GSSSB CCE Syllabus 2026GSSSB CCE Syllabus 2026 જાહેર: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પદ્ધતિ, વિષયવાર સિલેબસ સંપૂર્ણ વિગત સાથે

GSSSB CCE Syllabus 2026 ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા જાહેર કરાયેલ CCE ભરતી 2026 અંતર્ગત ગ્રુપ-A અને ગ્રુપ-B માટે મોટી સંખ્યામાં જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે બે તબક્કાની સ્પર્ધાત્મક પરીક્ષા પર આધારિત છે. ઉમેદવારો માટે પરીક્ષા પદ્ધતિ, માર્કિંગ સ્કીમ અને સિલેબસ સમજવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Indian Railway Group D Bharti 202610મી પાસ ઉમેદવારો માટે મોટી તક: Indian Railway Group D Bharti 2026 માટે ઓનલાઈન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

આ લેખમાં તમને GSSSB CCE 2026 ની પ્રાથમિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા, વિષયવાર સિલેબસ, લઘુત્તમ લાયકાત ધોરણ અને મહત્વની સૂચનાઓ સરળ ભાષામાં મળશે.

GSSSB CCE Syllabus 2026 – પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

GSSSB CCE Syllabus 2026 ભરતી માટે પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે:

  • તબક્કો – 1 : પ્રાથમિક પરીક્ષા (Preliminary Examination)
  • તબક્કો – 2 : મુખ્ય પરીક્ષા (Main Examination)

પ્રાથમિક પરીક્ષા (Prelims)

પ્રાથમિક પરીક્ષા ગ્રુપ-A અને ગ્રુપ-B માટે સંયુક્ત રહેશે અને ફક્ત સ્ક્રિનિંગ હેતુથી લેવામાં આવશે.

પ્રાથમિક પરીક્ષા વિગતો

  • પરીક્ષા પ્રકાર: MCQ (CBRT પદ્ધતિ)
  • કુલ પ્રશ્નો: 150
  • કુલ ગુણ: 150
  • દરેક પ્રશ્ન: 1 ગુણ
  • પરીક્ષાનો સમય: 120 મિનિટ
  • નેગેટિવ માર્કિંગ: દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ

દિવ્યાંગ ઉમેદવારો માટે

  • પ્રતિ કલાક 20 મિનિટ વધારાનો સમય આપવામાં આવશે.

પ્રાથમિક પરીક્ષા વિષયવાર ગુણ વિતરણ

વિષયગુણ
English15
Gujarati15
General Awareness & Current Affairs15
Quantitative Aptitude30
Reasoning30
કુલ ગુણ60

પ્રાથમિક પરીક્ષા અંગે મહત્વની બાબતો

  • પ્રાથમિક પરીક્ષા માત્ર Screening Test છે.
  • આ પરીક્ષામાં મેળવેલ ગુણ અંતિમ મેરીટ લિસ્ટમાં ગણાશે નહીં.
  • પ્રાથમિક પરીક્ષા બાદ કેટેગરીવાઇઝ જગ્યાના 7 ગણાં ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે પસંદ કરાશે.
  • ગ્રુપ-A અને ગ્રુપ-B માટે અલગ-અલગ મેરીટ લિસ્ટ તૈયાર થશે.

મુખ્ય પરીક્ષા (Main Examination)

  • પ્રાથમિક પરીક્ષા બાદ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. મુખ્ય પરીક્ષા ગ્રુપ પ્રમાણે અલગ પદ્ધતિથી યોજાશે.

ગ્રુપ-A મુખ્ય પરીક્ષા (Descriptive Test)

ગ્રુપ-A માટે મુખ્ય પરીક્ષા વર્ણનાત્મક (Descriptive) રહેશે.

ગ્રુપ-A મુખ્ય પરીક્ષા માળખું (Appendix-G)

પેપરવિષયગુણસમય
Paper-IGujarati Language Skill1003 કલાક
Paper-IIEnglish Language Skill1003 કલાક
Paper-IIIGeneral Studies1503 કલાક
કુલ ગુણ350

GSSSB CCE Syllabus 2026

GSSSB CCE Syllabus 2026

Paper-I : Gujarati Language Skill (Descriptive)

  • ગુણ: 100
  • સમય: 3 કલાક
  • માધ્યમ: ગુજરાતી

Gujarati Paper સંપૂર્ણ સિલેબસ

GSSSB CCE Syllabus 2026

  • નિબંધ લેખન (250 શબ્દો) – 15 ગુણ
  • વિચારવિસ્તાર – 10 ગુણ
  • સંક્ષેપીકરણ – 10 ગુણ
  • ગદ્ય સમીક્ષા – 10 ગુણ
  • પ્રચાર માધ્યમ માટે નિવેદન – 5 ગુણ
  • પત્રલેખન – 5 ગુણ
  • ચચાગપત્ર – 10 ગુણ
  • અહેવાલ લેખન – 10 ગુણ
  • અંગ્રેજીથી ગુજરાતીમાં ભાષાંતર – 10 ગુણ
  • ગુજરાતી વ્યાકરણ – 15 ગુણ

Paper-II : English Language Skill (Descriptive)

  • ગુણ: 100
  • સમય: 3 કલાક
  • માધ્યમ: English

English Paper સંપૂર્ણ સિલેબસ

  • Essay Writing
  • Letter Writing (Formal)
  • Report Writing
  • Speech Writing
  • Writing on Visual Information
  • Precis Writing
  • Reading Comprehension
  • Grammar (Tenses, Voice, Narration, Articles, Prepositions, Idioms, One-word substitution)
  • Translation

Paper-III : General Studies (Descriptive)

  • ગુણ: 150
  • સમય: 3 કલાક
  • માધ્યમ: ગુજરાતી

General Studies સંપૂર્ણ સિલેબસ

History of India & Gujarat

  • સિંધુ ઘાટી સંસ્કૃતિ
  • મૌર્ય અને ગુપ્ત સામ્રાજ્ય
  • સ્વાતંત્ર્ય સંગ્રામ
  • સરદાર પટેલની ભૂમિકા
  • મહાગુજરાત આંદોલન

Cultural Heritage

  • ભારતીય અને ગુજરાતી સંસ્કૃતિ
  • લોકસંસ્કૃતિ
  • કલા અને સાહિત્ય

Geography

  • ભારત અને ગુજરાતનું ભૂગોળ
  • પર્યાવરણ અને આપત્તિ વ્યવસ્થાપન

Science & Technology

  • ICT, Space Program, Cyber Security

Constitution & Public Administration

  • નૈતિકતા
  • ભાવનાત્મક બુદ્ધિ

Indian Economy & Planning

  • NITI Aayog
  • ભારતીય અને ગુજરાત અર્થતંત્ર

ગ્રુપ-B મુખ્ય પરીક્ષા (MCQ Based)

  • કુલ ગુણ: 200
  • સમય: 120 મિનિટ
  • પદ્ધતિ: MCQ

ગ્રુપ-B વિષયવાર સિલેબસ

  • ભારતીય રાજ્ય વ્યવસ્થા
  • ભારતીય અને રાજ્ય અર્થતંત્ર
  • જાહેર વહીવટ
  • નૈતિકતા
  • સરકારની યોજનાઓ
  • કરંટ અફેર્સ
  • ગુજરાત ઇતિહાસ અને સંસ્કૃતિ
  • વિજ્ઞાન, પર્યાવરણ અને IT
  • Gujarati & English

લઘુત્તમ લાયકાત ધોરણ (Qualifying Marks)

  • પ્રાથમિક અને મુખ્ય બંને પરીક્ષામાં 40% ગુણ ફરજિયાત
  • કોઈ પણ કેટેગરી માટે છૂટછાટ ઉપલબ્ધ નથી

મહત્વની સૂચનાઓ

  • પરીક્ષા તારીખ અને પ્રવેશપત્ર GSSSB ની વેબસાઇટ પર જાહેર થશે
  • Gujarat Public Examination (Prevention of Unfair Means) Act, 2023 લાગુ પડશે
  • ખોટી માહિતી આપનાર ઉમેદવારની ઉમેદવારી રદ થઈ શકે છે
  • GSSSB CCE Syllabus 2026 GSSSB CCE ભરતી 2026 એ ગુજરાત સરકારની નોકરી માટે એક શ્રેષ્ઠ તક છે. જો ઉમેદવાર પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા બંને માટે સિલેબસ મુજબ યોગ્ય આયોજન સાથે તૈયારી કરશે તો સફળતા ચોક્કસ મળશે.

