ADEPTS ➖ advancement of educational performance through teacher support

ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો મૂકવામાં આવે છે. શિક્ષણના હેતુ ની પરિપૂર્ણ કરવા માટે તથા ઓળખાણની વધુને વધુ જીવન બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીજોડતી કડી શાળા કક્ષા યે અમલ માં મુકવામાં આવે છે. SSA દ્વારા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો.

➡️ADEPTS નો અર્થ જાણો

ADEPTS ➖ advancement of educational performance through teacher support

  • ➡️ આ કાર્યક્રમ શિક્ષકની મદદ કરવા માટેનો છે.
  • ➡️ આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર 2007 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
  • ➡️ 15 ઓગસ્ટ 2008 થી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.

➡️ એડિપ્સના મુખ્ય ચાર પરિણામ છે

➖ આ ચાર પરિમાણના વિધાન છે. કુલ 80વિધાન છે.

પ્રવૃત્તિ મોડેલ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન છે. શિક્ષક પોતાની વિશેષ શુઝ અને આવડત દ્વારા વિશેષ નામ પ્રવૃત્તિઓ પ્રયોગ કરી શકે છે. એસી વિધાનોની યથાર્થે સમજવા જોઈએ તેના માટે પર્યાપ્ત ચિંતન મનન મંથન કરવું જોઈએ. એસી વિધાનોની ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી. ક્રમિકતા પણ જરૂરી નથી. શિક્ષક પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને તે મુજબ સિદ્ધ કરી શકે છે. એ માત્ર માર્ક્સ કરી પ્રગતિ દર્શાવા નો પ્રોગ્રામ નથી. સંસ્થા પ્રત્યે આત્મીયતા દર્શાવવાનો પ્રોગ્રામ છે.

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

APAAR ID

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: CBSE ने अनिवार्य की APAAR ID, छात्रों की मार्कशीट अब एक क्लिक पर; , जानें कैसे करें अप्लाई

CBSE APAAR ID: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (cbse) ने आगामी शैक्षणिक सत्र 2026-27 से, छात्रों के लिए बोर्ड परीक्षाओं के रजिस्ट्रेशन के समय APAAR ID (ऑटोमेटेड परमानेंट एकेडमिक अकाउंट रजिस्ट्री) का होना अनिवार्य कर दिया गया है।

क्या है यह APAAR ID?

દરેક વિદ્યાર્થી માટે જીવનભર માન્ય 12 અંકનો યુનિક ID
વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક રેકોર્ડ (Marksheets, Certificates, Degrees, Skill Courses) ડિજિટલ રીતે જોડાય છે
દેશભરમાં માન્ય

APAAR ID को ‘वन नेशन, वन स्टूडेंट आईडी’ (एक राष्ट्र, एक छात्र आईडी) के रूप में देखा जा रहा हैयह एक 12-अंकों की विशिष्ट पहचान संख्या है जो हर छात्र को दी जाएगी। इसके मुख्य उद्देश्य इस प्रकार हैं:
डिजिटल रिकॉर्डयह आईडी छात्र की पूरी शैक्षणिक यात्रा का डिजिटल ‘लॉकर’ है। इसमें मार्कशीट, डिग्री, स्कॉलरशिप, स्पोर्ट्स की उपलब्धियां और अन्य सर्टिफिकेट एक ही स्थान पर सुरक्षित रहेंगे।
आसान पहचानइससे स्कूल या बोर्ड बदलने पर भी छात्र की शैक्षणिक जानकारी आसानी से ट्रांसफर हो सकेगी और फर्जीवाड़े पर रोक लगेगी।
लाइफ-लॉन्ग एक्सेसयह एक ऐसी आईडी है जो छात्र के साथ उसके पूरे शैक्षणिक जीवन में रहेगी।

🔹 APAAR ID નો હેતુ

  • 1️⃣ વિદ્યાર્થીના શૈક્ષણિક ડેટાને એક જ પ્લેટફોર્મ પર લાવવો
  • 2️⃣ શાળા/કોલેજ બદલતા રેકોર્ડ સરળતાથી ટ્રાન્સફર થાય
  • 3️⃣ નકલી સર્ટિફિકેટ અને ડુપ્લિકેટ પ્રવેશ અટકાવવો
  • 4️⃣ ડિજિટલ ઈન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને મજબૂત બનાવવી

बोर्ड ने क्यों लिया यह फैसला?

