સરકારી કર્મચારીઓએ તેમની માલિકીના મકાન જમીન સ્થાપન મિલકત તેમજ વાહન, સોનું,શેરબજાર કે અન્ય રોકાણો જંગલ મિલકતની વિગતો આપવાની રહેશે.
એજ્યુકેશન ન્યુઝ ગુજરાત: ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રાજ્યના વર્ગ એક થી ત્રણ ના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે મિલકતોના વાર્ષિક પત્રક સંદર્ભે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. કેલેન્ડર વર્ષ 2025 દરમિયાનની પોતાની તમામ સ્થાવર અને જંગલ મિલકત દર્શાવતા પત્રક આગામી 31 જાન્યુઆરી 2026 સુધીમાં ઓનલાઇન જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.
✴️ કર્મયોગી પોર્ટલ પર ઓનલાઈન નોંધણી
રાજ્યના વહીવટી વિભાગના જણાવ્યા અનુસાર તમામ કર્મચારીઓએ આ વિગતો તારીખ 1 .1 .2026 થી 31. 1 .2026સુધીમાં કર્મયોગી પોર્ટલ પર ઓનલાઇન જમા કરાવવાની રહેશે. આ પ્રક્રિયાને સુગમ બનાવવા માટે વિભાગ દ્વારા નિયત ફોર્મ અને માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
ગુજરાત રાજ્ય સેવા વ્રતનું નિયમો 1971 ના નિયમ 19 હેઠળ આ જોગવાઈ કરવામાં આવેલી છે. જે મુજબ દરેક કેલેન્ડર વર્ષ પૂરું થયા બાદ જાન્યુઆરી માસમાં મિલકતોનું પત્રક સરકારમાં જમા કરાવવું અનિવાર્ય છે.
તેમજ અગાઉ આ નિયમ ઉચ્ચ અધિકારીઓ માટે હતો પરંતુ વર્ષ 2024 થી વર્ગ ત્રણ ના કર્મચારીઓને પણ આ જોગવાઈ હેઠળ આવરી લેવામાં આવ્યા છે.
સરકારી સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો કોઈ અધિકારી કે કર્મચારી નિયત સમય મર્યાદામાં પોતાની મિલકતોનું પત્રક ઓનલાઇન સબમિટ નહીં કરે તો તેમનો પગાર આ કરવામાં આવશે નહીં. પગાર અટકાવવામાં આવશે. વહીવટમાં વહીવટી તંત્રમાં શિસ્ત અને પ્રામાણિકતા જળવાઈ રહે તે હેતુથી આ કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
📲 સ્થાવર જંગમ મિલકત એટલે શું?
કર્મચારીઓએ તેમની માલિકીના મકાન જમીન સ્થાપન મિલકતો તેમ જ વાહન સોનું શેરબજાર કે અન્ય રોકાણો જંગલ મિલકતની વિગતો આપવાની રહેશે. આ પ્રક્રિયાથી સરકાર પાસે કર્મચારીની દર વર્ષ દરમિયાનની મિલકતમાં થયેલા વધારા ઘટાડાની સત્તાવાર માહિતી સરકારમાં ઉપલબ્ધ થશે.
રાજ્ય સરકારના આ આદેશથી હવે અધિકારી કર્મચારીઓને પોતાની સ્થાવર જંગલ મિલકતની ઓનલાઈન પોર્ટલ પર નોંધવાની રહેશે.. અને કર્મયોગી પોર્ટલ ઉપર કોઈ ભૂલ ન રહે તે માટે તેની માર્ગદર્શિકા પણ બહાર પાડવામાં આવી છે.
સ્ત્રી કર્મચારીઓના આરોગ્ય, માતૃત્વ સુરક્ષા તથા નવજાત શિશુની યોગ્ય સંભાળને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા પ્રસુતિ રજા અંગેની વ્યવસ્થા અમલમાં મુકવામાં આવી છે. ગર્ભાવસ્થા અને પ્રસુતિ પછીનો સમય સ્ત્રીના શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત મહત્વપૂર્ણ હોવાથી, સરકાર દ્વારા માનવતા અને કલ્યાણના હેતુસર પ્રસુતિ રજા આપવામાં આવે છે.
ગુજરાત રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમો મુજબ, કાયમી/અસ્થાયી/અધ્યાપિકા/કર્મચારીને કુલ 180 દિવસ (છ મહિના) ની સંપૂર્ણ પગાર સાથે પ્રસુતિ રજા મંજૂર કરવાની જોગવાઈ છે. આ રજા પ્રથમ તથા બીજી સંતાન પ્રસુતિ માટે લાગુ પડે છે.