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB faq

(૧) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની સ્થાપના ક્યારે કરવામાં આવી?

  • -૨૧ મી ઓક્ટોબર ૧૯૬૯

(ર) તેનો ઉદ્દેશ શો છે?

  • તેનો ઉદ્દેશ ઉચ્ચ ગુણવત્તા વાળા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કરી વિદ્યાર્થીને વાજબી કિંમતે પુસ્તકો પુરા પાડવાનો છે.

(૩) કેટલા માધ્યમના પુસ્તકો મંડળ તૈયાર કરે છે?

  • – — ૮ માધ્યમ (ગુજરાતી તથા અન્ય ૭ માધ્યમ)

(૪) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા કયા માધ્યમ ના પુસ્તકો તૈયાર કરે છે?

  • સંસ્કૃત,ગુજરાતી,હિન્દી,અંગ્રેજી,મરાઠી,સિંધી,ઉર્દૂ,અને  તમીલ

(૫) મંડળ પાઠ્યપુસ્તકો સિવાય અન્ય કયું સાહિત્ય તૈયાર કરે છે?

  • શિક્ષક અધ્યયન પોથી અને સ્વાધ્યાયપોથી તથા પીટીસી અને સીપીએડના પાઠ્યપુસ્તકો

૬) મંડળ દ્વારા કયો માસિક અંક પ્રકાશિત કરાય છે? 

  • બાલસૃષ્ટિ

(૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનું સરનામું શું છે? ભવનનું નામ?


  • — વિદ્યાયન,સેક્ટર ૧૦ એ ગાંધીનગર

(૮) મંડળ દ્વારા ઓનલાઇન ટેક્સ્ટ બુક ઇન્ડેન્ટ સીસ્ટમ ક્યારથી લાગુ પાડવામાં આવી?

  • ૪૭ મા સ્થાપના દિવસ પ્રસંગે ૨૦ ઓક્ટોબર ૨૦૧૬ ના રોજ થી .

(૧૦) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કોના આધારે પુસ્તકો તૈયાર કરે છે?

  • –  NCF 2005 

(૧૧) મંડળના લોગોમાં આદર્શ વાક્ય કયું છે?

  • તમસોમા જ્યોતિર્ગમય…

(૧૨) આ વાક્ય ક્યાંથી લેવામાં આવ્યું છે?

  • –બૃહદારણ્યક ઉપનિષદ
  •  (આ ગ્રંથના નામનો અર્થ ‘બૃહદ જ્ઞાન વાળો’ અથવા ‘ઘનઘોર જંગલમાં લખાયેલો ઉપનિષદ’ એવો થાય છે)

(૧૩) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે અગ્રેજી-ગુજરાતી શબ્દકોષ તૈયાર કરે છે?

  • –ધો ૫ થી ૮ .

(૧૪) પાઠ્યપુસ્તકો માં સંશોધન માટે કોને જોડવામાં આવે છે?

  • –પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો

(૧૫) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ની બુનિયાદી વિષયોના પાઠ્યપુસ્તક બાબત કામગીરી?

  •  –ઇ.સ. ૧૯૯૯ થી ધો ૧૧ અને ૧૨ ના બુનિયાદી વિષયોના ૨૬ જેટલા પાઠ્યપુસ્તકોનું પ્રકાશન કર્યું.

(૧૬) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ના પ્રમુખ કોણ હોય છે?

  •  શિક્ષણમંત્રી

(૧૭) ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળની પાઠ્યપુસ્તકોમાં ભૂલ સુધારવાની રીત ?

  • સુધારવા માટે જરુરી આધાર પુરાવા રજૂ કરવામાં આવે તેના આધારે સુધારો જાહેર કરવામાં આવે છે
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB
ગુજરાત રાજ્ય શાળા પાઠ્ય પુસ્તક મંડળ|| GSSEBTB

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ

  • ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળ
  • સ્થાપના દિન – ૨૧મી ઓક્ટોબર
  • ગુજરાત રાજ્ય શાળા પાઠય પુસ્તક મંડળ ”વિઘાયન’, સેક્ટર-૧૦/એ, ગાંધીનગર

ગુજરાત રાજ્ય શાળા પાઠયપુસ્તક મંડળની સ્થાપના ઈ.સ. ૧૯૬૯ની ૨૧મી ઓક્ટોબરના રોજ કરવામાં આવી હતી, છેતાલીસ વર્ષથી મંડળે પોતાનું મુખ્ય લક્ષ્ય, ઉચ્ચ ગુણવત્તાવાળાં પાઠયપુસ્તકોનું પ્રકાશન કરી તથા ગુજરાતના વિદ્યાર્થીઓને વાજબી કિંમતે એ સુલભ બનાવીને, પાર પાડયું છે. મંડળ તરફથી ધોરણ 1 થી ૧૨નાં ગુજરાતી માધ્યમનાં પાઠયપુસ્તકો પ્રકાશિત કરવામાં આવે છે. તદુપરાંત હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ ભાષામાં પણ પાઠયપુસ્તકોનું પ્રકાશન કરવામાં આવે છે.

સભા-સમિતિઓ

મંડળનું સમગ્ર સંચાલન સારી રીતે થાય તેના નિશ્ચિત ઉદ્દેશો પાર પડે તે માટે નીચે મુજબની સભા-સમિતિની રચના કરવામાં આવે છે.

  • (૧) સામાન્ય સભા
  •  (૨) નિયામક સભા
  • (૩) કાર્યવાહક સમિતિ
  • (૪) શૈક્ષણિક સમિતિ
  •  (૫) સંશોધન સમિતિ
  • (૬) ઉત્પાદન સમિતિ

ઉપરની સમિતિઓ મંડળનો સમગ્ર વહીવટ સારી રીતે ચાલે એ અંગેનાં સલાહ-સૂચનો આપે છે

મંડળની વિતરણ અંગેની કામગીરી

મુદ્રિત થયેલાં પાઠયપુસ્તકોનું વિતરણ સમગ્ર ગુજરાતમાં સહકારી ધોરણે કામ કરતી સંસ્થાઓ મારફતે કરવામાં આવે છે. દરેક જિલ્લાના વિતરક સાથે પાઠયપુસ્તકોના છૂટક વેચાણની કામગીરી માટે વિક્રેતાઓને જોડી દેવામાં આવે છે. છૂટક વેચાણ કરનારા વિક્રેતાઓની નોંધણી મંડળમા કરવામાં આવે છે. આ વ્યવસ્થાની તમામ વિઘાર્થીઓને પાઠયપુસ્તકો સરળતાથી પ્રાપ્ત થાય છે. અમદાવાદમાં પણ મંડળનું પોતાનું વેચાણ કેન્દ્ર (સેલ ડેપો, ગોડાઉન નં. ૯, અસારવા પુલ નીચે, અમદાવાદ – ૩૮૦ ૦૧૬ ફોનઃ ૨૨૧૩૩૯૨૦) ચાલે છે. કોઈ પણ સંસ્થાને કે વ્યક્તિગત ધોરણે કોઈ પણ વિદ્યાર્થીને આ વેચાણ કેન્દ્ર ઉપરથી પાઠયપુસ્તકો છૂટક વેચાણના ધોરણે મળી શકે છે. બહારગામથી મનીઓર્ડર કે બેન્કડ્રાફ્ટ દ્વારા પણ પાઠયપુસ્તકો મેળવી શકાય છે. મંડળની