बोर्ड की समीक्षा में पाया गया कि 2025-26 सत्र तक 50% से कम छात्रों ने अपनी APAAR ID बनवाई थी। इस धीमी प्रक्रिया को देखते हुए सीबीएसई ने इसे अब अनिवार्य बनाने का निर्णय लिया है। बोर्ड ने 9वीं से 12वीं कक्षा तक के रजिस्ट्रेशन और ‘लिस्ट ऑफ कैंडिडेट्स’ (LOC) मॉड्यूल में इसे इंटीग्रेट कर दिया है।

माता-पिता की सहमति

  • पिछले वर्षों में हरियाणा और पश्चिम बंगाल जैसे राज्यों ने डेटा इंटीग्रेशन और माता-पिता की सहमति में दिक्कतों का हवाला दिया था,
  • जिसके बाद बोर्ड ने स्कूलों को पूरी सहायता देने और तकनीकी बाधाओं को दूर करने का आश्वासन दिया है।

कैसे बनवाएं अपनी APAAR ID?

  • શાળા/કોલેજ દ્વારા બનાવવામાં આવે છે
  • વિદ્યાર્થીનો Aadhaar નંબર જરૂરી
  • Digilocker સાથે જોડાણ થાય છે
  • વિદ્યાર્થી અને વાલીની સંમતિ જરૂરી

🔹 APAAR ID ના લાભ

  • ✅ શૈક્ષણિક રેકોર્ડ એક જ જગ્યાએ
  • ✅ ક્યારેય પણ, ક્યાંય પણ એક્સેસ
  • ✅ સ્કોલરશિપ અને એડમિશનમાં સરળતા
  • ✅ ટ્રાન્સફર દરમિયાન સરળ પ્રક્રિયા
  • 🔹 મહત્વની બાબતો
  • APAAR ID ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી છે
  • વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે
  • એક વિદ્યાર્થીને માત્ર એક જ APAAR ID મળશે

छात्र अपनी आईडी दो आसान तरीकों से बनवा सकते हैं:

  • स्कूल के माध्यम से: अपने स्कूल से संपर्क करें। अभिभावकों को एक सहमति पत्र भरना होगा, जिसके बाद स्कूल यू-डायस (UDISE+) पोर्टल के जरिए आईडी जेनरेट कर देगा।
  • ऑनलाइन प्रक्रिया: छात्र स्वयं भी DigiLocker या ABC (Academic Bank of Credits) पोर्टल पर जाकर अपना अकाउंट बना सकते हैं। इसके लिए आधार कार्ड और उससे लिंक मोबाइल नंबर की आवश्यकता होगी।

छात्रों के लिए जरूरी सलाह

सीबीएसई ने साफ किया है कि इस डिजिटल आईडी का उद्देश्य केवल छात्रों की सुविधा और उनके रिकॉर्ड को सुरक्षित रखना है। जो छात्र अपनी आईडी समय रहते बनवा लेंगे, उन्हें बोर्ड परीक्षा के रजिस्ट्रेशन के दौरान किसी भी तरह की परेशानी का सामना नहीं करना पड़ेगा।
अभिभावकों से अनुरोध है कि वे बच्चों के स्कूल रिकॉर्ड और आधार कार्ड में दी गई जानकारी का मिलान कर लें ताकि आईडी बनते समय कोई नाम या जन्म तिथि में गलती न हो। इस बारे में किसी भी तरह की अफवाहों पर ध्यान न दें और केवल सीबीएसई की आधिकारिक वेबसाइट cbse.gov.in पर दी गई जानकारी को ही सही मानें।

📘 Academic Bank of Credits (APAAR ID) વિશે સંપૂર્ણ માહિતી
APAAR ID નો સંપૂર્ણ અર્થ છે:

Automated Permanent Academic Account Registry
આ ભારત સરકારની એક ડિજિટલ શૈક્ષણિક ઓળખ (Student ID) છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સાચવે છે.

