
➖ પ્રસ્તાવના
ભારત સરકારના મહત્વકાંક્ષી “સ્વચ્છ ભારત મિશન” અંતર્ગત…………. પ્રાથમિક શાળા તાલુકો….. દ્વારા સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ માત્ર શાળાના પોલીસને સ્વચ્છ રાખવાનો ન હતો પરંતુ વિદ્યાર્થીઓ,શિક્ષકોની સમગ્ર ગ્રામીણ સમુદાયમાં સ્વચ્છતા પ્રત્યેની જવાબદારી અને જાગૃતિ કેળવવાનો હતો. 16 સપ્ટેમ્બર થી 30 સપ્ટેમ્બર સુધી ચાલનારા આ 15 દિવસના અભિયાનમાં વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સૌની ઉત્સાહપૂર્વ ભાગ લેવા માટે પ્રોત્સાહિત કર્યા આ પખવાડિયા એ શાળાના શૈક્ષણિક માહોલની સ્વચ્છતા ની ભાવનાથી તરબોળ કરી દીધો હતો.
➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.
➖ 16 સપ્ટેમ્બર 2025: સ્વચ્છતા દિવસ
પખવાડિયાની શરૂઆત શાહ ના સ્વચ્છતા દિવસથી થઈ સવારે પ્રાર્થના સભા બાદ શાળાના પ્રિન્સિપાલ શ્રી……………. એ સ્વચ્છતા નું મહત્વ સમજાવી અને સૌને શપથ લેવડાવ્યા કે તેઓ સ્વચ્છતા અને માત્ર એક દિવસનું કાર્ય નહીં પરંતુ જીવનભરની ટેવ બનાવશે. આ દિવસે તમામ વિદ્યાર્થીઓને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક હાથમાં સાવરણી પાવડા અને કચરાપેટી લઈને શાળા પરિશ્રમની સફાઈ શરૂ કરી. દરેક વર્ગખંડની વ્યવસ્થિત અને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવ્યો શાળાના વિશાળ મેદાનો પડેલો કચરો પ્લાસ્ટિક અને સૂકા પાંદડા એકઠા કરવામાં આવ્યા. આ ઉપરાંત આના શૌચાલયની પણ ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવી આ પ્રવૃત્તિથી બાળકોને શ્રમનું મહત્વ સમજાયું અને તેઓએ અનુભવી કે સ્વચ્છતા જાળવવા માટે કોઈ નાનું કામ નથી. આ દિવસનો મુખ્ય હેતુ સૌમો સ્વચ્છતા પ્રત્યેની જવાબદારીની ભાવના જગાડવાનો હતો.
➖17 અને 18 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા જાગૃતિ દિવસ
સ્વચ્છતા ની માત્રશાળા પૂરતી સીમિત ન રાખતા તેને સમુદાય સુધી લઈ જવા માટે આ બે દિવસ સ્વચ્છતા જાગૃતિ દિવસ તરીકે ઉજવાય આ પ્રવૃત્તિમાં ધોરણ છ થી આઠ ના બાળકોએ મુખ્ય ભૂમિકા ભજવી.
સ્વચ્છતા જાગૃતિ રેલી : શાળાના બાળકોએ બેનરો અને સૂત્રો સાથે ગામમાં એક મોટી સ્વચ્છતા રેલી કાઢી સ્વચ્છ ભારતનું સંકલ્પ “ગંદકી હટાવો દેશ બચાવો” જેવા સૂત્રો ત્યાંથી આખું ગામ ગુંજી ઉઠ્યું.
ચિત્ર સ્પર્ધા: વિદ્યાર્થીઓએ સ્વસ્થાને લગતા સુંદર અને પ્રેરક ચિત્રો બનાવ્યા આ ચિત્રોમાં પાણી બચાવો, કચરાનું વ્યવસ્થાપન, શોચાલય ઉપયોગ આ વિશે આવરી લેવામાં આવ્યા હતા.
વકૃત્વ સ્પર્ધા: બાળકોએ સ્વચ્છતા ના ફાયદા ગંદકીના ગેરફાયદા અને સ્વચ્છ ભારત મિશનમાં નાગરિકોની ભૂમિકા વિશે પ્રેરણા નાયક પ્રવચનો વક્તવ્ય આપ્યા હતા.