સંશોધન અંગેની કામગીરી

પાઠયપુસ્તક મંડળ પાઠયપુસ્તકોનું પ્રકાશનકાર્ય કરીને જ સંતોષ માનતું નથી. પાઠયપુસ્તકોની ગુણવત્તા સતત સુધરતી રહે તે માટે સંશોધન અંગેની કામગીરી પણ હાથ ધરવામાં આવે છે. પ્રાથમિક શિક્ષકોથી માંડીને યુનિવર્સિટીના અધ્યાપકો સુધીની પ્રતિભાશાળી વ્યક્તિઓને મૂલ્યાંકન કાર્યક્રમ તથા અન્ય શૈક્ષણિક કાર્યક્રમોમાં જોડવામાં આવે છે. પાઠયપુસ્તક સંપાદન તાલીમ શિબિર અને પાઠયપુસ્તકોના લેખકો, પરામર્શકો, અનુવાદકો વગેરે માટેનો પ્રતિભાશોધ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યાં છે. મંડળની નવાં ક્ષેત્રોમાંની કામગીરી

બુનિયાદી વિષયોનાં પાઠયપુસ્તકો

ઈ.સ. ૧૯૯૯થી ધોરણ ૧૧-૧૨ના બુનિયાદી વિષયોનાં ૨૬ પાઠયપુસ્તકોનુંપ્રકાશન કરીને મંડળે જાહેર પરીક્ષા માટેના વધારે વિષયોનાં પાઠયપુસ્તકો દ્વારા જે-તે ક્ષેત્રના વિઘાર્થીઓને આધારભૂત સાહિત્ય પૂરું પાડયું છે. આથી ગ્રામ અને કૃષિનાં ક્ષેત્રોમાં પણ મંડળ માનવ સંશોધન વિકાસના મહત્ત્વના કાર્યમાં પોતાનો ફાળો આપી શક્યું છે.

મંડળના ઉદ્દેશો

  • ગુજરાત સરકારે મંજૂર કરેલ અભ્યાસક્રમ અનુસાર ધોરણ ૧ થી ૧૨ નાં ગુજરાતી માધ્યમ ઉપરાંત અન્ય સાત માધ્યમો – હિન્દી, અંગ્રેજી, મરાઠી, સિન્ધી, ઉર્દૂ, સંસ્કૃત અને તમિલ . કુલ 8 ભાષા માં સારી ગુણવત્તાવાળાં પાઠ્યપુસ્તકો તૈયાર કરી, તેનું મુદ્રણ કરાવી વિદ્યાર્થીઓને વાજબી કિંમતે સમયસર મળે તે મુજબ વિતરણ કરવું.
  • શિક્ષક અધ્યાપનપોથીઓ, સ્વાધ્યાયપોથીઓ અને અન્ય શૈક્ષણિક સામગ્રી તૈયાર કરવી.
  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના અભ્યાસક્રમ સુધારવા માટેના સંશોધનો હાથ ધરવા અને તેને પ્રોત્સાહન આપવું. છે.
  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્તરના વિદ્યાર્થીઓ માટે પૂરક વાચન સામગ્રી તૈયાર | કરવી.
  • પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર શિક્ષણની પ્રગતિ અને ગુણવત્તા સુધારણામાં સહાય કરવી અને તેને વેગ આપવો

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

Call To Action

Click here to change this text. Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

PM Shree School➖ પીએમ શ્રી શાળાઓ

PM Shree School➖ પીએમ શ્રી શાળાઓ

🔗 પીએમસી સ્કૂલ નો અર્થ છે પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઈઝીંગ ઇન્ડિયા ( Pradhanmantri school for rising India )

➖ આ યોજના ભારત સરકારના શિક્ષણ મંત્રાલય, ( Ministry of Education) દ્વારા સપ્ટેમ્બર 22 મો શરૂ કરવામાં આવી હતી.

➖ તેનો મુખ્ય હેતુ છે દેશભરમો એવી આદર્શ શાળાઓ( Model School) ઊભી કરવી જે નવી રાષ્ટ્રીય શિક્ષણનીતિ 2020(NEP 2020 )ના સિદ્ધાંતોની સંપૂર્ણ રીતે અમલમાં લાવે..

PM Shree School

➖ યોજનાની શરૂઆત7 સપ્ટેમ્બર 2022
➖ અમલ સમયગાળો2022-23 થી 2026-27 (5વર્ષ )
➖ અમલ કરનાર વિભાગશિક્ષણ મંત્રાલય ભારત સરકાર
➖ સહભાગી તંત્રરાજ્ય સરકારો સંઘ પ્રદેશો
➖ નાણાકીય અનુપાત60:40( કેન્દ્ર રાજ્ય )90:10 ( ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તાર માટે)

INDIA LEVALE માં કુલ 14,500 જેટલી શાળાઓ પસંદ કરવામાં આવી છે.

  • 🔗 દરેક જિલ્લાની કેટલીક કેન્દ્રીય રાજ્યો અને સ્થાનિક શાળાઓની પસંદ કરીને તેમની પીએમ શ્રી સ્કૂલ તરીકે વિકસાવવામાં આવી રહી છે.
  • 🔗 આ શાળાઓમાં 18 લાખ વિદ્યાર્થીની સીધું લાભ મળશે

➖ પસંદગી પ્રક્રિયા

શાળાઓની પસંદગીની પ્રક્રિયા ત્રણ તબક્કાઓમાં થાય છે

  • પાત્રતા ચકાસણી: રાજ્ય જિલ્લા દ્વારા શાળાઓની મૂળભૂત માપદંડ તપાસ
  • પોર્ટલ પર અરજી : દરેક શાળા ઓનલાઈન પીએમસી પોર્ટલ પર અરજી કરે છે.
  • મૂલ્યાંકન અને ફિલ્ડ વેરિફિકેશન,: શિક્ષણ મંત્રાલય અને nvs /KVS ટીમ દ્વારા ચકાસની બાદ મંજૂરી

👁️ પીએમસી શાળાઓની મુખ્ય વિશેષતાઓ

  • ➖ શૈક્ષણિક ગુણવત્તા એની પી 20 20 આધારિત અભ્યાસક્રમ અનુભવી શિક્ષકો
  • ➖ ટેકનોલોજી સાથે સંકલન સ્માર્ટ ક્લાસ ડિજિટલ શિક્ષણ
  • ➖ સ્કીલ એજ્યુકેશન અને વ્યવસાયિક શિક્ષણ
  • ➖ સર્વસમાવેશકર્તા દિવ્યાંગ બાળકો માટે સુલભ સુવિધાઓ
  • ➖ વિદ્યાર્થીઓ સમગ્ર વિકાસથી આર્ટ,ખેલકૂદ, જીવન કૌશલ્ય,નૈતિક શિક્ષણ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Nipun( National Institute for proficiency in reading with understanding and numercy )

Nipun( National Institute for proficiency in reading with understanding and numercy )

નિપૂણ ભારતનું ધ્યેય

નિપૂણ ભારતનું ધ્યેય ➖ વર્ષ 202627 સુધીમાં ધોરણ ત્રણ સુધીના બાળકો વાંચન લેખન અને ગણનમાં શીખવાની જરૂરી ક્ષમતા પ્રાપ્ત કરી શકે તે માટે સહાયક વાતાવરણનું નિર્માણ કરવું.