પ્રસુતિ રજાનો હેતુ સ્ત્રી કર્મચારીને પ્રસુતિ પૂર્વ અને બાદમાં પૂરતો આરામ, આરોગ્ય સંભાળ અને બાળકના પોષણ માટે સમય આપવાનો છે, જેથી કર્મચારી પુનઃ ફરજ પર તંદુરસ્ત અને કાર્યક્ષમ રીતે જોડાઈ શકે.
પ્રસુતિ રજા વિશે મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી
મુખ્ય શિક્ષક તાલીમ મોડ્યુલમાં આપેલ માહિતી
➡️ નિયમ ➖69 ( પ્રસુતિ રજા )
🖍️તમામ ખાતાના સ્ત્રી કર્મચારીને મળે.
🖍️ ફિક્સ પગારદાર કર્મચારીને મળે.
🖍️ સ્ત્રી કર્મચારી અરજી કરે ત્યારથી કે પ્રસુતિની તારીખથી મળવાપાત્ર.
🖍️ બે કરતાં વધુ જીવિત બાળકો ન હોય તે સ્ત્રી કર્મચારીને મળે.
🖍️ પ્રસુતિની રજા રજા ના હિસાબમાં ઉતારવામાં આવતી નથી.
નોકરી લાગે ના પ્રથમ દિવસથી જ ➡️ 180 દિવસ વગર પગાર ની રજા. અગાઉથી જ માતૃત્વ ધારણ કરી નોકરીમાં જોડાય તો પણ પ્રસુતિ થયા તારીખથી 180 દિવસ સુધીની મર્યાદામાં રજા મળવાપાત્ર થાય છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
નમસ્કાર મિત્રો અહીં આપણે રજા વિશેની માહિતી જોઈશું.
ગુજરાત સરકારના કર્મચારીઓની વિવિધ પ્રકારની રજાઓ મળતી હોય છે. આ રજાઓમાં ધજા રજા ના નિયમો પણ હોય છે. આચાર્ય તરીકે અને શિક્ષકોને કોઈ ખોટી કામગીરી દરમિયાન રજાઓને લગતા પ્રશ્નો વારંવાર આવતા હોય છે. કોઈ પણ કર્મચારીને કેટલી રજાઓ મળી શકે ?કયા પ્રકારની રજાઓ ભોગવી શકે? સર્વિસ બુકમાં કઈ રજાઓ નોંધ કરવામાં આવશે? આચાર્ય તરીકે હું કેટલી રજાઓ મંજુર કરવાની સત્તા ધરાવું છું? વિગેરે વિગેરે…
મુલ્કી સેવા રજા ના નિયમો 2002માં અર્ધપગારી રજા નિયમ 57 મુજબ આવે છે.
➖1 જાન્યુઆરીના રોજ 10 અને 1 જુલાઈના રોજ 10 સેવાપોથી જમાં થાય છે.
➖ એક માસ દીઠ 5/3 લીખી રજા જમા થાય.
➖ સમગ્ર નોકરી દરમિયાન ગમે તેટલી રજા એકઠી કરી શકાય છે.
➖ 300 રજા નું રોકડમાં રૂપાંતર થઈ શકે છે.
➖ અંગત કારણસર ભોગવી શકાય
➖ પગાર અને મોંઘવારી સિવાયના ભથ્થાઓ નિયમ અનુસાર મળવા પાત્ર.
સુધારો બાબતો ➡️અર્ધ પગારી રજા
નમસ્કાર મિત્રો આ નિયમ 57 પગાર રજાઓ ગુજરાત સરકારના ઓફિસિયલ મોડ્યુલ સ્કૂલ લીડરશીપમાંથી લેવામાં આવેલ છે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
India Post Recruitment 2025: ભારત સરકારના સંચાર મંત્રાલય હેઠળ કાર્યરત પોસ્ટ વિભાગ દ્વારા ગુજરાત સર્કલ માટે સ્ટાફ કાર ડ્રાઇવર (ઓર્ડિનરી ગ્રેડ) પદની સીધી ભરતી જાહેર કરવામાં આવી છે. આ પદ જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ-સી હેઠળનું નોન ગેઝેટેડ અને નોન મિનિસ્ટિરિયલ પદ છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છુક અને વાહન ચલાવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. પસંદગી પામેલ ઉમેદવારોને ભારત સરકારના નિયમો મુજબ પગાર, ભથ્થાં અને નોકરીની સુરક્ષા મળશે.
આ લેખમાં અમે પાત્રતા, પગાર, પસંદગી પ્રક્રિયા, અરજી સ્ટેપ્સ અને સત્તાવાર લિંક્સ સરળ ભાષામાં સમજાવીશું.