પોસ્ટર સ્પર્ધા : આકર્ષક પોસ્ટરો બનાવી નિશાની દિવાલ ઉપર લગાવવામાં આવ્યા જેથી દરેક પસાર થનાર વ્યક્તિ સ્વચ્છતા નું સંદેશ જોઈ શકે,
➖19 સપ્ટેમ્બર 2025 ગ્રીન સ્કૂલ ઝુંબેશ
“ગ્રીન સ્કુલ જુમ્બેશ“આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીઓ સ્વસ્થતા નું મહત્વ સમજાવવામાં આવ્યું તેઓએ શાળાના મેદાનમાં નવા છોડ વાવવા માં આવ્યા અને તેની સંભાળ રાખવાની જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ બાળકો પ્રકૃતિ પરથી પ્રેમ અને તેના પ્રત્યે સંરક્ષણની ભાવના જગાડી.
➖ 20 અને 21 સપ્ટેમ્બર 2025 સમુદાય જાગૃતિ દિવસ :-
શાળાએ માત્ર પોતાના પૂરતું સીમિત ન રહેતા સમુદાયની પણ આ અભિયાનમાં જોડ્યો ધોરણ છ થી આઠ ના બાળકોએ રાત્રિના સમયે ગામના મુખ્ય “શૌચાલય ઉપયોગ” કરવું, કચરાનું યોગ્ય નિકાલ અને “પાણી બચાવો” જેવા હતા સરળ અને સ્થાનિક ભાષામાં ભોજવાયેલા આ નાટક એ ગ્રામ જનો ના હૃદયની સ્પર્શ કર્યો અને તેઓની સ્વચ્છતા નું મહત્વ સમજાવ્યું.
વ્યક્તિગત સ્વચ્છતાના ભાગરૂપે આ બે દિવસ તરીકે ઉજવાય .આરોગ્ય વિભાગના પ્રતિનિધિની મદદથી બાળકોને હાથ ધોવાની સાચી પદ્ધતિ વિશે સમજૂતી આપવામાં આવી દરેક વિદ્યાર્થીને પ્રેક્ટીકલ ડેમોસ્ટ્રેશન દ્વારા હાથ ધોતા શીખવામાં આવ્યું. તેમને ભોજન પહેલા અને પછી તેમાં શૌચાલન ઉપયોગ કર્યા બાદ હાથ ધોવા શા માટે જરૂર છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી. પાણીની સ્વચ્છતા જાળવવા અને પીવાના પાણીના સુરતની સુરક્ષિત રાખવા પર ભાર મૂકવામાં આવ્યું.
➖24 અને 25 સપ્ટેમ્બર 2025, સ્વચ્છતા ભાગીદારી દિવસ :-
આ દિવસોમાં શાળાએ ગ્રામજનો અને વાલીઓની સ્વચ્છતા અભિયાનમાં સક્રિય પણ જોડ્યા. સ્વચ્છતા ભાગીદારી દિવસ વાલીઓને ગ્રામજનોના સહકારી ગ્રામસભા નું કાર્ય હાથ ધરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોની સાથે ગામના આગેવાનો યુવાનો અને વડીલો પણ સફાઈમાં જોડાયા. આ પ્રવૃત્તિ “સ્વચ્છતા એ સૌની જવાબદારી” છે એ સંદેશની મૂર્તિમંત કર્યો.
પખવાડિયાના આદિવાસી પ્રાર્થના સભામાં તમામ બાળકોને વ્યક્તિગત સ્વચ્છતા વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી શાળાના શિક્ષકોએ તેમને સ્વચ્છ અને સુગર રહેવાના ફાયદાઓ વિશે જણાવ્યું. દાંત સાફ કરવા, નિયમિત સ્થાન કરવું, સ્વચ્છ કપડાં પહેરવા, નખ કાપવા વાળ ઓળવા જેવા દૈનિક કાર્યનું મહત્વ સમજાવવામાં આવ્યું. આ દિવસનું મુખ્ય ઉદ્દેશ વ્યક્તિગત સ્વચ્છતા નું મહત્વ સમજાવવાનું હતો.
આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભોજન પહેલા અને પછી હાથ ધોવા માસ પહેરવા અને સામાજિક અંતર ચરાવવા વિશે સમજ આપવામાં આવી.