👁️ બાલવાટિકા

  • ➖ મૂળાક્ષરો અને સંબંધિત ઉચ્ચારણ ની ઓળખ કરી ૧૦ સુધીની સંખ્યાને ઓળખી અને વાંચી શકે.
  • ➖ બે ત્રણ મૂળાક્ષરથી બનતા સરળ શબ્દોને વાંચી શકે.
  • ➖ સંખ્યા વસ્તુ આકાર અને ઘટનાઓની ક્રમમાં ગોઠવી શકે.

👁️ ધોરણ એક 1

  • ➖ ઓપરીચીત લખાણમાંથી ચાર પાંચ સરળ શબ્દોથી બનતા નાના વાક્યોને વાંચી શકે.
  • ➖ 99 સુધીની સંખ્યાઓનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖ સરળ સરવાળા બાદબાકી કરી શકે.

👁️ ધોરણ 2

  • ➖ એક મિનિટમાં 45 થી 60 શબ્દોનું સમજ સાથે વાંચન કરી શકે.
  • ➖999 સુધીની સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖99 99 સુધીની સંખ્યાનું બાદબાકી કરી શકે

👁️ધોરણ 3

  • ➖એક મિનિટમાં 60 શબ્દનું સમજ સાથે વાંચન.
  • ➖9999 સુધી સંખ્યાનું લેખન અને વાંચન કરી શકે.
  • ➖ સરળ ગુણાકાર ના દાખલા ગણી શકે.

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

Indian Railway Group D Bharti 202610મી પાસ ઉમેદવારો માટે મોટી તક: Indian Railway Group D Bharti 2026 માટે ઓનલાઈન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

Indian Railway Group D Bharti 202610મી પાસ ઉમેદવારો માટે મોટી તક: Indian Railway Group D Bharti 2026 માટે ઓનલાઈન ફોર્મ શરૂ, જાણો સંપૂર્ણ વિગતો

Indian Railway Group D Bharti 2026 ભારતીય રેલવે દેશની સૌથી મોટી સરકારી સંસ્થાઓમાંની એક છે, જ્યાં નોકરી મેળવવાનું સપનું લાખો યુવાનો જુએ છે. સુરક્ષિત ભવિષ્ય, સ્થિર આવક, સન્માન અને અનેક સરકારી સુવિધાઓને કારણે રેલવેની નોકરી હંમેશા યુવાનો માટે આકર્ષણનું કેન્દ્ર રહી છે. આ સપનાને સાકાર કરવાની એક મોટી તક ફરી એકવાર આવી ગઈ છે.

Railway Recruitment Board (RRB) દ્વારા RRB Group D ભરતી 2026 માટેનું અધિકૃત નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. આ ભરતી ખાસ કરીને 10મી પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક છે. વર્ષ 2026 માટે ભારતીય રેલવે દ્વારા 22195 ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ લેખમાં અમે તમને RRB Group D Bharti 2026 વિશેની સંપૂર્ણ માહિતી આપીશું – નોટિફિકેશન, ખાલી જગ્યાઓ, લાયકાત, ઉંમર મર્યાદા, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા, પરીક્ષા પૅટર્ન, સિલેબસ, પગાર, મહત્વપૂર્ણ તારીખો અને ઘણી ઉપયોગી વિગતો.

Indian Railway Group D Bharti 2026

RRB Group D ભરતી ભારતીય રેલવેની લેવલ-1 ભરતી છે. આ હેઠળ રેલવેના વિવિધ વિભાગોમાં ટેક્નિકલ અને નોન-ટેક્નિકલ પદો માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. Group Dની નોકરીઓમાં શારીરિક મહેનત સાથે રેલવેના રોજિંદા કાર્યમાં મહત્વની ભૂમિકા ભજવવામાં આવે છે.

આ ભરતી દ્વારા રેલવેના ટ્રેક, સ્ટેશન, સિગ્નલ, ઇલેક્ટ્રિકલ, કોચ અને અન્ય વિભાગોમાં કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે

Indian Railway Group D Bharti 2026 મહત્વપૂર્ણ હાઇલાઇટ્સ

  • ભરતી સંસ્થા: Railway Recruitment Board
  • જાહેરાત નંબર: CEN 09/2025
  • પોસ્ટ લેવલ: Group D (Level-1)
  • કુલ ખાલી જગ્યાઓ: 22195
  • અરજી પ્રક્રિયા: ઓનલાઈન
  • નોકરીનું સ્થળ: સમગ્ર ભારત
  • લક્ષ્ય ઉમેદવારો: 10મી પાસ / ITI / NAC ધારકો

Indian Railway Group D Bharti 2026 – ક્યારે અને ક્યાં જાહેર થયું?

ndian Railway Group D Bharti 2026 માટેનું અધિકૃત નોટિફિકેશન 30 જાન્યુઆરી 2026ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. નોટિફિકેશન તમામ RRBની અધિકૃત વેબસાઇટ અને https://www.rrbapply.gov.in/ પર ઉપલબ્ધ છે.

નોટિફિકેશનમાં ભરતી સંબંધિત દરેક વિગત જેમ કે પાત્રતા, ખાલી જગ્યાઓ, પરીક્ષા પૅટર્ન, ફી, પસંદગી પ્રક્રિયા અને નિયમો સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યા છે.

RRB Group D Bharti 2026 – ઓનલાઈન અરજી તારીખો

RRB Group D માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ઉમેદવારોએ સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે.

  • અરજી શરૂ તારીખ: 31 જાન્યુઆરી 2026
  • છેલ્લી અરજી તારીખ: 2 માર્ચ 2026 (રાત્રે 11:59)
  • ફી ચુકવણીની છેલ્લી તારીખ: 4 માર્ચ 2026
  • અરજી સુધારા વિન્ડો: 5 થી 14 માર્ચ 2026
  • RRB Group D 2026 – કુલ ખાલી જગ્યાઓ
  • વર્ષ 2026 માટે RRB દ્વારા કુલ 22195 ખાલી જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ ભારતના વિવિધ રેલવે ઝોનમાં ફેલાયેલી છે.

Western Railway, Northern Railway, Central Railway, Eastern Railway, South Central Railway, South Eastern Railway, North Eastern Railway સહિત લગભગ તમામ ઝોનમાં ભરતી થશે.

ખાલી જગ્યાઓ UR, SC, ST, OBC અને EWS કેટેગરી મુજબ વહેંચવામાં આવી છે, જેથી દરેક વર્ગના ઉમેદવારોને યોગ્ય તક મળે.

RRB Group D ભરતી 2026 – કયા પદો માટે ભરતી?

RRB Group D લેવલ-1 હેઠળ નીચેના પદો માટે ભરતી કરવામાં આવશે:

  • Track Maintainer (Group IV)
  • Pointsman B
  • Assistant (Track Machine)
  • Assistant (Bridge)
  • Assistant (P-Way)
  • Assistant (TRD)
  • Assistant Loco Shed (Electrical)
  • Assistant Operations (Electrical)
  • Assistant (TL & AC)
  • Assistant (C & W)
  • Assistant (S & T)

આ તમામ પદો રેલવેના કામગીરી માટે અત્યંત મહત્વપૂર્ણ છે.

RRB Group D ભરતી 2026 – પાત્રતા માપદંડ

શૈક્ષણિક લાયકાત

RRB Group D માટે અરજી કરવા માટે ઉમેદવાર પાસે નીચેમાંથી કોઈ એક લાયકાત હોવી જોઈએ:

  • માન્ય બોર્ડમાંથી 10મું પાસ
  • ITI પ્રમાણપત્ર
  • NCVT દ્વારા માન્ય NAC પ્રમાણપત્ર
  • જે ઉમેદવારો હજી અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છે તેઓ અરજી કરવા પાત્ર નથી.