India Post Recruitment 2025 । ઇન્ડિયા પોસ્ટ ભરતી 2025
આ ભરતી માટે અરજી કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. ઉમેદવારોએ પોતાની સંપૂર્ણ ભરેલી અરજી સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટદ્વારા 19 જાન્યુઆરી 2026 ના રોજ સાંજે 6:00 વાગ્યા સુધી સંબંધિત કચેરીમાં પહોંચે તે રીતે મોકલવાની રહેશે. નિર્ધારિત સમય મર્યાદા બાદ પ્રાપ્ત થતી અરજીઓ કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી હેઠળ સ્ટાફ કાર ડ્રાઇવર (Ordinary Grade) પદ માટે કુલ 48 જગ્યાઓ જાહેર કરવામાં આવી છે. આ જગ્યાઓ મુખ્યત્વે અનામત વગરની છે, જ્યારે કેટલીક જગ્યાઓ EWS, SC, ST, OBC તથા પૂર્વ સૈનિક ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. પસંદ થયેલા ઉમેદવારોને ગુજરાત સર્કલના વિવિધ વિભાગો જેમ કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ સહિત અન્ય એકમોમાં નિમણૂક આપવામાં આવી શકે છે.
આ પદ માટે પસંદ થયેલા ઉમેદવારોને સાતમા પગાર પંચ મુજબ પે લેવલ-2 અંતર્ગત રૂ. 19,900 થી રૂ. 63,200 પ્રતિ મહિના પગાર મળશે. આ ઉપરાંત મોંઘવારી ભથ્થું, મુસાફરી ભથ્થું, મકાન ભાડું ભથ્થું અને ભારત સરકાર દ્વારા સમયાંતરે મંજૂર અન્ય તમામ ભથ્થાં મળવા પાત્ર રહેશે.
વય મર્યાદા
આ પદ માટે ઉમેદવારની ઉંમર અરજીની અંતિમ તારીખના દિવસે 18 વર્ષથી 27 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સરકારના નિયમો અનુસાર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત વર્ગ, આર્થિક રીતે નબળા વર્ગ અને પૂર્વ સૈનિક ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતી માટે ઉમેદવાર ઓછામાં ઓછો 10મો ધોરણ પાસ હોવો આવશ્યક છે અને માન્ય બોર્ડમાંથી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. ઉમેદવાર પાસે માન્ય હલકા તથા ભારે વાહન ચલાવવાનો ડ્રાઇવિંગ લાયસન્સ હોવો જરૂરી છે. ઉપરાંત, મોટર મિકેનિઝમ વિશે મૂળભૂત જાણકારી અને ઓછામાં ઓછા ત્રણ વર્ષનો વાહન ચલાવવાનો અનુભવ હોવો આવશ્યક છે. સરકારી કે સંસ્થાકીય વાહન ચલાવવાનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે.
અરજી ફી
આ ભરતી માટે સામાન્ય અને OBC/EWS કેટેગરીના ઉમેદવારો માટે રૂ. 100 અરજી ફી નક્કી કરવામાં આવી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, મહિલા ઉમેદવારો અને પૂર્વ સૈનિક ઉમેદવારોને અરજી ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે. અરજી ફી નિર્ધારિત માધ્યમ દ્વારા જ ચૂકવવાની રહેશે.
પસંદગી પ્રક્રિયા
સ્ટાફ કાર ડ્રાઇવર પદ માટે ઉમેદવારોની પસંદગી મુખ્યત્વે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અને દસ્તાવેજ ચકાસણીના આધારે કરવામાં આવશે. ઉમેદવારને વાહન ચલાવવાની વ્યવહારુ કસોટી આપવી પડશે, જેમાં તેમની ડ્રાઇવિંગ કુશળતા, ટ્રાફિક નિયમોની સમજ અને સલામત વાહન સંચાલનની ક્ષમતા ચકાસવામાં આવશે. સ્કિલ ટેસ્ટમાં યોગ્ય ઠરેલા ઉમેદવારોના તમામ પ્રમાણપત્રોની વિગતવાર ચકાસણી કરવામાં આવશે.
ડ્રાઈવિંગ ટેસ્ટ માટેની સલાહ:
ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જતાં પહેલાં જરૂરી દસ્તાવેજો જેમ કે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ, ID પ્રૂફ અને અનુભવ સર્ટિફિકેટ તૈયાર રાખો. ટેસ્ટ દરમિયાન વાહન ધીમે અને નિયંત્રણમાં ચલાવો, ગિયર અને બ્રેકનો યોગ્ય ઉપયોગ કરો અને હંમેશા સીટબેલ્ટ બાંધી રાખો. ટ્રાફિક નિયમોનું પાલન કરો, ખાસ કરીને સ્પીડ લિમિટ, ઇન્ડિકેટર અને હોર્નનો યોગ્ય ઉપયોગ જરૂર પડે ત્યારેજ કરો. રિવર્સ અને પાર્કિંગ કરતી વખતે ધ્યાનપૂર્વક મિરર જુઓ અને વાહન લાઇન બહાર ન જાય તેનું ધ્યાન રાખો. Mobile ન વાપરો, શાંતિથી ડ્રાઇવિંગ કરો અને અધિકારીના સૂચનો ધ્યાનથી સાંભળો. આ બધું કરશો તો ટેસ્ટ પાસ થવાની શક્યતા વધારે રહે છે.