➖ 27 સપ્ટેમ્બર 2025:- સ્વચ્છ શાળા પ્રદર્શન દિવસ
આ દિવસે વર્ગખંડ સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું દરેક વર્ગખંડની સ્વચ્છતા અને કચરાના વ્યવસ્થાપનની થીમ પર સુશોભિત કરવામાં આવ્યું હતો આ પ્રદર્શન જોવા માટે વાલીઓની પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
28 અને 29 સપ્ટેમ્બર 2025 સ્વચ્છતા એક્શન પ્લાન દિવસ :-
સ્વચ્છતાના અંતિમ ચરણમાં શાળા દ્વારા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યું આ બે દિવસની બેઠકોમાં શિક્ષકોની પ્રિન્સિપાલ દ્વારા સ્વછતા માટે રણનીતિ ઘડવામાં આવી. આ પ્લાનમાં નિયમિત સફાઈ, કચરાપેટીનો ઉપયોગ, વિદ્યાર્થીઓને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહન અને સ્વચ્છતા ની મોનિટરિંગ સિસ્ટમનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
સ્વચ્છતા પખવાડિયા ના ભવ્ય સમાપન સમારોમો સમગ્ર દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓની નામોની પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના પ્રિન્સિપાલ, શિક્ષકોને ગામના આગેવાનો, એસએમસી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
નિષ્કર્ષ
……. પ્રાથમિક શાળા દ્વારા આયોજિત આ સ્વસ્થતા પકવાડી અત્યંત સફર અને પ્રેરણાદાયક રહ્યું આ કાર્યક્રમ માત્ર સફાઈ પૂરતો સીમિત ન રહેતા વિદ્યાર્થીઓ શિક્ષકોની ગ્રામજનો પ્રત્યેની જવાબદારી ભાવના કેળવવામાં સફર રહ્યો. આ અભિયાનની સાબિત કરી બતાવી કે જો સૌ સાથે મળીને પ્રયાસ કરે તો સ્વચ્છતા નું સ્વપ્ન સાકાર કરી શકાય છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.
ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી ગાંધીનગરથી પ્રેરીત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ……………….. પ્રાથમિક શાળામાં “ઉજાસ ભણી” યોજવામાં આવેલ હતો. વિષય વસ્તુ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું સંબંઘીત વક્તવ્ય શાળાના શિક્ષકશ્રી ……………………… દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી થતું નુકશાન, સોશ્યલ મીડિયા એફક્શન એટલે શું? કયા-ક્યા સોશ્યલ મીડિયા આપણને અસુરક્ષિત માર્ગે કેવી રીતે લઈ જાય છે? આવું ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સમયાંતરે કોની સલાહ લેવી જોઈએ? આવી સલાહ શા માટે લેવી જોઈએ? તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? સાયબર ક્રાઈમ એટલે શું? ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કયારે અને કેવી રીતે સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ? આવા જરૂરી મુદ્દાઓ વર્ણવી લીધા હતાં. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં જરૂરી નોંધ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતે ‘કઠોળભેળ’ના પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
……………………….. પ્રાથમિક શાળામાં ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉપરોક્ત વિષયના વક્તા હતા ………………………………………………………………………………………… ખૂબ જ સરળ શૈલીમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી વગેરે મૂલ્યોની વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરેક વ્યક્તિને પોતાના મૂલ્યો હોય છે. આ મૂલ્યો કુટુંબ ,મિત્રો, જાતિ, ધર્મ, સામાજિક વાતાવરણ વગેરે જેવા અનેકવિધ પરિબળોના આધારે ઘડાતા હોય છે .વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા આ મૂલ્યોનો સિંચન થતું જ હોય છે. સૌથી વધારે મહત્વની બાબત આ ઉંમરે મિત્રતાની છે .મિત્રો સારા હોવા જોઈએ એ વિશે સમજાવતા શ્રી ……………………………………… મગર અને વાંદરો, કૃષ્ણ અને સુદામા તથા દુર્યોધન અને કંસની મિત્રતા કેવા પરિણામો લાવી તેની સુંદર છણાવટ કરી.
સાથે સાથે વ્યસન કરવાથી આપણને પોતાને તથા દેશને કેવું નુકસાન થાય છે તેની સમજ આપી.