ઉંમર મર્યાદા

ઉમેદવારની ઉંમર 01 જાન્યુઆરી 2026ના રોજ નીચે મુજબ હોવી જોઈએ:

  • ન્યૂનતમ ઉંમર: 18 વર્ષ
  • મહત્તમ ઉંમર: 33 વર્ષ
  • SC, ST, OBC, Ex-Servicemen અને અન્ય કેટેગરી માટે સરકારના નિયમ મુજબ ઉંમર છૂટછાટ લાગુ પડશે.

નાગરિકતા

ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ. તેમજ નેપાળ, ભૂટાનના નાગરિકો અથવા ભારતીય મૂળના વિદેશી નાગરિકો પણ સરકાર દ્વારા જારી પાત્રતા પ્રમાણપત્ર સાથે અરજી કરી શકે છે.

RRB Group D ભરતી 2026 – અરજી ફી

અરજી કરતી વખતે ઉમેદવારોએ નીચે મુજબ ફી ભરવાની રહેશે:

  • General / OBC / EWS: રૂ. 500
  • SC / ST / મહિલા / ટ્રાન્સજેન્ડર / EBC: રૂ. 250
  • CBT પરીક્ષા આપ્યા બાદ મોટાભાગની ફી ઉમેદવારોને રિફંડ કરવામાં આવશે.

RRB Group D પસંદગી પ્રક્રિયા 2026

RRB Group D ભરતી માટે પસંદગી પ્રક્રિયા નીચે મુજબ રહેશે:

  • કમ્પ્યુટર આધારિત પરીક્ષા (CBT)
  • શારીરિક કાર્યક્ષમતા કસોટી (PET)
  • દસ્તાવેજ ચકાસણી (DV)
  • મેડિકલ પરીક્ષણ
  • CBT પાસ કરનાર ઉમેદવારોને PET માટે બોલાવવામાં આવશે.

RRB Group D CBT પરીક્ષા પૅટર્ન 2026

CBT પરીક્ષા કુલ 100 ગુણની હશે અને સમય 90 મિનિટ મળશે.

વિષયવાર પ્રશ્નો:

  • ગણિત: 25 પ્રશ્ન – 25 ગુણ
  • જનરલ સાયન્સ: 25 પ્રશ્ન – 25 ગુણ
  • રીઝનિંગ: 30 પ્રશ્ન – 30 ગુણ
  • જનરલ અવેરનેસ: 20 પ્રશ્ન – 20 ગુણ
  • દરેક ખોટા જવાબ માટે 1/3 ગુણ કપાશે.

RRB Group D 2026 સિલેબસ

સિલેબસ મુખ્યત્વે 10મા ધોરણના સ્તરનો રહેશે.

  • ગણિત: નંબર સિસ્ટમ, ટકા, સરેરાશ, સમય અને કામ, સમય અને અંતર, નફો-નુકસાન, સરળ અને ચક્રવૃદ્ધિ વ્યાજ, ગુણોત્તર, મેન્સ્યુરેશન, ટ્રિગ્નોમેટ્રી વગેરે.
  • રીઝનિંગ: અનાલોજી, સીરિઝ, કોડિંગ-ડિકોડિંગ, બ્લડ રિલેશન, દિશા, વેન ડાયગ્રામ, સિલોજિઝમ વગેરે.
  • જનરલ સાયન્સ: ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી (10મું સ્તર).
  • જનરલ અવેરનેસ: કરંટ અફેર્સ, ઇતિહાસ, ભૂગોળ, રાજકારણ, અર્થતંત્ર.

RRB Group D પગાર અને લાભો

RRB Group D હેઠળ પસંદ થયેલા ઉમેદવારોને:

  • મૂળ પગાર: રૂ. 18,000 પ્રતિ મહિના
  • ઇન-હેન્ડ પગાર: આશરે રૂ. 22,500 થી 25,380
  • આ ઉપરાંત DA, HRA, TA, મેડિકલ સુવિધા, નાઈટ ડ્યુટી ભથ્થું, ઓવરટાઇમ અને પેન્શન જેવા લાભો મળશે.

RRB Group D ભરતી 2026 – તૈયારી કેવી રીતે કરવી?

  • સિલેબસ સમજીને તૈયારી શરૂ કરો
  • જૂના પ્રશ્નપત્રો સોલ્વ કરો
  • રોજ કરંટ અફેર્સ વાંચો
  • ગણિત અને રીઝનિંગમાં પ્રેક્ટિસ વધારશો
  • PET માટે શારીરિક તૈયારી કરશો

RRB Group D Bharti 2026 એ 10મી પાસ ઉમેદવારો માટે ભારતીય રેલવેમાં નોકરી મેળવવાની એક ઉત્તમ તક છે. 22195 ખાલી જગ્યાઓ સાથે આ ભરતી લાખો યુવાનોનું ભવિષ્ય બદલવાની ક્ષમતા ધરાવે છે.

RRB Group D 2026 મહત્વપૂર્ણ લિંક્સ

RRB Group D ભરતી 2026 સંબંધિત તમામ જરૂરી લિંક્સ નીચે આપવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે અરજી કરતાં પહેલા અધિકૃત નોટિફિકેશન જરૂર વાંચે.

  • Apply Online (ઓનલાઈન અરજી કરો): Click here
  • Official Notification PDF (વિગતવાર નોટિફિકેશન): Click here

Indian Railway Group D Bharti 2026
Short Notification PDF (ટૂંકું નોટિફિકેશન): Click here
Official Website (અધિકૃત વેબસાઇટ): Click here

Short Notification PDF (ટૂંકું નોટિફિકેશન): Click here

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

TET-1 Result: શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ(SEB) દ્વારા શિક્ષક યોગ્યતા કસોટી-1 (Teacher Eligibility Test-1)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી મિડિયમ વાઈઝ મેરિટ જાહેર કરવામાં આવ્યું છે. આમ, કુલ 11027 ઉમેદવારો પાસ થયા છે.

કુલ 11,027 ઉમેદવારો પાસ

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. પરીક્ષા બોર્ડે આજે શુક્રવારે (30 જાન્યુઆરી, 2026) TET-1નું પરિણામ જાહેર કર્યુ છે. આ પરીક્ષામાં કુલ 1,01,525 ઉમેદવારોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી કુલ 91,628 ઉમેદવારો પરીક્ષામાં હાજ રહ્યા હતા. આમ, કુલ 12.03 ટકા ઉમેદવારો આ પરીક્ષામાં પાસ થયા છે.

શિક્ષક બનવાનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર, TET-1નું પરિણામ જાહેર 2 –

ઉમેદવારોએ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે. જેમાં ઉમેદવારોએ પોતાનો સીટ નંબર, આધાર કાર્ડ નંબર અને જન્મ તારીખ નાખવાની રહેશે.

