
- →આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માં કરવા માં આવી હતી.
- → આ યોજના નો મુખ્ય ઉદેશ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો.
- → આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
- →પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો.
- →આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો.
- →આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું,
પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers
Opration blackboard ની ન્યુનતમ
જોગવાઇ ઓ
- ♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ
♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ)
♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા
♦શાળા માં પુસ્તકાલય પર ભાર
♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે.
♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ
♦એક આચાર્યખંડનીજોગવાઇ,
♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.
♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ,
♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
💥
♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું.
♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી
✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય