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

GCSR રજાના મુખ્ય પ્રકારો અને નિયમો

૧. પ્રસંગોપાત રજા (Casual Leave – CL):

💥એક કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે ૧૫ રજા મળે છે.
​💥આ રજા વર્ષના અંતે પૂરી થઈ જાય છે, તેને આગળના વર્ષમાં (Carry forward) ખેંચી શકાતી નથી.
​💥એકસાથે વધુમાં વધુ ૮ દિવસની સળંગ રજા મંજૂર કરી શકાય.

​૨. પ્રાપ્ય રજા (Earned Leave – EL):

  • એક વર્ષમાં કુલ ૩૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૫ અને ૧ જુલાઈના રોજ ૧૫).
  • ​કર્મચારીના ખાતામાં વધુમાં વધુ ૩૦૦ રજાઓ જમા થઈ શકે છે.
  • ​નિવૃત્તિ સમયે આ ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર (Leave Encashment) કરી શકાય છે.

​૩. અર્ધ-પગારી રજા (Half Pay Leave – HPL):

​💥એક વર્ષમાં કુલ ૨૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૦ અને ૧ જુલાઈના રોજ ૧૦).
​💥આ રજાઓ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી (ગમે તેટલી જમા કરી શકાય).
​💥આ રજા પર હોય ત્યારે કર્મચારીને અડધો પગાર મળે છે.

​૪. રૂપાંતરિત રજા (Commuted Leave):

આ રજા સામાન્ય રીતે તબીબી કારણોસર (મેડિકલ સર્ટિફિકેટના આધારે) મંજૂર કરવામાં આવે છે.

  • નિયમ: ૨ અર્ધ-પગારી રજા (HPL) = ૧ રૂપાંતરિત રજા. (એટલે કે જો તમે ૧૦ દિવસની રૂપાંતરિત રજા લો, તો તમારા ખાતામાંથી ૨૦ HPL કપાશે, પરંતુ તમને પૂરો પગાર મળશે).

​૫. પ્રસુતિ રજા (Maternity Leave):

💥મહિલા કર્મચારીઓને વધુમાં વધુ બે જીવિત બાળકો સુધી ૧૮૦ દિવસ ની સળંગ પ્રસુતિ રજા મળે

​૬. પિતૃત્વ રજા (Paternity Leave):

  • પુરુષ કર્મચારીઓને તેમની પત્નીની પ્રસુતિ સમયે (અથવા બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધીમાં) ૧૫ દિવસ ની રજા મળે છે (વધુમાં વધુ બે બાળકો માટે).

૭. અસાધારણ રજા (Extra-Ordinary Leave – EOL):

💥જ્યારે કર્મચારીના ખાતામાં અન્ય કોઈ રજા બાકી ન હોય, ત્યારે ખાસ સંજોગોમાં આ રજા મંજૂર કરવામાં આવે છે. આ રજા પગાર વિનાની (Leave Without Pay) હોય છે

❤અમારા અન્ય image આર્ટિકલ વાંચો…

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

What is RTI Who Can File Right to Information Application in India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

શું તમને ખબર છે ? મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો ( GPF ) GANRAL PROVIDAND FAND NIYAMO

નમસ્કાર મિત્રો  મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.

