રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે સંપૂર્ણ જાણો // Know complete about National Education Policy 2020 NEP-2020 

21 મી સદી ની આ પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ છે . જૂની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986 ના બદલે અમલમાં મુકવામાં આવી છે.આ શિક્ષણ નીતિમાં સમાનતા ,ગુણવતા એફોડેબિલિટી અને જવાબદારી ના મૂળભૂત પાયા પર તૈયાર કરવામાં આવી છે ,

આ નવી શિક્ષણ નીતિ 29 જુલાઇ 2020 ના રોજ જાહે૨ ક૨વા માં આવી હતી. ર્ડો. કે. કસ્તુરીરંગન સંમિતિની ભલામણ ના આધારે આ નીતિ નું ઘડતર કરવા માં આવ્યું હતું. આ નીતિ હેઠળ માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય નું નામ શિક્ષણ મંત્રાલય કરવામાં આવ્યું આ અગાઉ વર્ષ 1985 માં રાજીવ ગાંધી દ્વારા શિક્ષણ મંત્રાલય નું નામ બદલી MHRD રાખવા માં આવ્યું હતું. વર્ષ 1968 અને 1986 બાદ આ સ્વતંત્ર ભારતની ત્રીજી રાષ્ટ્રીય શિક્ષણનીતિ હતી. આ નીતિ માં કેન્દ્ર અને રાજ્ય સરકાર ધ્વારા શિક્ષણ માટે કુલ બજેટના 6% જેટલા ખર્ચનું લક્ષ્ય રખાયુ વર્તમાનમાં પ્રચલીત 10+2 ની જ્ગ્યાએ 5+3+3+4 નું મોડેલ અમલમાં મુકાશે education અને learning ૫૨ વિશેષ ભાર મૂકવા માં આવશે.આ નીતિ અનુસાર ધો 5 સુધી માતૃભાષામાં શિક્ષણ આપવા પર ભાર મૂકવા માં આવ્યો છે.

ALSO READ :: GPSC Shixan Seva -Leave Rules Basic Information /રજા ના નિયમો ની પ્રાથમિક જાણકારી

ઉંમર 3થી 6 વર્ષ 3 વર્ષ બાલવાટિકા 
ઉંમર 3થી 8 વર્ષ2 વર્ષ (ધો ,1અને 2)
ઉંમર 8થી 11 વર્ષ3 વર્ષ (ધો ,3થી 5 )
ઉંમર 11થી 14 વર્ષ3વર્ષ (ધો 6થી 8)
ઉંમર 14થી 18 વર્ષ4 વર્ષ (ધો 9 થી 12)

ખેલ મહાકુંભ માહિતી ➡✅

Khel Mahakumbh 2025: Your Ultimate Guide to Registration, Games, and Huge Cash Prizes!

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦ NEP -2020 વિશે પ્રશ્ની 
  • જવાબ : ધોરણ 6 થી વ્યવસાયયિક શિક્ષણ ની શરૂઆત થશે .
    • જવાબ :રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં બાળકો ના મૂલ્યાંકન કરવા માટે “પરખ” સંસ્થા ની સ્થાપના થઇ છે .
    • જવાબ ધોરણ 1 માટે NCERT ત્રણ માસ નું” શાળા તૈયારી મોડ્યુલ” તૈયાર કરશે
    • જવાબ: ભારત માં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ની જાહેરાત 1986 ના વર્ષ માં થઇ હતી .
    • જવાબ :પરીક્ષા સંદર્ભે વિશેષ આયોજન માં કોચિંગ ક્લચર પરીક્ષા પદ્ધતિ કાઢી તેની જગ્યાએ નિયમિત અને સતત મૂલ્યાંકન વ્યવસ્થા નું આયોજન છે .
    • જવાબ :વર્ષ 2025 સુધીમાં ધોરણ 3 સુધી મૂળભૂત સાક્ષરતા (FLN ) નું લક્ષ રાખવામાં આવ્યું છે
    • જવાબ : રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ૨૦૨૦માં GAS અને NAS પરીક્ષા “પરખ” (PARAKH ) સંસ્થા લેશે .

    💥વર્ષ 2030 સુધીમાં દરેક બાળકને બાળસંભાળ અને શિક્ષણનું લક્ષ્ય રાખવા માં આવ્યું છે.

    💥 NCERT દ્વારા 8-વર્ષ સુધીના બાળકો માટે બે વિભાગમાં અભ્યાસક્રમ તૈયાર કરાશે.

    💥આંગણવાડીઓમાં તાલીમ પામેલા કર્મચારીઓ ની ભરતી કરવા માં આવશે.

    💥 આ કર્મચારીઓ માટે 6 માસ અને 1 – વર્ષનો સર્ટીફીકેટ કોર્ષ બનાવવા માં આવશે.

    💥પ્રારંભીક અભ્યાસક્રમ અને શિક્ષણ વ્યવસ્થા તૈયાર કરવાની જવાબદારી શિક્ષણ

    મંત્રાલય,આઇસીડીએસ અને આરોગ્ય મંત્રાલય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને આદીજાતી મંત્રાલયની સંયુકત રહેશે.

    વિભાગ-5 શિક્ષક

    Leave a Comment

    0

    Subtotal