અરજી પ્રક્રિયા
ઇચ્છુક અને લાયક ઉમેદવારોને આ ભરતી માટે ઓફલાઇન અરજી કરવાની રહેશે. અરજી ફોર્મ સંપૂર્ણ રીતે ભરીને તમામ જરૂરી દસ્તાવેજોની સ્વપ્રમાણિત નકલો સાથે સ્પીડ પોસ્ટ અથવા રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા સંબંધિત કચેરીના સરનામે મોકલવાની રહેશે. અરજી લિફાફા ઉપર સ્પષ્ટ રીતે “Staff Car Driver Recruitment” લખવું જરૂરી છે. અરજી મોકલતાં પહેલાં તમામ વિગતો સાચી રીતે ભરેલી છે કે નહીં તેની ખાતરી કરવી ઉમેદવારની જવાબદારી રહેશે.
મહત્વપૂર્ણ સૂચનાઓ
અરજી તારીખ વીતી ગયા બાદ અરજીઓ લેવામાં આવશે નહિ.
ફોર્મમાં ખોટી માહિતી આપશો તો reject થઈ શકે છે.
આ ભરતી સંપૂર્ણપણે મેરીટ આધારિત કરવામાં આવશે એટલે લોભામણી જાહેરાત આપતા agents / brokers પર વિશ્વાસ ન કરવો.
FAQ – વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
આ ભરતી કયા પદ માટે છે?
Staff Car Driver (Ordinary Grade)
કેટલી જગ્યાઓ છે?
કુલ 48 જગ્યાઓ (ફેરફાર શક્ય)
અરજી કેવી રીતે કરવી?
માત્ર ઓફલાઇન — Speed Post અથવા Registered Post દ્વારા
લાયકાત શું જોઈએ?
10મું પાસ + માન્ય LMV અને HMV driving license
નોકરી ક્યાં મળશે?
Gujarat Circle ના વિવિધ વિભાગોમાં પોસ્ટિંગ મળી શકે છે.
The information provided in this article has been prepared based on the official advertisement released by India Post and reliable sources. Recruitment rules, dates and other details may change from time to time. Please check the official notification and the information on the website carefully before applying. This article is for information only, our website will not be responsible for any error, change or loss.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
સરકાર સામાન્ય રીતે દર 10 વર્ષે નવું પગાર પંચ બનાવે છે.
પગાર પંચ
અમલ વર્ષ
5મું
1996
6મું
2006
7મું
2016
8મું(અપેક્ષિત)
2026(અપેક્ષિત)
👉 એટલે 2026થી 8મું પગાર પંચ લાગુ થવાની શક્યતા છે
🏛️ 8મા પગાર પંચની પ્રક્રિયા કેવી રીતે ચાલે છે?
1️⃣ કેન્દ્ર સરકાર પગાર પંચ રચના કરે છે
ચેરમેન
સભ્યો
સચિવ
2️⃣પંચ કર્મચારીઓની માંગ, મોંઘવારી, અર્થવ્યવસ્થા અભ્યાસ કરે છે 3️⃣ કર્મચારી સંઘો પાસેથી સૂચનો લેવાય છે 4️⃣ સરકારને ભલામણ રિપોર્ટ સોપવામાં આવે છે 5️⃣ સરકાર મંજૂરી આપ્યા બાદ અમલ થાય છે
👉 આ સમગ્ર પ્રક્રિયા 1.5 થી 2 વર્ષ લે છે
💰 8મા પગાર પંચથી શું લાભ મળી શકે?
🔹મૂળ પગારમાં વધારો
🔹 Fitment Factor વધવાની સંભાવના
🔹 DA ને નવા રીતે મર્જ કરવાની શક્યતા
🔹 પેન્શનધારકોને પણ લાભ
🔹 HRA, TA સહિત ભથ્થાંમાં ફેરફાર
📈 નિષ્ણાતો મુજબ Fitment Factor 2.57 કરતા વધારે થઈ શકે છે (હજી સત્તાવાર નથી).
⚠️ મહત્વની વાત
👉 હાલ સુધી સરકાર દ્વારા 8મા પગાર પંચની સત્તાવાર જાહેરાત નથી,
પરંતુ 7મા પગાર પંચના 10 વર્ષ પૂર્ણ થવાના કારણે ચર્ચા અને તૈયારી શરૂ થઈ ગઈ છે.
