HTAT ભરતી 2025 : દિવ્યાંગઉમેદવાર માટેની ભરતી notification download now HTAT NEW BHARTI

મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી Head teacher aptitude test લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ના આયોજન અને અમલીકરણ હેઠળ નક્કી કરેલા જિલ્લા અને જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓના સંચાલન હેઠળ આ પરીક્ષા લેવામાં આવશેમુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

➡ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2025 નો કાર્યક્રમ

✅ પરીક્ષાનો સંભવિત માસ ઓગસ્ટ 2025 રહેશે

➡ પરીક્ષા ફી

ફી ભરવાની પદ્ધતિ

✅ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા debit card net banking credit card upi પરીક્ષા ફી ભરી શકશે


✅ ઓનલાઇન થી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ઉપર ક્લિક કરવું

ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટબેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડ ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો.
✅ કી જમા થયેલ છે તેઓ ઓપ્શન આપની સ્ક્રીન ઉપર આવશે.


✅ આપે ભરાયેલ ફીની પ્રિન્ટ રસીદ લેવાની રહેશે

➡ પરીક્ષા કેન્દ્ર

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવાર ની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં કસોટી પરીક્ષા કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. ઉમેદવારે ત્યાં ઉપસ્થિત થવાનું રહેશે

➡ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

➡ અગત્યની સૂચનાઓ

  1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે
  2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતી થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઈટ જોતા રહેવાનું રહેશે
  3. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરાય કરવામાં આવતી નથી. માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે
  4. બોર્ડની માહિતી ખોટી માલુમ પડશે અથવા કોઈ માહિતી છુપાવવામાં આવી હોય અથવા ખોટી છે તેવું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. તેનો જ નિર્ણય આખરી રહેશે.
  5. દિવ્યાંકતા ની કેટેગરી વિગેરેની માહિતી રાજ્ય સરકાર શ્રી માન્ય કરેલ સક્ષમ અધિકારીએ ઈસુ કરેલ સર્ટિફિકેટ મુજબ ભરવાની રહેશે. ફોર્મની ચકાસણી રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે.

➡ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વેબસાઈટ

ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે HTAT મુખ્ય શિક્ષક સીધી ભરતી માટે અહીંયા થી ભરો

Notification DOWNLOD 2025

Please follow and like us:
Facebook0
X (Twitter)20
20
20

Leave a Comment