➡️ સભ્યપદ અને નિયુક્તિ 

  • 💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત 
  •  💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે 
  •  💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે 
  • 💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
  • 💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે 

 23.6.2000 મુજબ નિયુક્તિ 

  1.  પતિ 
  2. પત્ની
  3. અપરણિત પુત્ર
  4. પરિણીત પુત્ર
  5. અપર્ણી પુત્રી 
  6. અપરણી પુત્ર 
  7.  અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
  8.  વિધવા પુત્રી, 
  9. અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
  • 18 વર્ષથી નીચેના ભાઈ 
  •  અપરણિત બહેન 
  •  વિધવા બહેન
  •  માતા-પિતા 

✅ કુટુંબ એટલે શું

બચતદાર ની પત્ની અથવા પત્નીઓ 
 ✅બચત દાનના બાળકો 
 બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 ✅બચત દાન ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી 

➡️ સ્ત્રી બચતદાર 

બચત દાનનો પતિ અને બાળકો 
 બચત દાન ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો 
 બચત દાનના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે 
 ✅બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે 
 ✅નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.

ફાળાની શરત અને દર 

  •  શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50% 
  •  ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે 
  •  નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
  •  હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે 
  •  કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે 
  •  એક માસથી વધુ  LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી 
  •  ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.

વ્યાજ 

  • દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે 
  •  હાલ વ્યાજનો દર 8.7 ટકા છે

GPF અગત્ય ના પ્રશ્નો અને જવાબ faq

નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય  એક વખત
 કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય? ફરજ મોકૂફી દરમિયાન 
 કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે ) મકાન ખરીદવા માટે
 ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?સંબંધિત વહીવટી વિભાગ
 સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?12 થી 14 હપ્તા 
 સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?24
 પ્રોવિડન્ડ ફંડ માંથી અંશત આખરી ઉપાડ મેળવવા કયા ફોર્મમાં અરજી કરવી? ફોર્મ ત્રણ ~3
 ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?6 (છ ) માસ 
 સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?50 મહિના 
 સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે? કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે 
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય? છ માસ 
 એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?ફાળો કપાત ન થાય
 એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે? મંજૂર કરી શકાય 
 જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે? એકાઉન્ટ જનરલ 
 વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે? એકાઉન્ટ જનરલ 
 કર્મચારીએ ઓછામાં ઓછો કેટલો ફાળો પ્રોવિડન્ટ ફંડમાં કપાવવો ફરજિયાત છે? મૂળ પગારના 10% 
 નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે? જમા રકમના 90 ટકા 
 સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે? સપ્ટેમ્બર
 પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય  એકવાર
 જીપીએફમાંથી ધોરણ 12 પછીના ઉચ્ચ અભ્યાસ માટે મહત્તમ કેટલી રકમ મળવાપાત્ર છે? એક લાખ પચાસ હજાર 

અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી અને તમારા માટે લાવતા રહીશું. આ આર્ટિકલ વાંચવા બદલ આપનો આભાર..

पुरानी पेंशन स्कीम (OPS) कैसी है?नई पेंशन स्कीम (NPS) कैसी है?यूनिफाइड पेंशन स्कीम (UPS) कैसी है?

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

What is RTI Who Can File Right to Information Application in India

Photo gallery Breaking news Legal Advice What is RTI Who Can File Right to Information Application in India

કાનુની સવાલ: RTI શું છે? સામાન્ય નાગરિક કેવી રીતે માંગી શકે સરકાર પાસેથી માહિતી
ભારતમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે Right to Information Act એક મહત્વપૂર્ણ કાયદો છે. વર્ષ 2005માં અમલમાં આવેલ આ કાયદા હેઠળ કોઈપણ ભારતીય નાગરિકને સરકારી વિભાગો અને જાહેર સત્તાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર મળે છે. RTI એટલે “Right to Information”, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર.