✍️ નિષ્કર્ષ
📌1 જાન્યુઆરી 2026એ 7મું પગાર પંચ 10 વર્ષ પૂર્ણ કરશે 📌 એ જ સમયગાળા આસપાસ 8મું પગાર પંચ લાગુ થવાની સંભાવના 📌 સરકારી કર્મચારીઓ અને પેન્શનધારકો માટે મહત્વપૂર્ણ રાહત
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
ગુજરાત સરકારે એક નવી સેવા શરૂ કરવા જઈ રહી છે આ ડિજિટલ સેવા થી સરકારી કચેરીઓમાં ભીડ ઘટસેટીયાઓનું ત્રાસ દૂર થશે અને નાગરિકોનો સમય તેમજ શક્તિની બચત થશે.
education વેબસાઈટ news : ગુજરાત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ અને ડાયરેક્ટર of આઈ સી પી તેમજ ઈ ગવર્નર્સ દ્વારા રાજ્યના નાગરિકો માટે ક્રાંતિકારી સેવા શરૂ કરવામાં આવી છે. હવે ગુજરાતના નાગરિકોએ સરકારી કચેરીના ધક્કા ખાધા વગર માત્ર એક whatsapp ના મેસેજ દ્વારા પોતાના મોબાઈલ પર વિવિધ પત્રો અને સેવાઓ મેળવી શકાશે.
👉કેવી રીતે કામ કરશે આ સેવા
રાજ્ય સરકારે આ સુવિધા માટે એક સત્તાવાર whatsapp નંબર 📲 9545756767 જાહેર કર્યો છે.
👉શું કરવાનું રહેશે નાગરિકોએ જુઓ સ્ટેપ બાય સ્ટેપ માહિતી
➖સૌપ્રથમ નાગરિકોએ આ નંબર પોતાના મોબાઈલમાં સેવ કરવાનું રહેશે.
➖ ત્યારબાદ આ નંબર whatsapp દ્વારા હેલો લખીને મેસેજ મોકલવાનું રહેશે.
➖ સામેથી ચેટપોટ દ્વારા આપવામાં આવશે.
➖ જેમાં ચેટ બોર્ડ દ્વારા સામેથી વિવિધ સરકારી સેવા ઓના વિકલ્પો મળશે.
👉કઈ સુવિધાઓ મળશે?
ગુજરાતના મુખ્યમંત્રીએ સુશાસનના દિવસના અવસરે આ સુવિધા નું લોકાર્પણ કરેલું છે. આ સિવાય હેઠળ અત્યારે નીચે મુજબની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે.
🖍️આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા
🖍️ આમો આભાકાર બનાવવું અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા
🖍️ વિવિધ સરકારી યોજનાઓ ની માહિતી અને તેના ફોર્મ મેળવવાની રીત
👉આગામી સમયમાં સરકારના નવા અપડેટ
રાજ્ય સરકાર દ્વારા આ ચેકબોટ વજનની વધુ અપડેટ કરવાની તૈયારી કરી રહી છે અગામી દિવસોમાં નાગરિકોની આજ માધ્યમથી અલગ નંબર દ્વારા વરસાદ તાપમાન અને ઠંડીની હવામાન વિભાગની આગાહી પણ સ્થિતિ મોબાઈલ પર મોકલવામાં આવશે.
સરકાર નોંધાવો છે કે આ ડિજિટલ સેવા થી સરકારી કચેરીમાં બીટ કરશે દૂર થશે અને નાગરિકોના સમયમાં શક્તિની બચત થશે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકો માટે આ સેવા આશીર્વાદરૂપ સાબિત પછી કારણ કે તેઓ ઘર બેઠા જરૂરી દર્શાવી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
HOLIDAY LISHOLIDAY LIST JILLA RAJA LIST Rajao na niyamo બેન્ક રજાઓ મરજિયાત રજા લીસ્ટ રજાઓની યાદી 2026 ગુજરાત સરકારની જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર થઈ ગયું – GUJARAT GOVERNMENT , DOWNLOAD BANK HOLIDAY LIST 2026T JILLA RAJA LIST Rajao na niyamo બેન્ક રજાઓ મરજિયાત રજા લીસ્ટ રજાઓની યાદી 2026 ગુજરાત સરકારની જાહેર અને મરજિયાત રાજાઓનું લીસ્ટ જાહેર થઈ ગયું – GUJARAT GOVERNMENT , DOWNLOAD BANK HOLIDAY LIST 2026
🧾 BLO વળતર રજા બાબત…
BLO ને રજાના દિવસોમાં કરેલ SIR કામગીરી ની વળતર રજાઓ.. કેટલી રજાઓ મળે…? જોઈ લો
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
LIC Recruitment 2025: ભારતીય જીવન વીમા નિગમ દ્વારા એજન્ટ ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર, પગાર 12000 થી શરુ
LIC Recruitment 2025: ભારતીય જીવન વીમા નિગમ દ્વારા અમદાવાદ વિભાગીય કાર્યાલય હેઠળ Career Agent તરીકે કારકિર્દી બનાવવાની એક ઉત્તમ તક જાહેર કરવામાં આવી છે. આ ભરતી ખાસ કરીને એવા યુવાન ઉમેદવારો માટે છે, જેઓ સ્વતંત્ર રીતે કામ કરવા ઇચ્છે છે, પોતે પોતાનો માલિક બનવા માંગે છે અને લાંબા ગાળાની સ્થિર આવક સાથે ઉજ્જવળ ભવિષ્ય રચવા ઈચ્છે છે. LIC Career Agent તરીકે પસંદગી પામનાર ઉમેદવારને વીમા ક્ષેત્રમાં વ્યવસાયિક તાલીમ, આવકના વિવિધ સ્ત્રોતો અને પ્રગતિની વિશાળ શક્યતાઓ પ્રાપ્ત થાય છે.
મહત્વની તારીખ
આ ભરતી માટે પૂર્ણ ભરેલું Bio-Data Form જમા કરવાની છેલ્લી તારીખ 26 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિર્ધારિત સમયમર્યાદા પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરે.
પોસ્ટનું નામ અને જગ્યાઓની સંખ્યા
આ ભરતી અંતર્ગત કારકિર્દી એજન્ટ પદ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. જગ્યાઓની ચોક્કસ સંખ્યા જાહેર કરવામાં આવેલી નથી, કારણ કે આ પસંદગી યોગ્યતા અને પાત્રતા આધારે કરવામાં આવશે.
પગાર ધોરણ
Career Agent તરીકે પસંદગી પામનાર ઉમેદવારને પ્રારંભિક તબક્કે માસિક રૂ. 12000 જેટલો સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ ઉપરાંત કામગીરીના આધાર પર વધારાના આકર્ષક લાભો, પ્રોત્સાહક ઇન્સેન્ટિવ અને ઉંચા કમિશન કમાવાની તક ઉપલબ્ધ રહેશે. સફળ કામગીરી કરનાર ઉમેદવારોને ભવિષ્યમાં દ્વિચક્ર વાહન લોન જેવી વધારાની સુવિધાઓ માટે પણ પાત્રતા પ્રાપ્ત થાય છે.
ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા Bio-Data Formની ચકાસણી, પ્રાથમિક સ્ક્રુટિની અને નિગમ દ્વારા નક્કી કરવામાં આવેલી આગળની પ્રક્રિયા મુજબ કરવામાં આવશે. પરીક્ષા અથવા ઇન્ટરવ્યુ સંબંધિત વધુ માહિતી કાર્યાલય સમય દરમ્યાન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
વય મર્યાદા
Career Agent પદ માટે ઉમેદવારની વય 21 વર્ષથી ઓછી અને 35 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. જોકે SC, ST, Ex-Servicemen તેમજ વેચાણકલા અને માર્કેટિંગ ક્ષેત્રમાં અનુભવ ધરાવતા ઉમેદવારોને મહત્તમ 40 વર્ષ સુધી વયમાં છૂટછાટ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને અનુભવ
આ ભરતી માટે ઉમેદવાર પાસે કોઈપણ વિષયમાં Graduate ડિગ્રી હોવી આવશ્યક છે. વેચાણ, માર્કેટિંગ અથવા ગ્રાહક સંભાળનો અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાથમિકતા આપવામાં આવશે, જોકે ફ્રેશ ઉમેદવારો પણ અરજી કરી શકે છે.
અરજી ફી
આ ભરતી માટે કોઈપણ પ્રકારની અરજી ફી લેવામાં આવતી નથી. ઉમેદવારો નિઃશુલ્ક Bio-Data Form મેળવી અને જમા કરાવી શકે છે.
અરજી પ્રક્રિયા
લાયક અને ઇચ્છુક ઉમેદવારોને Bio-Data Form કાર્યાલય સમય દરમ્યાન નિર્ધારિત સરનામેથી મેળવી સંપૂર્ણ રીતે ભરીને અંતિમ તારીખ પહેલાં જમા કરાવવાનું રહેશે. Bio-Data Form સાથે જરૂરી વિગતો યોગ્ય રીતે ભરવી ફરજિયાત છે. નોંધનીય છે કે નિગમના કર્મચારી, વર્તમાન એજન્ટો તથા તેમના સગા-સંબંધીઓ આ ભરતી માટે અરજી કરી શકશે નહીં. ઉપરાંત ઉમેદવાર જાહેરાતની તારીખે ઓછામાં ઓછા 1 વર્ષથી અમદાવાદ મહાનગર પાલિકા વિસ્તારનો રહેવાસી હોવો આવશ્યક છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ: આજે, 22 ડિસેમ્બર, દેશભરમાં રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ મહાન ભારતીય ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે.
રાષ્ટ્રીય ગણિત દિવસ 2025, શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ, હાર્ડી રામાનુજનનો નંબર 1729 શું છે: ભારતમાં દર વર્ષે 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનને સમર્પિત છે. વર્ષ 2012 માં, કેન્દ્ર સરકારે મહાન ગણિતશાસ્ત્રી રામાનુજનના માનમાં તેમના જન્મદિવસ, 22 ડિસેમ્બરને રાષ્ટ્રીય ગણિત દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ લોકોમાં ગણિતના મહત્વ વિશે જાગૃતિ લાવવાનો છે. આ દિવસે શાળાઓ અને કોલેજોમાં ગણિત સ્પર્ધાઓ યોજવામાં આવે છે. વિદ્યાર્થીઓને ગણિતના ક્ષેત્રમાં સંશોધન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
શ્રીનિવાસ રામાનુજન વિશે ખાસ વાતો અહીં જાણો –
શ્રીનિવાસ રામાનુજનનો જન્મ 22 ડિસેમ્બર, 1887 ના રોજ તમિલનાડુના ઇરોડમાં એક તમિલ બ્રાહ્મણ આયંગર પરિવારમાં થયો હતો. રામાનુજન કુંભકોણમની સરકારી કોલેજમાં અભ્યાસ કરતા હતા. જોકે, ગણિત સિવાયના વિષયોમાં રસ ન હોવાથી, તેઓ 12મા ધોરણની પરીક્ષામાં નાપાસ થયા. જે શાળામાં તેઓ 12મા ધોરણમાં બે વાર નાપાસ થયા હતા તે શાળાનું નામ હવે રામાનુજનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
રામાનુજને 12 વર્ષની ઉંમરે ત્રિકોણમિતિમાં નિપુણતા મેળવી લીધી હતી. તેમણે અસંખ્ય પ્રમેય વિકસાવ્યા હતા અને અસંખ્ય સૂત્રો શોધ્યા હતા. તેમની કુશળતાએ વિશ્વભરના ગણિતશાસ્ત્રીઓને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
1912 માં, તેમણે મદ્રાસ પોર્ટ ટ્રસ્ટમાં કારકુન તરીકે કામ કરવાનું શરૂ કર્યું. અહીં, તેમના સાથીદારોએ તેમની ગાણિતિક પ્રતિભાને ઓળખી અને તેમને કેમ્બ્રિજ યુનિવર્સિટીની ટ્રિનિટી કોલેજમાં મોકલ્યા.
બીજા વિશ્વયુદ્ધ ફાટી નીકળવાના થોડા મહિના પહેલા રામાનુજન ટ્રિનિટી કોલેજમાં જોડાયા હતા.
1916 માં, તેમણે વિજ્ઞાનમાં સ્નાતકની ડિગ્રી મેળવી. 1917 માં, તેઓ લંડનની મેથેમેટિકલ સોસાયટીમાં ચૂંટાયા હતા.
૧૯૧૮માં, રામાનુજનને કેમ્બ્રિજ ફિલોસોફિકલ સોસાયટી, રોયલ સોસાયટી અને ટ્રિનિટી કોલેજ, કેમ્બ્રિજના ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા. તેઓ ૧૯૧૯માં ભારત પાછા ફર્યા.
૨૬ એપ્રિલ, ૧૯૨૦ના રોજ શ્રીનિવાસ રામાનુજનનું ખૂબ જ નાની ઉંમરે (૩૩ વર્ષની) ક્ષય રોગથી અવસાન થયું.
क्या है रामानुजन हार्डी नंबर 1729 की कहानी (Ramanujan Hardy number 1729 story )
વિશ્વ વિખ્યાત બ્રિટિશ ગણિતશાસ્ત્રી જી.એચ. હાર્ડી ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ગણિતના પ્રોફેસર હતા. એક દિવસ, જ્યારે શ્રીનિવાસ રામાનુજન બીમાર પડ્યા અને તેમને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું, ત્યારે પ્રોફેસર હાર્ડી લંડનની હોસ્પિટલમાં તેમના પ્રિય મિત્ર રામાનુજનને મળવા ગયા. હાર્ડી અને રામાનુજન બંનેને સંખ્યાઓ સાથે રમવાનું ખૂબ ગમતું હતું અને તેઓ ઘણીવાર ગાણિતિક વિચારોની ચર્ચા કરતા હતા. જ્યારે રામાનુજને સાંભળ્યું કે હાર્ડી ટેક્સી દ્વારા આવ્યો છે, ત્યારે તેમણે ટેક્સીનો નંબર માંગ્યો. હાર્ડીએ જવાબ આપ્યો કે આ નંબર 1729 છે અને કહ્યું કે તે એક સરળ અને કંટાળાજનક નંબર છે. રામાનુજને જવાબ આપ્યો, “ના, તે ખૂબ જ રસપ્રદ નંબર છે.” પછી તેમણે સમજાવ્યું કે 1729 વિશે શું ખાસ હતું.