શાળામાં ,ઘરમાં તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. દેશના એક સારા નાગરિક બની દેશને મદદરૂપ થવું જોઈએ . આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ ડિગ્રી મેળવી દેશને મદદરૂપ બનો વ્યસનો નહીં કરવાના તથા સારું ભણવા માટે તેમણે બાળકોને ઉભા કરી, હાથ ઉંચે કરાવીને પ્રતિજ્ઞા પણ લેવડાવી.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
સ્વચ્છતા પખવાડા 2025: શાળા સેનિટેશન ગ્રાન્ટ્સ & CSR માર્ગદર્શન | સ્વચ્છ ભારત મિશન : 16-30 સપ્ટેમ્બર 2025 દરમિયાન સ્વચ્છતા પખવાડા 2025 માટે સંપૂર્ણ શાળા કાર્યયોજના, school sanitation grants પ્રાપ્ત કરવાની રીત, અને CSR ફંડિંગ માટે પ્રેક્ટિકલ સ્ટેપ્સ
Target Keywords: સ્વચ્છતા પખવાડા 2025, સ્વચ્છ ભારત મિશન, school sanitation grants, government grants for sanitation, શાળા સેનિટેશન funding, CSR funding for schools
સ્વચ્છતા પખવાડા 2025 — શાળા સ્તરે આયોજન, ગ્રાન્ટ્સ અને અસરકારક અમલીકરણ તારીખ: 16–30 સપ્ટેમ્બર 2025 · વિષય: સ્વચ્છતા પખવાડા 2025, school sanitation grants, સ્વચ્છ ભારત મિશન
સ્વચ્છતા પખવાડા 2025
સંકેત: શા માટે ‘સ્વચ્છતા પખવાડા 2025’ મહત્વનો છે?
સ્વચ્છતા પખવાડા 2025 (Swachchhata Pakhwada)નું મુખ્ય ઉદ્દેશ છે શાળાઓમાં સેનિટેશન અને હાઈજિન પર ટકાઉ વ્યવહાર વિકસાવવો. શિક્ષકો, વિદ્યાર્થીઓ અને સમાજને જોડીને સ્વચ્છ પર્યાવરણ બનાવવા આ એક શ્રેષ્ઠ અવસર છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
Download Gujarat Primary Schools Standard 3 to 5 First Semester Exam Old Question Papers|| ધોરણ 3 થી 5 ના પ્રથમ અર્ધવાર્ષિક પરીક્ષા માટેના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો Steps to Download Question Papers
Preparing for examinations is a crucial aspect of a student’s academic journey. For students in Gujarat’s primary schools, specifically those in Standards 3 to 8, accessing previous years’ question papers can significantly enhance their preparation. These papers provide insights into the exam pattern, types of questions asked, and the marking scheme, thereby boosting confidence and performance.
Understanding Exam Patterns: Old question papers help students familiarize themselves with the structure of the exam, including the distribution of marks across various sections. Identifying Important Topics: By reviewing past papers, students can identify frequently asked topics, allowing them to prioritize their study areas.
Time Management: Practicing with actual exam papers enables students to develop
effective time management skills, ensuring they can complete the exam within the allotted time.
Self-Assessment: Attempting previous years’ papers allows students to assess theirpreparation levels, identify strengths and weaknesses, and make necessary improvements.
Download Gujarat Primary Schools Standard 3 to 5 Second Semester Exam Old Question Papers|| ધોરણ 3 થી 5 ના પ્રથમ અર્ધવાર્ષિક પરીક્ષા માટેના જુના પ્રશ્નપત્રો ડાઉનલોડ કરો
Several reputable sources provide access to old question papers for Gujarat’s primary school students. Here are some platforms where these resources can be found:
Gujarat Secondary and Higher Secondary Education Board (GSEB) Official WebsiteThe GSEB’s official website offers a repository of question papers for various standards. Students can navigate to the ‘Question Papers’ section to find relevant materials. Gujarat Council of Educational Research and Training (GCERT)GCERT provides a comprehensive question bank for standards 3 to 8, covering subjects like Gujarati, Mathematics, Science, and Social Science. These resources are available for download in PDF format.
Gujarat Jilla Panchayat Primary Schools This platform offers model papers, pre-board papers, half-yearly papers, and unit-test papers for various standards, including standards 3 and 8. These resources can be instrumental in exam preparation.
Gujarat Primary SchoolsAglasem provides previous year question papers for Gujarat Board examinations. Students can download these papers to enhance their preparation.
Steps to Download Question Papers
Visit the Official Website: Navigate to the website of the chosen resource (e.g., GCERT or GSEB).
Locate the Question Paper Section: Look for links or tabs labeled ‘Question Bank,’ ‘Question Papers,’ or similar.