આ કાયદાનો મુખ્ય હેતુ સરકારના કામકાજમાં પારદર્શિતા લાવવો અને ભ્રષ્ટાચાર ઘટાડવો છે. RTI હેઠળ નાગરિકો કોઈપણ સરકારી કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત, સરકારી શાળા, સરકારી બેંક અથવા સરકાર દ્વારા નાણાં મેળવતી સંસ્થાઓ પાસેથી માહિતીને માંગી શકે છે.

કોણ કરી શકે RTI?:

કોણ કરી શકે RTI?: RTI અરજી કોઈપણ ભારતીય નાગરિક કરી શકે છે. ઉંમર, જાતિ, ધર્મ કે આવકના આધારે કોઈ મર્યાદા નથી. વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. જો કે સંસ્થા અથવા કંપનીના નામે RTI કરી શકાતી નથી; અરજી વ્યક્તિના નામે જ કરવી પડે છે.

કેવી રીતે કરવી RTI અરજી?:

RTI માટે સાદા કાગળ પર અરજી લખીને સંબંધિત વિભાગના Public Information Officer (PIO) ને મોકલી શકાય છે. અરજીમાં સ્પષ્ટ રીતે કઈ માહિતી જોઈએ છે તે લખવું જરૂરી છે. સાથે સામાન્ય રીતે ₹10 ફી ભરવી પડે છે (પોસ્ટલ ઓર્ડર અથવા ઓનલાઈન પેમેન્ટ દ્વારા).

અરજી મળ્યા બાદ સંબંધિત વિભાગને 30 દિવસની અંદર જવાબ આપવો ફરજિયાત છે. જો માહિતી ન મળે અથવા અસંતોષજનક જવાબ મળે તો અરજદાર અપીલ પણ કરી શકે છે.

કઈ માહિતી નહીં મળે?

દેશની સુરક્ષા, ગોપનીય માહિતી, ન્યાયાલયમાં ચાલી રહેલા કેટલાક કેસો અથવા વ્યક્તિગત માહિતી જેવી કેટલીક બાબતો RTI હેઠળ જાહેર કરવામાં આવતી નથી.

RTI કાયદો સામાન્ય નાગરિકને સશક્ત બનાવે છે. તે સરકારને જવાબદાર બનાવવાનો એક શક્તિશાળી સાધન છે. યોગ્ય ઉપયોગ થવાથી સમાજમાં પારદર્શિતા અને વિશ્વાસ વધે છે.

GPSC Recruitment Calendar 2026 Released: ગુજરાત જાહેર સેવા

8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી click here

NEP – 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

NEP - 2020 મૂલ્યાંકન પદ્ધતિ માં પરિવર્તન || પરીક્ષાઓ કેવી રીતે થશે

👉શાળા આધારિત મૂલ્યાંકન માટેના તમામ વિદ્યાર્થીઓના પ્રગતિ કાર્ડ, જેને શાળાઓ દ્વારા માતાપિતાને આપવામાં આવે છે તેને સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, NCERT અને SCERTના માર્ગદર્શન હેઠળ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ રીતે પુનઃ રચના કરવામાં આવશે.

પ્રગતિ કાર્ડ કેવા પ્રકાર નું હશે

💢પ્રગતિ કાર્ડ એક સમગ્રદર્શી અને 360 ડિગ્રીનો, બહુપરિમાણ્વીય અહેવાલ હશે જેમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક,ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રના વિકાસનું બારીકાઈપૂર્વક કરેલ વિશ્લેષણનું વર્ણન તેમજ તેની પ્રગતિ વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરેલું હશે. 
તેમાં વિદ્યાર્થીના પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત અધ્યયન, ક્વીઝ, રોલ પ્લે, જૂથ કાર્ય, પોર્ટફોલિયો વગેરેનું સ્વ મૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન સમાવિષ્ટ હશે.
💢 માતાપિતા, શિક્ષકો અને સહપાઠી મિત્રોને પ્રશ્નાવલી આપી તે દ્વારા પોતાના અધ્યયન વિશે ક્ષમતાઓ અને રસ રુચિના ક્ષત્રો વિશે, કઈ દિશામાં સુધારણાની જરૂર છે તે વિશે માહિતી મેળવી કૃત્રિમ બુદ્ધિમત્તા (Ai )ના ઉપયોગથી વિદ્યાર્થીઓ સોફ્ટવેર બનાવી શકે જે તેમને અધ્યયનમાં પ્રગતિની સંભાળ લેવામાં અને શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે.

બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ

  1. હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
  2.  બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓને પણ ‘સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે.
  3. 👉બોર્ડ પરીક્ષાઓના ‘વર્ષ બગડવાના સંકટ’ ને દૂર કરવા માટે, બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, એક પરીક્ષા  સુધારણા માટે, જો ઇચ્છિત હોય તો.
  • 👉 કે જેમાં દરેક પરીક્ષણમાં ઘણી ઓછી સામગ્રી હોય અને શાળામાં સંબંધિત અભ્યાસક્રમ પછી તરત જ લેવામાં આવે 
  • 👉ગણિતથી લઈને દરેક વિષય સંબંધિત મૂલ્યાંકન બે સ્તર પર કરવામાં આવે, એક વર્ગ કક્ષાએ અને બીજી ઉચ્ચ કક્ષાએ
  • 👉કેટલાક વિષયોમાં બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં રાખી શકાય એક ભાગમાં બહુવિક્લ્પ પ્રશ્નો હોય અને બીજા ભાગમાં વિસ્તૃત ઉત્તરના પ્રશ્નો રાખી શકાય.

મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે બદલાશે

👉 NCERT દ્વારા મુખ્ય હિતધારકો, જેમ કે SCERTS, બોર્ડ ઓફ એસેસમેન્ટ (BoA),સૂચિત નવા  રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અને  અને શિક્ષકોસાથે પરામર્શ ના  આધારે દિશા નિર્દેશો તૈયાર કરવામાં આવશે
જેથી શૈક્ષણિક સત્ર 2022-23 સુધીમાં NCFSE 2020-21 ને અનુરૂપ મૂલ્યાંકન પદ્ધતિને સંપૂર્ણ રીતે બદલી શકાય.

ધોરણ 3-5-8 નું મૂલ્યાંકન

👉શાળાકીય આયોજન અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાઓમાં સુધારણા માટે માત્ર ધોરણ 10 અને 12 ના અંતમાં જ નહીં પણ વિદ્યાર્થીઓ ધોરણ 3, 5 અને 8 માં શાળા પરીક્ષા આપશે જે યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે.
👉આ પરીક્ષાઓ પાયાની અધ્યયન નિપજોનું મૂલ્યાંકન કરશે
👉ધોરણ 3 ની પરીક્ષા મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું પરીક્ષણ કરશે

રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH

MHRD અંતર્ગત એક પ્રમાણભૂત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ), સ્થાપિત કરવાનો પ્રસ્તાવ  છે
👉 જે ભારતના તમામ માન્યતા પ્રાપ્ત શાળા બોર્ડ માટે વિદ્યાર્થી મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે માપદંડ, પ્રમાણભૂતઅને દિશાનિર્દેશ જેવા કેટલાક મૂળ ઉદ્દેશો પૂર્ણ કરશે.શાળાના જુદાજુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપશે
👉સાથેસાથે PARAKH {સ્ટેટ અચિવમેન્ટ સર્વે (SAS){ નું માર્ગદર્શન અને {નેશનલ અચિવમેન્ટ સર્વે (NAS)}નું પણ સંચાલન ક૨શે

વિશ્વ વિદ્યાલય પ્રવેશ પરીક્ષાઓ

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

  • → રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency) ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત લેવાનું કામ ક૨શે.
  • →  National Testing Agency ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકમાં પ્રવેશ તેમજ ફેલોશિપ માટેની પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સ્વાયત્ત પરીક્ષણ સંસ્થા તરીકે સેવા આપશે.
  • → NTA મૂલ્યાંકનનો ઉપયોગ તેમની પ્રવેશ પરીક્ષા માટે કરવો કે નહીં તે નિર્ણય વ્યક્તિગત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્વતંત્ર રીતે લેશે.

