
બાલવાટિકામાં પ્રવેશ મેળવનાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક પછાત વર્ગ, વિચરતી વિમુક્ત જાતિ તથા લઘુમતી વર્ગના તમામ બાળકોને ગણવેશ સહાય આપવા બાબત
SC વિધાર્થોઓ ને બાલવાટિકા માં ગણવેશ સહાય : ગુજરાત સરકાર ની નવીન યોજના :જાણો ક્યારે મળશે ? કેટલી મળશે ?
Table of Contents
Toggleનવી બાબત:2025-2026 bv student
SCW-1 બાલવાટિકા ( ધોરણ એક પહેલાનું વર્ષ) માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવી સહાય આપવા અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં બાબત ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
✅❤ 🪀
WhatsApp Group Join Now
✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો
Telegram Group Join Now4
✅ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ના અમલ માટે રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ સારા શિક્ષણ ટાસ્ક ફોર્સ સમિતિ દ્વારા કરવામાં આવેલ ભલામણ મુજબ ગુજરાત રાજ્યમાં પાંચ વર્ષથી વધુ ઉંમરના બાળક માટે ધોરણ એક પહેલાનું વર્ષ બાલવાટિકા તરીકે નક્કી કરવામાં આવેલ છે.
✅ વિભાગના ઠરાવથી અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક 900 સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે
✅ ઉપરોક્ત બાબતો સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આખરે અનુસૂચિત જાતિના પ્રાથમિક શાળાઓમાં અને નિર્ભર શાળામાં ભણતા બાલ વાટિકા ના વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે ₹900 ગણેશ આપવાનો ઠરાવ કરી દેવામાં આવ્યો છે. અને અંદાજપત્રમાં પણ લઈ લેવામાં આવેલ છે.
Sc બાલવાટિકા ગણવેશ સહાય ઠરાવ 2025
સરકારની કાળજી પૂર્વકની વિચારનાના અંતે સરકારી તેમજ અનુદાની પ્રાથમિક શાળાઓમાં અને સ્વનિર્ભ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ-1 પહેલાંનું વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક ₹ 900/_ ગણવીત સહાય આપવાની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.
આ યોજનાની મંજૂરી સમય રજૂ કરવામાં આવેલા પરિશિષ્ટમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતોનું પાલન કરવાની જવાબદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ની રહેશે
✅ આ યોજના હેઠળ નિયત થયેલ વિદ્યાર્થીઓની મર્યાદામાં જ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે કોઈપણ સંજોગોમાં યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રાખવાની રહેશે
ગણવેશ સહાય કઈ રીતે મળશે?
બાલવાટિકાનાSC બાળકોને ગણવીત સહાય આપવા માટે ઓનલાઇન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રદાન રાખવાનું રહેશે.
✅ સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે.
પરંતુ જે વસ્તુઓ ગવર્મેન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે
✅ સાધન ખરીદી અથવા ગણેશ ખરીદી માટે કિટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે
ગણવેશ સહાય IMPORTANT POINT
કોને મળશે? | ગુજરાતના sc વિદ્યાર્થીઓને જે વર્ષ 202526 માં બાલવાટિકામાં એડમિશન લેશે |
કેટલી ગણવેશ સહાય? | બાળક દીપ અંગે ₹900 ની મર્યાદામાં |
કોણ આપશે? | ગુજરાત રાજ્યનો અનુસૂચિત વિભાગ |
વર્ષ અને અંદાજ પત્ર | 0.85 કરોડ વર્ષ 2025-26 |
ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તમામ પરિપત્રોનું સંકલન માટે અહીંયા જુઓ | વેબસાઈટ ➡️વહાર્ટસપપ join ટેલિગ્રામ join https://t.me/tbs78વહાર્ટસપપ ચેનલ join |