Select the Standard and Subject: Choose the appropriate standard (3 to 8) and the subject for which you need the question paper.
Download the PDF: Click on the download link to save the question paper to your device. Download Gujarat Primary Schools Standard 5 Second Semester Exam Old Question Papers
Simulate Exam Conditions: While practicing, try to replicate exam conditions by timing yourself and working in a quiet environment.
Review and Analyze: After completing a paper, thoroughly review your answers. Identify mistakes and areas that need improvement.
Seek Guidance: If you encounter difficulties with certain questions or topics, consult teachers or peers for clarification.
Regular Practice: Consistent practice with old question papers can lead to significant improvements in performance.
Conclusion
Accessing and utilizing old question papers is a proven strategy for enhancing exam preparedness. For students in Gujarat’s primary schools, these resources are readily available through various official platforms. By integrating these papers into their study routine, students can gain a competitive edge, build confidence, and achieve academic success.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
હિન્દી દિવસ પર હૃદયસ્પર્શી શાયરી શેર કરો, 14 સપ્ટેમ્બરે શિક્ષકો અને મિત્રો તરફથી તમને પ્રશંસા મળશે.
હિન્દી દિવસ શાયરી 2025: હિન્દી દિવસ શાયરી 2025 ના ખાસ પ્રસંગે હિન્દીનું સન્માન કરવાનો શ્રેષ્ઠ માર્ગ સુંદર શાયરી શેર કરવાનો છે. 14 સપ્ટેમ્બરના રોજ ઉજવાતા હિન્દી દિવસ પર, તમે આ શાયરી દ્વારા તમારા મિત્રો, શિક્ષકો અને પરિવારને અભિનંદન આપી શકો છો અને હિન્દીની મીઠાશનો સંદેશ ફેલાવી શકો છો.
હિન્દી દિવસ શાયરી 2025 હિન્દીમાં: હિન્દી ફક્ત આપણી માતૃભાષા જ નથી, પણ આપણી સંસ્કૃતિ અને ઓળખનો અભિન્ન ભાગ પણ છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરે દેશભરમાં હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે ભાષા માત્ર વાતચીતનું માધ્યમ નથી, પરંતુ લાગણીઓ અને સંસ્કૃતિનો વારસો પણ છે. હિન્દી દિવસ પર, કવિઓએ તેમની કવિતાઓ અને કવિતાઓ (હિન્દીમાં હિન્દી દિવસ શાયરી 2025) દ્વારા હિન્દીનું ગૌરવ વધુ વધાર્યું છે. આ લેખમાં, અમે તમારા માટે શ્રેષ્ઠ હિન્દી દિવસ શાયરી (હિન્દીમાં હિન્દી દિવસ શાયરી 2025) લાવ્યા છીએ જે તમે તમારા મિત્રો, શિક્ષકો અને પરિવાર સાથે શેર કરી શકો છો.
“हिंदी को हम अपनाएं, विश्व में नाम बढ़ाएं.” “भारत का स्वाभिमान है हिंदी, हर दिल की पहचान है हिंदी.”
“हिंदी है जन-जन की बोली, यही है भारत की डोली.” “मातृभाषा से प्रेम करो, हिंदी दिवस हर्ष से मनाओ.”
“मातृभाषा का मान बढ़ाओ, हिंदी का झंडा लहराओ.” “हिंदी का गौरव जग में छाए, इसे हर भारतवासी अपनाए.” “हिंदी में ही आत्मा बसती है, यही तो सबको जोड़ती है.” “हिंदी दिवस का पर्व है प्यारा, सबका है यह न्यारा.”
“हिंदी का हम करें सम्मान, यही है राष्ट्र का अभिमान.” “हिंदी को बढ़ाना है उद्देश्य, यही है जीवन का विशेष.” “हिंदी का मान बढ़ाओ, भारत का नाम जग में फैलाओ.”
“हिंदी है भारत की शान, यही है अपनी पहचान.” “हिंदी हमारी आत्मा है, इसकी रक्षा करना धर्म है.”
“मातृभाषा का मान बढ़ाओ, हिंदी का झंडा लहराओ.” “हिंदी का गौरव जग में छाए, इसे हर भारतवासी अपनाए.” “हिंदी में ही आत्मा बसती है, यही तो सबको जोड़ती है.” “हिंदी दिवस का पर्व है प्यारा, सबका है यह न्यारा.”