બાહ્ય મૂલ્યાંકન 2026 પત્ર

2026 બાહ્ય મૂલ્યાંકન પત્ર અહીંયા થી downlod કરો

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

Operation Blackboard ઓપરેશન બ્લેકબોર્ડ

  • →આ યોજના ની શરૂઆત વર્ષ 1987 માં માં કરવા માં આવી હતી.
  • → આ યોજના નો મુખ્ય ઉદેશ પ્રાથમિક શિક્ષણમાં ગુણાત્મક સુધાર કરવાનો હતો. 
  • → આ યોજના માં ગુણવતા અને સુવિધા બંન્ને બાબતો પર ભાર મૂકવા ના આવ્યો હતો.
  •  →પ્રાથમિક શિક્ષણ પર ખાસ ભારભાર મુકવા માં આવ્યો હતો. 
  • →આ યોજના માં 100% માં સહયોગ કેન્દ્ર સરકાર નો હતો. 
  • →આ યોજનામાં દરેક પ્રાથમિક શાળા ને સામેલ કરવાનું લક્ષ્ય રાખવા માં આવ્યું હતું, 

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

Opration blackboard ની ન્યુનતમ 
જોગવાઇ ઓ

AEI / HTAT Imp Question 25

  • ♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ 
    ♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) 
    ♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા
        ♦શાળા માં પુસ્તકાલય પર ભાર 
     ♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે.
        ♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ

    ♦એક આચાર્યખંડનીજોગવાઇ,
    ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.

     ♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ,
     ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ,
    💥
     ♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું.
      ♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી

✅➖ ✅કર્મયોગી પોર્ટલ માં રજા આ રીતે મુકાય

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી // Pragna Abhigam Questions and Answers PDF Useful For All Teachers

પ્રજ્ઞા અભિગમ પ્રશ્નોત્તરી

  • ( 1 ) ગુજરાતમાં પ્રજ્ઞા અભિગમની શરુઆત કયારે કરવામાં આવી ? : જુન -૨૦૧૦ 
  • ( ૨ ) ગુજરાતની સરકારી શાળાઓમાં પ્રજ્ઞા અભિગમ કયા ધોરણમાં ચાલે છે – ધોરણ -૧/૨ 
  • ( 3 ) પ્રજ્ઞા અભિગમમાં કુલ કેટલા જૂથ હોય છે ? ૪ જૂથ 
  • ( ૪ ) જૂથ .૧ નું નામ અને રંગ કયો છે ? નામ . શિક્ષક સમર્થીત રંગ ગુલાબી 
  • ( ૫ ) જૂથ -૨ નું નામ અને રંગ કયો છે ? નામ- સહપાઠી જૂથ રેગ- લીલો 
  • ( ૬ ) જૂથ .૩ નું નામ અને રંગ કયો છે ? નામ- સ્વઅધ્યયન કાર્ય જૂથ રંગ- કથ્થાઈ 
  • ( ૭ ) જૂથ -૪ નું નામ અને રંગ કયો છે ? નામ- મૂલ્યાંકન જૂથ રંગ : વાદળી ( આસમાની ) 
  • ( ૮ ) સહપાઠી જૂથની નિશાની કઈ છે ? -લીલા રંગનું જૂથ 
  • ( ૯ ) સચિત્ર બાળપોથી ક્યા ધોરણ અને કયા વિષયમાં ઉપયોગમાં લઈ શકાય છે ? ધોરણ – ર ગુજરાતી
  • ( ૧૦ ) અર્લીરીડર ક્યા જૂથનું કાર્ડ છે ? – જૂથ -૩ 
  • ( ૧૧ ) શિક્ષક સમર્થીત જૂથમાં સમાવિષ્ટ વિષયવસ્તુ શું હોય છે ? એ કલ્પના સ્પષ્ટીકરણ 
  • ( ૧૨ ) સમૂહકાર્ય -૧ મા કઈ – કઈ પ્રવૃતિઓ કરાવી શકાય છે ? અભિનય ગીત , વાર્તા , નાટ્ય કરણ 
  • ( ૧૩ ) પ્રતા અભિગમ કુલ કેટલા ભાગમાં વહેચવામાં આવ્યો છે ? ૪ ભાગમાં 1. સમૂહકાર્ચ ૧ ૨ , વ્યક્તિગત શિક્ષણ 3 , સમૂહકાર્ય .૨ ૪. રમે તેની રમત 
  • ( ૧૪ ) રમે તેની રમત રમાડવાનો પ્રમુખ હેતુ શું છે ? એકાગ્રતા , સમૂહ ભાવના , ખેલદિલી