8th Pay Commission: તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જાય છે ઝીરો (0)? જાણો તેની ગણતરી

8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?: તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે

8th Pay Commission new updet :Estimated Pay – Matrix

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

મધ્યાહન ભોજન યોજના Mid-day meal plan ગુજરાત

Pradhanmantri poshan Shakti Nirman Yojana ➖ pm poshan

ભારતના બંધારણમાં આર્ટિકલ-૩૯ મુજબ રાજ્યમાં રહેતા તમામ લોકો માટે આરોગ્ય અને તંદુરસ્તી માટેની જોગવાઇ કરવાની રહે છે. સામાજિક અને રાષ્ટ્રીય એકતાના મુખ્ય સંદેશ સાથે ભારતમાં સૌ પ્રથમ ૧૯૮૨ માં તામિલનાડુમાં મધ્યાહન ભોજન આપવાની શરૂઆત કરવામાં આવી. જ્યારે ગુજરાતમાં તેની શરૂઆત ૧૯મી નવેમ્બર, ૧૯૮૪થી કરવામાં આવી. નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ અનુસાર મધ્યાહ્ન ભોજન યોજનાને ફરજિયાતપણે વર્ષમાં ઓછામાં ઓછા ૨૦૦ દિવસ બાળકોને ભોજન આપવાનું નક્કી કરવામાં આવ્યું. જે અંતર્ગત સરકાર હસ્તકની પ્રાથમિક શાળાઓમાં આ યોજના શરૂ કરવામાં આવી. નેશનલ પ્રોગ્રામ ઓફ ન્યુટ્રિશન સ્કીમ ઓફ એજ્યુકેશન હેઠળ આ યોજના કાર્યરત છે. 

મધ્યાહ્ન ભોજન યોજના ના હેતુઓ 

  • કુપોષણની સમસ્યાનો ઉકેલ


    વિદ્યાર્થીઓના આરોગ્ય અને પોષણ મુલ્યોમાં વધારો કરવો. 


    ગરીબ બાળકોને શાળામાં આવતા પ્રોત્સાહન આપવું. 


    બાળકોના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરી હાજરીમાં વધારો કરવો.


    બાલ્યાવસ્થાથી જ બાળકોમાં સામાજિક અને રાષ્ટ્રીય એકતાનું જોડાણ ગ્રામ્ય કક્ષાએ રોજગારીની તકો પુરી પાડવી. 


    પરોક્ષ રીતે રાજ્ય તેમજ રાષ્ટ્રમાંથી ગરીબી દુર કરવી.

મધ્યાહન ભોજન  સામગ્રી ની લેટેસ્ટ વિગતો 

વસ્તુ ધો .1 થી 5ધો .6 થી 8
અનાજ ઘઉં ,ચોખા 100ગ્રામ /50 ગ્રામ 150 ગ્રામ
દાળ -કઠોળ 20 ગ્રામ30ગ્રામ
શાકભાજી 50 ગ્રામ75 ગ્રામ
ખાદ્યતેલ 10 ગ્રામ10 ગ્રામ
મીઠું મસાલા જરૂરિયાત મુજબ 

મધ્યાહન ભોજન અગત્ય ની માહિતી 

  • ગુજરાત માં મધ્યાહન ભોજન 1984 માં શરુ થઇ . ત્યારે મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી હતા .
  • ભારત માં સૌ પથમ તામિલનાડુ માં 1982 માં શરૂઆત થઇ. .
  • ભારત માં 1995 માં ચાલુ થઇ (.1995 સુપ્રીમ કોર્ટ ના ચુકાદા થી થઇ. .
  • ભારત માં ફરજીયાત અમલ 2001 માં. 
  • હાલ નવું નામ .PM POSHAN ગુજરાતી અર્થ – પ્રધાન મંત્રી પોષણ શક્તિ નિર્માણ 
  • ઓછા માં ઓછા 200 દિવસ મધ્યાહન ભોજન આપવું. 
  • મધ્યાહન ભોજન ન આપી શકાય તો 3 કિલો અનાજ આપવું .

મધ્યાહન ભોજન યોજના માળખું 

શિક્ષણ ખાતું
કમિશનર (MDM)
જોઈન્ટ કમિશ્નર કલેક્ટર /મ્યુન્સિપલ કમિશ્નર 
આસી.કમિશ્નર (અમલીકરણ )ડેપ્યુટી કમિશ્નર /મ્યુન્સિપલ કમિશ્નર 
મામલતદાર નાયબ મામલતદાર ઇન્ચાર્જ 
એકાઉન્ટ ઓફિસર નાયબ મામલતદાર એકાઉન્ટ 
રિચર્સ ઓફિસર નાયબ મામલતદાર ઇન્સ્પેક્ટર 
નાયબ મામલતદાર નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી 
સંચાલક ,શાળાઓ 

NEP -2020 આ યોજનાના લાભ :

  • આ યોજના હેઠળ બાલવાટિકા  થી 8 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને શાળામાં બપોરનું ભોજન અને નાસ્તો મફત આપવામાં આવે છે. જો શાળામાં રસોઈની વ્યવસ્થા ન હોય તો દરેક લાયક વિદ્યાર્થીને 3 કિલો અનાજ દર મહિને આપવામાં આવે છે.
  • આ યોજના હેઠળ એ વિદ્યાર્થીઓ લાયક ગણાશે જેઓની શાળાના દિવસોની 80 ટકા હાજરી જરૂરી.છે 

મધ્યાહન ભોજન અગત્યના પ્રશ્ન 

👉1. મધ્યાહન ભોજન કેટલા દિવસ આપવું ?

  • 200

👉2. MDM  ન આપી શકાય તો કેટલું અનાજ મળે ?

  • 3 કિલો અનાજ 

👉3. ધોરણ 1 થી 5 પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

  • કુલ વજન 180 ગ્રામ 

👉4. ધોરણ 6 થી 8ઉચ્ચ  પ્રાથમિક નો 1 બાળક દીઠ કેટલું MDM અપાય છે ?

  • કુલ વજન 265  ગ્રામ 

Pradhanmantri poshan Shakti Nirman Yojana ➖ pm poshan

  • ✅ભારત સરકાર દ્વારા સપ્ટેમ્બર 2021 માં શરૂ કરવામાં આવી હતી.
  • ✅ અગાઉ આ યોજનાનું નામ મધ્યાન ભોજન યોજના હતું.
  • ✅ કેન્દ્રની રાજ્ય સરકારનો સહયોગ :: નાણાકીય અનુપાત 60:40 ( કેન્દ્ર રાજ્ય )90 :10➖ ઉત્તર પૂર્વ હિમાલય વિસ્તારો માટે

➡️ યોજનાની વિશેષતાઓ

  • પ્રી પ્રાઇમરી બાળકો આંગણવાડી ક્લાસ વન ની પણ ભોજનમાં સમાવિષ્ટ કરાયા છે
  • દૂધ અને માઈક્રન્યુટ્રીન્સ ઉમેરો ની દિશામાં પ્રયાસ
  • પીએમ પોસન પોર્ટલ મારફતે ડિજિટલ મોનિટરિંગ
  • Dbt ➖ direct benefit transfer રસોઈખર્ચ નું સીધો ભૂગતાન
  • શાળામાં જ કિચન ગાર્ડન શાળામાં શાકભાજી ઉગાડવી
  • ભાગીદારી સમુદાયની ભાગીદારી વધારવામાં આવી છે
  • ✅mdm app અને pm poshn dashboard દ્વારા રોજિંદા આકલાવ ઓનલાઈન રિપોર્ટ થાય છે

“મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

  • 🔅 રાજ્યની સરકારી અને ગ્રાન્ટ ઇન એઈડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ ૮ સુધીના વિદ્યાર્થીઓને પી.એમ. પોષણ યોજનામાં આપવામાં આવતા બપોરના ભોજન ઉપરાંત આ યોજના અંતર્ગત પૌષ્ટિક અલ્પાહાર આપવામાં આવશે.
  • 🔅 આ નવી યોજનાનો લાભ ૩૨,૨૭૭ શાળાના અંદાજે ૪૧ લાખ વિદ્યાર્થીઓને થશે. 
  • 🔅 આ યોજના અંતર્ગત, સપ્તાહ દરમિયાન ખાંડેલા સીંગદાણા સહિતની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ તથા શ્રી અન્ન(મીલેટ)માંથી બનાવેલી ખાદ્યસામગ્રી અલ્પાહાર સ્વરૂપે અપાશે.
  • 🔅 આ હેતુસર મટીરીયલ કોસ્ટ માટે રૂ. ૪૯૩ કરોડ તથા પૌષ્ટિક અલ્પાહાર તૈયાર કરવાની વધારાની કામગીરી માટે માનદવેતન ધારકોને ૫૦ ટકા માનદવેતન વધારા માટે રૂ. ૧૨૪ કરોડ મળીને “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના” માટે સમગ્રતયા વાર્ષિક રૂ. ૬૧૭ કરોડનો વધારાનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે.
  • 🔅 તદ્અનુસાર, પી.એમ. પોષણ યોજનાના માનદવેતનધારક સંચાલકને હવે  રૂ. ૪૫૦૦નું માસિક માનદવેતન, ૨૬ કે તેથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓના કૂક કમ હેલ્પરને માસિક રૂ. ૩૭૫૦ તથા નાની શાળાઓ માટે વધારાના સ્ટાફ-હેલ્પરને માસિક રૂ.૧૫૦૦ માનદવેતન આપવામાં આવશે.
  • 🔅 પૌષ્ટિક અલ્પાહાર આપવાનો નિર્ણય કરનારું ગુજરાત દેશનું અગ્રીમ રાજ્ય છે. વિદ્યાર્થીઓના સુપોષણ માટે આ યોજના ખૂબ મહત્ત્વની સાબિત થશે. 

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

8th CPC Salary Calculation સરકારી કર્મચારીને લાગી લોટરી, 8મા વેતન પંચ હેઠળ Grade Pay 1800 થી 4600 સુધી Net Salary કેટલી?

8મા વેતન પંચ (8th CPC) માટે 1.92 Fitment Factor પર સેલરીનો અંદાજ Grade Pay 1800 થી 4600 સુધી Net Salary ₹42,000 થી ₹99,000 સુધી X City HRA (30%) અને Higher TPTA આધારે વિગતવાર ગણતરી 8મા વેતન પંચ (8th Pay Commission)ને લઈને કેન્દ્ર સરકારના કર્મચારીઓ સતત અપડેટ્સ શોધી રહ્યા છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે નવો Fitment Factor લાગુ થયા પછી Basic Pay, HRA, TA અને Net Salary કેટલી થશે?

સંદેશ news અહીંયા થી વાંચો

દિવ્ય ભાસ્કર news અહીંયા થી વાંચો

8th CPC Salary Calculation – Assumptions

Fitment Factor1.92
DA0% (DA Basic માં merge)
HRA30% (X City)
TAHigher TPTA
DeductionsNPS + CGHS + Income Tax (જ્યાં લાગુ પડે ત્યાં)

Pay Level-wise 8th CPC Net Salary (Image-based Data)

Event (Pay Level)DateDetails
Level-1 (GP 1800)Jan 2026*Net Salary અંદાજે ₹42,572
Level-2 (GP 1900)Jan 2026*Net Salary અંદાજે ₹46,949
Level-3 (GP 2000)Jan 2026*Net Salary અંદાજે ₹53,347
Level-4 (GP 2400)Jan 2026*Net Salary અંદાજે ₹62,102
Level-5 (GP 2800)Jan 2026*Net Salary અંદાજે ₹70,627
Level-6 (GP 4200)Jan 2026*Net Salary અંદાજે ₹84,711
Level-7 (GP 4600)Jan 2026*Net Salary અંદાજે ₹99,739

8th CPC Salary Calculation click here

Detailed Salary Breakdown (As seen in Calculator Images)

Pay Level 7 – Grade Pay 4600

  • Basic Pay: ₹44,900
  • Revised Basic (1.92): ₹86,208
  • HRA (30%): ₹25,862
  • TA: ₹3,600
  • Gross Salary: ₹1,15,670
  • Deductions (NPS + CGHS + IT): ₹15,931
  • Net Salary: ₹99,739

8th Pay Commission: તો આ કારણે કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું થઈ જાય છે ઝીરો (0)? જાણો તેની ગણતરી

8મું પગારપંચ લાગુ ન થાય ત્યાં સુધીમાં DA વધશે?: તેનાથી સંબંધિત વિગતો જાણો; નવું આયોગ 1 જાન્યુઆરી 2026 થી લાગુ થઈ શકે છે

8th Pay Commission new updet :Estimated Pay – Matrix

8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી click here

Pay Level 6 – Grade Pay 4200

  • Revised Basic: ₹67,968
  • HRA: ₹20,390
  • TA: ₹3,600
  • Net Salary: ₹84,711
  • Pay Level 5 – Grade Pay 2800
  • Revised Basic: ₹56,064
  • HRA: ₹16,819
  • TA: ₹3,600
  • Net Salary: ₹70,627

Pay Level 4 – Grade Pay 2400

  • Revised Basic: ₹48,960
  • HRA: ₹14,688
  • TA: ₹3,600
  • Net Salary: ₹62,102
  • Pay Level 3 – Grade Pay 2000
  • Revised Basic: ₹41,664
  • HRA: ₹12,499
  • TA: ₹3,600
  • Net Salary: ₹53,347

Expert Advice (Must Read)

  1. Actual 8th CPC implementation વખતે Fitment Factor 1.92 કરતા વધારે પણ થઈ શકે છે, એટલે final salary વધુ પણ બની શકે.
  2. Mobile પર Salary Calculator use કરતી વખતે rounding error આવી શકે – Desktop/Laptop વધુ safe છે.
  3. HRA city category (X/Y/Z) બદલાય તો Net Salary પર સીધી અસર પડે છે.

FAQs – 8th Pay Commission Salary

  • ના, આ માત્ર estimation છે, official notification પછી જ final figures મળશે.
  • નવા Pay Commissionમાં DA Basic Payમાં merge થાય છે.
  • નહી, higher level (જેમ કે Level-7) પર જ approx IT લાગુ થાય છે.
WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

education અપડેટ 2026: India Post GDS ભરતીમાં કોઈ પરીક્ષા નહીં, સીધી સરકારી નોકરીની તક

India Post GDS ભરતીમાં કોઈ પરીક્ષા નહીં, સીધી સરકારી નોકરીની તક

સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે 2026માં મોટી ખુશખબર સામે આવી છે. India Post દ્વારા Gramin Dak Sevak (GDS) ભરતી માટે નવો અપડેટ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં કોઈ લેખિત પરીક્ષા નહીં લેવાય. ઉમેદવારોની પસંદગી સીધી મેરિટના આધારે કરવામાં આવશે, જેના કારણે લાખો ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક ઉભી થઈ છે.

India Post GDS ભરતી શું છે

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

India Post GDS ભરતી ગ્રામિણ વિસ્તારોમાં પોસ્ટલ સેવાઓ મજબૂત કરવા માટે કરવામાં આવે છે. આ ભરતી હેઠળ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (BPM), આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર (ABPM) અને ડાક સેવક જેવી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી થાય છે. આ નોકરીઓ સ્થાનિક ઉમેદવારો માટે ખાસ રીતે લાભદાયક માનવામાં આવે છે.

2026ના નવા અપડેટમાં શું ખાસ છે

2026ના તાજા અપડેટ મુજબ GDS ભરતીમાં કોઈ લેખિત પરીક્ષા લેવામાં નહીં આવે. ઉમેદવારોની પસંદગી ધોરણ 10ના ગુણના આધારે તૈયાર કરેલી મેરિટ લિસ્ટ પરથી થશે. એટલે કે જે ઉમેદવારોના માર્ક્સ વધુ હશે, તેમને સીધી પસંદગી મળવાની સંભાવના રહેશે.