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
હિન્દી દિવસ 10 પંક્તિઓ: દર વર્ષે 14 સપ્ટેમ્બરે દેશ હિન્દી દિવસ ઉજવે છે. જો તમે હિન્દી દિવસના શુભ પ્રસંગે કોઈપણ ભાષણ અથવા નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો તમે નીચે આપેલી 10 પંક્તિઓનો સમાવેશ કરી શકો છો.
હિન્દી દિવસ 2025 ભાષણ, નિબંધ
હિન્દી દિવસ 2025 ભાષણ, નિબંધ: દર વર્ષે 14 સપ્ટેમ્બરના રોજ, દેશ હિન્દી દિવસ ઉજવે છે. દર વર્ષની જેમ, આ વખતે પણ દેશભરની લગભગ દરેક શાળા, કોલેજ અને સરકારી કચેરીઓમાં હિન્દી દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહ્યો છે. ઘણી સરકારી કચેરીઓમાં, 1 થી 15 સપ્ટેમ્બર હિન્દી પખવાડિયા તરીકે ઉજવવામાં આવે છે. 14 સપ્ટેમ્બર દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. આ હિન્દીનો દિવસ છે, જે ભાષા આખા દેશને એક રાખે છે. સાંસ્કૃતિક વિવિધતાથી ભરેલા દેશમાં, હિન્દી દિવસનું મહત્વ ખૂબ જ વધારે છે. કોઈપણ ભારતીય જ્યાં પણ હોય, તે ફક્ત હિન્દી ભાષા દ્વારા જ અન્ય ભારતીયો સમક્ષ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે. હિન્દી દેશમાં સૌથી વધુ બોલાતી અને સમજી શકાય તેવી ભાષા છે. આજે દેશનો ભાગ્યે જ કોઈ ભાગ એવો હશે જ્યાં હિન્દી સરળતાથી બોલાતી કે સમજી શકાતી ન હોય. હિન્દી ફક્ત આપણી માતૃભાષા અને સત્તાવાર ભાષા જ નથી પણ તે રાષ્ટ્રીય ઓળખ અને ગૌરવનું પ્રતીક પણ છે.
જો તમે હિન્દી દિવસના શુભ પ્રસંગે કોઈપણ ભાષણ અથવા નિબંધ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છો, તો તમે નીચે આપેલી 10 પંક્તિઓનો સમાવેશ કરી શકો છો.
10 પંક્તિઓ
૧૪ સપ્ટેમ્બરના રોજ, બંધારણ સભાએ દેવનાગરી લિપિમાં લખાયેલી હિન્દીને ભારતની સત્તાવાર ભાષા તરીકે સ્વીકારી. બાદમાં, આ ઐતિહાસિક દિવસની યાદમાં, સરકારે ૧૪ સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો. પ્રથમ સત્તાવાર હિન્દી દિવસ ૧૪ સપ્ટેમ્બર ૧૯૫૩ ના રોજ ઉજવવામાં આવ્યો હતો.
૧૪ સપ્ટેમ્બર હિન્દી ભાષાને સમર્પિત છે. ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. હિન્દી ભાષા ભારતના વિવિધ રાજ્યોના વિવિધ ધર્મો, જાતિઓ, સંસ્કૃતિઓ, પોશાક અને ખાનપાનના લોકોને એકતાના દોરમાં બાંધે છે. તે દેશને એક રાખે છે. એટલું જ નહીં, હિન્દી વિદેશમાં રહેતા ભારતીયોને પણ જોડે છે. હિન્દી વિવિધ પ્રદેશોમાં રહેતા લોકોના હૃદયમાં અંતર દૂર કરે છે. હિન્દી આ બધા લોકોની લાગણીઓ વ્યક્ત કરવાનો સૌથી સરળ અને સરળ રસ્તો છે. હિન્દીના મહત્વને માન આપવા માટે દર વર્ષે ૧૪ સપ્ટેમ્બરે હિન્દી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો હેતુ હિન્દીના પ્રચાર માટે જાગૃતિ લાવવાનો છે.
હિન્દી એકમાત્ર એવી ભાષા છે જે વિશ્વભરમાં રહેતા ભારતીયોને ભાવનાત્મક રીતે જોડે છે. આ મહત્વને ધ્યાનમાં રાખીને, દર વર્ષે 10 જાન્યુઆરીને વિશ્વ હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તેની શરૂઆત વર્ષ 2006 માં થઈ હતી.