રામાનુજને હાર્ડીને કહ્યું કે આ બે અલગ અલગ સંખ્યાઓના સમઘન ઉમેરીને બનાવી શકાય તેવી સૌથી નાની સંખ્યા છે, અને તે પણ બે અલગ અલગ રીતે.
બે રસ્તા છે –
1 की क्यूब + 12 की क्यूब यानी 1 + 1728 = 1729 और
9 की क्यूब + 10 की क्यूब यानी 729 + 1000 = 1729
જોકે બીજી સંખ્યાઓ છે જેને બે સમઘનના સરવાળા તરીકે એક કરતાં વધુ રીતે લખી શકાય છે, ૧૭૨૯ એ સૌથી નાની સંખ્યા છે. આ વાર્તાને કારણે, ૧૭૨૯ ને રામાનુજન સંખ્યા તરીકે ઓળખવામાં આવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
fan blades India vs america :- ભારતમાં સીલિંગ ફેનમાં મોટેભાગે ત્રણ પાંખા હોય છે, જ્યારે અમેરિકા અને અન્ય પશ્ચિમી દેશોમાં ચાર કે પાંચ પાંખા વાળા ફેન વધુ સામાન્ય છે. આનું મુખ્ય કારણ આબોહવા, ઉપયોગની જરૂરિયાત અને આર્થિક પરિબળો છે, જે ઘણા લોકોને ખબર નથી હોતી!
મુખ્ય કારણો
આબોહવા અને કૂલિંગની જરૂરિયાત:
ભારતમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ હોવાથી ફેનનો મુખ્ય હેતુ મજબૂત અને ઝડપી હવા આપવાનો છે.
ત્રણ પાંખા વાળા ફેનમાં ઓછું વજન અને ઓછી હવાની અવરોધ હોવાથી મોટર વધુ ઝડપે ફરે છે, જેથી વધુ હવા મળે છે અને સીધું કૂલિંગ થાય છે.
અમેરિકામાં મોટાભાગના ઘરોમાં એર કન્ડિશનર (AC) હોય છે. ત્યાં ફેનનો ઉપયોગ મુખ્યત્વે ACની ઠંડી હવાને રૂમમાં સરખી રીતે ફેલાવવા (circulation) માટે થાય છે.
ચાર-પાંચ પાંખા વાળા ફેન ધીમા ફરે છે, વધુ શાંત હોય છે અને હવાને વધુ સમાન રીતે ફેલાવે છે.
એરોડાયનેમિક્સ અને કાર્યક્ષમતા:
વધુ પાંખા હોવાથી ફેનનું વજન વધે છે અને હવાનો અવરોધ (drag) વધે છે, જેથી ઝડપ ઘટે છે.
ત્રણ પાંખા આ બેલેન્સમાં સૌથી ઓપ્ટિમલ માનવામાં આવે છે – વધુ હવા, ઓછી વીજળી અને ઓછો અવાજ.
વધુ પાંખા વાળા ફેન વધુ શાંત હોય છે, પણ ભારત જેવા ગરમ વાતાવરણમાં તેની જરૂર ઓછી પડે છે.
આર્થિક અને ડિઝાઇનના કારણો:
ભારતમાં ફેન ઘણી વાર એકમાત્ર કૂલિંગનો સ્ત્રોત હોય છે, તેથી સસ્તા, ઝડપી અને વીજળી બચાવનારા ત્રણ પાંખા વાળા ફેન વધુ લોકપ્રિય છે.
અમેરિકામાં ફેનને ડેકોરેટિવ આइટમ તરીકે પણ જોવામાં આવે છે (ઘણી વાર લાઇટ સાથે), તેથી વધુ પાંખા વાળા સુંદર અને શાંત ફેન પસંદ કરવામાં આવે છે.
આ કારણોસર જ ભારતમાં 99% ફેન ત્રણ પાંખા વાળા હોય છે! જોકે આજકાલ પ્રીમિયમ ફેનમાં ચાર-પાંચ પાંખા વાળા પણ મળે છે, પણ તે મોંઘા અને ડિઝાઇન માટે વધુ હોય છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.