કોણ કરી શકે અરજી

આ ભરતી માટે ઉમેદવારે માન્ય બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલું હોવું જરૂરી છે. સાથે સાથે ઉમેદવારને સ્થાનિક ભાષાનું જ્ઞાન આવશ્યક ગણવામાં આવે છે. ઉંમર મર્યાદા અને અન્ય પાત્રતા શરતો India Post દ્વારા નક્કી કરવામાં આવે છે, જે ભરતી સૂચનામાં સ્પષ્ટ કરવામાં આવે છે.

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે

પસંદગી સંપૂર્ણપણે મેરિટ આધારિત રહેશે. ધોરણ 10ના ગુણના આધારે મેરિટ લિસ્ટ તૈયાર થશે અને ત્યારબાદ દસ્તાવેજ ચકાસણી કરવામાં આવશે. કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યૂ નહીં હોવાથી પ્રક્રિયા સરળ અને ઝડપી રહેશે.

નોકરીમાં શું લાભ મળશે

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો

India Post GDS નોકરીમાં નિયમિત આવક, સરકારી સુવિધાઓ અને ભવિષ્યમાં પ્રમોશનની તકો મળે છે. ખાસ કરીને ગ્રામિણ વિસ્તારોના યુવાનો માટે આ નોકરી સ્થિર રોજગારનું સારો વિકલ્પ માનવામાં આવે છે.

ઉમેદવારો માટે કેમ મોટી તક છે

ઘણા યુવાનો પરીક્ષાના તણાવ અને લાંબી તૈયારીથી પરેશાન હોય છે. કોઈ પરીક્ષા વગર સીધી પસંદગી થવાથી સમય અને ખર્ચ બંને બચે છે. આ કારણે 2026ની India Post GDS ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Conclusion: India Post GDS ભરતી 2026 સરકારી નોકરી ઈચ્છુક ઉમેદવારો માટે મોટી તક લઈને આવી છે. કોઈ પરીક્ષા વગર મેરિટ આધારિત પસંદગીથી વધુ યુવાનોને રોજગાર મળશે. પાત્ર ઉમેદવારોએ સમયસર અરજી કરીને આ સુવર્ણ તકનો લાભ લેવો જોઈએ.

Disclaimer: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી માટે છે. India Post GDS ભરતી 2026ની પાત્રતા, ખાલી જગ્યાઓ અને નિયમો અધિકૃત ભરતી સૂચના અનુસાર બદલાઈ શકે છે. ચોક્કસ માહિતી માટે હંમેશા India Postની અધિકૃત વેબસાઇટ પર જાહેર થયેલી સૂચના તપાસવી.

Kirana Dukan Sahay Yojana Gujarat

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ લાગુ; હવે ભૂલકાઓને મળશે રમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ

ગુજરાતની આંગણવાડીઓમાં જૂન 2026 થી ‘આધારશિલા’ અભ્યાસક્રમ શરૂ થશે. 3 થી 6 વર્ષના બાળકો માટે 4 કલાકનું નવું સમયપત્રક અને ‘મારી વિકાસ યાત્રા’ પુસ્તિકા મંજૂર કરાઈ છે.

Aadharshila Curriculum Gujarat: ગાંધીનગરથી શિક્ષણ જગત માટે મોટા સમાચાર છે. ગુજરાતના પૂર્વ પ્રાથમિક શિક્ષણ (Pre-primary Education) ક્ષેત્રે એક ક્રાંતિકારી ફેરફાર થવા જઈ રહ્યો છે. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડૉ. મનીષાબેન વકીલના નેતૃત્વમાં મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં આંગણવાડીના બાળકો માટે તૈયાર કરાયેલા નવા અભ્યાસક્રમ “આધારશિલા” (Aadharshila Curriculum) ને લીલી ઝંડી આપી દેવામાં આવી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) ના માપદંડોને ચુસ્તપણે અનુસરીને આ નવો અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે. સરકારના નિર્ણય મુજબ, આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે જૂન 2026-27 થી રાજ્યભરની તમામ આંગણવાડીઓમાં (Anganwadi) આ નવો કોર્સ લાગુ કરી દેવામાં આવશે, જેનાથી પાયાના શિક્ષણમાં મોટો સુધારો જોવા મળશે.

સમયપત્રક

સ્ટેટ ECCE કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ, હવેથી આંગણવાડીઓમાં (Anganwadi gujarat) શિક્ષણની પદ્ધતિ બદલાશે. 3 થી 6 વર્ષના બાળકો માટે રોજના 4 કલાકનું સમયપત્રક નક્કી કરવામાં આવ્યું છે.

જેમાં પુસ્તકિયા જ્ઞાનને બદલે ‘રમત સાથે જ્ઞાન’ (Play-based Learning) અને ભાર વગરના ભણતર પર ભાર મૂકવામાં આવશે.

‘એક્ટિવિટી બુક’

આ નવા અભ્યાસક્રમમાં બાળકોની વયજૂથને ધ્યાનમાં રાખીને ખાસ ‘એક્ટિવિટી બુક’ તૈયાર કરાઈ છે. આ ઉપરાંત, આંગણવાડી કાર્યકરો બાળકોને યોગ્ય અને સરળ રીતે ભણાવી શકે તે માટે ‘એક્ટિવિટી બેંક’ (Activity Bank) બનાવવામાં આવી છે. આ માટે કાર્યકરોને સઘન તાલીમ પણ આપવામાં આવશે.

સર્વાંગી વિકાસ (Holistic Development)

બાળકોના વિકાસ પર નજર રાખવા માટે એક વિશેષ પહેલ કરવામાં આવી છે. મંત્રી ડૉ. મનીષાબેન વકીલે બાળકોના સર્વાંગી વિકાસ (Holistic Development) ના ટ્રેકિંગ માટે “મારી વિકાસ યાત્રા” નામની પુસ્તિકા મંજૂર કરી છે. આના દ્વારા દરેક બાળકની પ્રગતિ અને વિકાસનું વ્યક્તિગત રીતે મૂલ્યાંકન કરવામાં આવશે.

આ અભ્યાસક્રમમાં ‘સમાવેશી શિક્ષણ(Inclusive Education) પર વિશેષ ભાર મૂકાયો છે, જેમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ પ્રવૃત્તિઓનો સમાવેશ છે. બાળકના શિક્ષણમાં માતા-પિતાનો રોલ વધારવા દર અઠવાડિયે ‘હોમ લર્નિંગ’ અને દર મહિનાના ત્રીજા મંગળવારે ‘બાળ દિવસ’ ની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે.

વર્ષ 2016 ના જૂના કોર્સમાં ફેરફાર કરીને આ નવો કોર્સ યુનિસેફ (UNICEF) ગુજરાતના સહયોગથી તૈયાર થયો છે. GCERT, એમ.એસ. યુનિવર્સિટી અને ચિલ્ડ્રન યુનિવર્સિટીના તજજ્ઞોએ 7 જેટલી કાર્યશાળાઓ યોજીને ‘પંચ કોષ’ ની સંકલ્પનાના આધારે આ ‘આધારશિલા’ અભ્યાસક્રમ તૈયાર કર્યો છે.

PRASHST (Pre Assessment Holistic Screening Tool) APP

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

શિક્ષકોની રજાઓના વિવિધ કટીંગ અહીંયા સંકલન કરવામાં આવ્યું છે. શિક્ષક જ્યોત અને વિવિધ રજાના પ્રશ્નોનું સંકલન મળી રહેશે.અહીંયા ક્લિક કરીને વિવિધ કટીંગ ના ઈમેજ લઈ લો