હિન્દી એ મેન્ડરિન અને અંગ્રેજી પછી વિશ્વમાં ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. હિન્દીની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે ભારત ઉપરાંત, મોરેશિયસ, ફિલિપાઇન્સ, નેપાળ, ફીજી, ગુયાના, સુરીનામ, ત્રિનિદાદ, તિબેટ અને પાકિસ્તાનમાં હિન્દી બોલાય છે અને સમજાય છે, જોકે કેટલીક ભિન્નતાઓ સાથે. વિશ્વના ઘણા દેશોમાં પણ હિન્દી શીખવવામાં આવે છે. યુનિવર્સિટીઓમાં તેના શિક્ષણ કેન્દ્રો ખુલ્લા છે.
વિશ્વની સૌથી પ્રખ્યાત ઓક્સફર્ડ ડિક્શનરી દર વર્ષે ભારતીય શબ્દોને સ્થાન આપી રહી છે. તેમાં ઘણા હિન્દી શબ્દો છે.
આપણા બંધારણમાં ભાગ ૧૭ ના કલમ ૩૪૩ થી ૩૫૧ માં સત્તાવાર ભાષા અંગે વિશેષ જોગવાઈઓ છે. કલમ ૩૪૩ (૧) જણાવે છે કે ભારતીય સંઘની ભાષા દેવનાગરી લિપિમાં હિન્દી હશે.
ભારતમાં હવે મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ હિન્દીમાં થઈ રહ્યો છે. MBBS અને BTech પુસ્તકો હિન્દીમાં પ્રકાશિત થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર હિન્દી વાંચવા અને લખવાનો ઉપયોગ વધી રહ્યો છે. ડિજિટલ યુગમાં પણ હિન્દીનો વ્યાપ દિવસેને દિવસે વધી રહ્યો છે. ઇન્ટરનેટ પર હિન્દીનો પ્રભાવ વધી રહ્યો છે. ઈ-કોમર્સની દુનિયામાં પણ હિન્દીનો ઉપયોગ વધુને વધુ થઈ રહ્યો છે. ફિલસૂફી, કલા, સંસ્કૃતિ, ફિલ્મ, ટેલિવિઝન અને સંદેશાવ્યવહારના તમામ ક્ષેત્રોમાં તેનો વ્યાપ વધી રહ્યો છે. કોર્ટ કાર્યવાહી અને ડોકટરોના પ્રિસ્ક્રિપ્શન હિન્દીમાં આવવાની ચર્ચા થઈ રહી છે.
એ જાણવું પણ મહત્વપૂર્ણ છે કે હિન્દી આપણી રાષ્ટ્રભાષા નથી પણ એક સત્તાવાર ભાષા છે. તેને રાષ્ટ્રીય ભાષા નહીં પણ એક સત્તાવાર ભાષાનો દરજ્જો આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ હિન્દીને જનતાની ભાષા કહી હતી. તેઓ ઇચ્છતા હતા કે હિન્દી રાષ્ટ્રીય ભાષા બને. સ્વતંત્રતા પછી, લાંબી ચર્ચા પછી, આખરે 14 સપ્ટેમ્બર 1949 ના રોજ, બંધારણ સભાએ હિન્દીને સત્તાવાર ભાષા બનાવવાનો નિર્ણય લીધો. વાસ્તવમાં, ઘણા લોકો હિન્દીને રાષ્ટ્રીય ભાષા બનાવવાના વિચારથી ખુશ નહોતા. ઘણા લોકોએ કહ્યું કે જો દરેકને હિન્દી બોલવી જ પડે, તો સ્વતંત્રતાનો અર્થ શું રહેશે. 1960 ના દાયકામાં બિન-હિન્દીભાષી રાજ્યોમાં ઘણી હિંસક અથડામણો પછી, દેશની સંસદે રાષ્ટ્રીય ભાષાનો વિચાર છોડી દીધો. આ જ કારણ છે કે હિન્દી રાષ્ટ્રીય ભાષા ન બની શકી.
એ પણ સાચું છે કે સ્વતંત્રતા પછી, કેન્દ્ર સરકારના કામકાજમાં હિન્દીનો ફેલાવો ખૂબ ઓછો થયો છે. વ્યવહારિક રીતે, આજે પણ, સત્તાવાર ભાષાનું સ્થાન અંગ્રેજી દ્વારા કબજે કરવામાં આવ્યું છે. બાળકો પર અંગ્રેજી ભાષા લાદવામાં આવી રહી છે કારણ કે તે વધુ રોજગારની તકો સાથે જોડાયેલી છે.
જો આપણે હિન્દીને પ્રોત્સાહન આપવા માંગતા હોઈએ, તો આપણે તેને આપણા રોજિંદા જીવનમાં સામેલ કરવી પડશે. હિન્દી બોલો, વાંચો અને સાંભળો. હિન્દી શીખવો. શક્ય તેટલો વધુ ઉપયોગ કરવાનો સંકલ્પ લો. ફક્ત 14 સપ્ટેમ્બર જ નહીં, વર્ષના દરેક દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવવાની જરૂર છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
અહીંયા મેં teacher day :: શિક્ષક દિવસ અહેવાલ લખેલ છે. જે સૌ વિધાર્થી શિક્ષક ને ઉપયોગી થશે..📌 આ અહેવાલ લગભગ 400 શબ્દોનો છે.
અમારી શાળામાં દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. આ દિવસ ખાસ કરીને ભારતના મહાન વિદ્વાન, શિક્ષણશાસ્ત્રી, તત્ત્વજ્ઞાની અને રાષ્ટ્રપતિ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ નિમિત્તે મનાવવામાં આવે છે. તેઓનું માનવું હતું કે “શિક્ષક એ માત્ર જ્ઞાનનો પ્રકાશક નથી પરંતુ રાષ્ટ્ર નિર્માણનો સચ્ચો શિલ્પી છે.” તેમની આ વિચારસરણીને આગળ ધપાવવા માટે દર વર્ષે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે.
અમારી શાળામાં પણ આ વર્ષે શિક્ષક દિવસ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે મનાવવામાં આવ્યો. સવારે પ્રાર્થના પછી વિદ્યાર્થીઓએ શિક્ષકોને ફૂલો અને શુભેચ્છા કાર્ડ અર્પણ કર્યા. શાળાના પ્રવેશદ્વારથી લઈને વર્ગખંડો સુધી સુંદર રીતે શણગાર કરવામાં આવ્યા હતા. મુખ્ય કાર્યક્રમ શાળાના ભવનમાં રાખવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના ગીતથી થઈ. ત્યારબાદ વિદ્યાર્થીઓએ શિક્ષક દિવસના મહત્ત્વ વિષે ભાષણો આપ્યા, કાવ્યો રજૂ કર્યા અને કેટલાક વિદ્યાર્થીઓએ નૃત્ય તેમજ નાટિકા દ્વારા શિક્ષકની ભૂમિકા સુંદર રીતે રજૂ કરી. વિશેષ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 અને 8 ના વિદ્યાર્થીઓએ એક દિવસ માટે શિક્ષકની ભૂમિકા નિભાવી અને નાના બાળકોને પાઠ ભણાવ્યા. આ પ્રવૃત્તિથી તેમને શિક્ષકનું કાર્ય કેટલું જવાબદારીપૂર્ણ છે તે સમજવાનો અવસર મળ્યો.
મુખ્યાધ્યાપકશ્રીએ પોતાના સંબોધનમાં કહ્યું કે શિક્ષક જીવનમાં માર્ગદર્શક તરીકે કાર્ય કરે છે. તેઓ માત્ર પુસ્તકી જ્ઞાન આપતા નથી પરંતુ સમાજમાં સારા સંસ્કાર, શિસ્ત, નૈતિક મૂલ્યો અને માનવતા વિકસાવે છે. શિક્ષક વિના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ શક્ય નથી.
કાર્યક્રમના અંતે તમામ શિક્ષકોને વિદ્યાર્થીઓએ ફૂલ, કાર્ડ અને નાની ભેટો આપી સન્માનિત કર્યા. શિક્ષકોના ચહેરા પર ખુશીની લાગણી સ્પષ્ટ જોવા મળી. આખો દિવસ શાળાનું વાતાવરણ ખૂબ જ આનંદમય અને યાદગાર રહ્યું.
👉 આ રીતે અમારી શાળામાં શિક્ષક દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી. આ ઉજવણી દ્વારા વિદ્યાર્થીઓએ શિક્ષકો પ્રત્યેની કૃતજ્ઞતા વ્યક્ત કરી અને તેમના જીવનમાં શિક્ષકનું મહત્વ ફરી એકવાર સમજ્યું.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.