PRAGNA QUESTION

  • ( ૧૫ ) શિક્ષક આવૃતિમાં શું – શું દર્શાવવામાં આવ્યું છે ? અધ્યયન નિષ્પતિઓ , શાળા તત્પરતા , સમૂહકાર્ય . V ર , કમ વાર અભ્યાસક્રમની સમજ અને રમે તની રમત વિશે . 
  • ( ૧૬ ) લેડરમાં કેટલા પ્રકારના સંકેત છે ? – ૨ ( બે ) ૧ ગોળ ૨ ત્રિકોણ 
  • ( ૧૭ ) સર્જનાત્મક પ્રવૃતિઓ કયારે કરવામાં આવે છે ? સમૂહ કાર્ય -૨ 
  • ( ૧૮ ) સમૂહ કાર્ય . કેટલો સમય કરાવવામાં આવે છે ? ૩૦ મિનિટ 
  • ( ૧૯ ) ગુજરાતી વિષયમાં સમૂહકાર્ય . કેટલૌ સમય કરાવવામાં આવે છે ? ૪ પ મિનિટ 
  • ( ૨૦ ) પ્રતાગીતનું લેખન કોણે કર્યું ? પ્રકાશ પરમાર 
  • ( ર ૧ ) પ્રજ્ઞા અભિગમમાં દર વર્ષ કયું સાહિત્ય આપવામાં આવે છે સ્વ અધ્યયન પોથી , પ્રગતિ રજીસ્ટર
  • ( ૨૨ ) યુનિટ દીઠ ગણિતમાં કેટલા અંકકાર્ડની કીટ આપવામા આવે છે ? ર ( બે )

GUJRAT PRAGNA OUESTION

  • ( ૨૩ ) પ્રજ્ઞામા દેનિક નોધપોથી નિભાવવામાં આવે છે ? હા 
  • ( ર૪ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? DJ 
  • ( ૨૫ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૨ મા પરિણામ પત્રકનો કોડ કયો છે ? 4 
  • ( ર ૬ ) મૂલ્યાંકન સંદર્ભ ધોરણ -૧ માં પ્રગતિ પત્રકનો કોડ કયો છે ? 4 
  • ( ૨૭ ) મૂલ્યાકન સંદર્ભ ધોરણ -૧ માં પરિણામ પત્રકનો કોડ કયો છે ? D %
  • ( ૨૮ ) પ્રજ્ઞા અભિગમમા બાળકે સર્જનાત્મક વિકાસ માટે કરેલ પ્રવૃતિઓનો સંગ્રહ ક્યા કરે છે ? -પ્રોફોલિયોમાં 
  • ( ૨૯ ) શાળા તત્પરતા કાર્યક્રમ ક્યા ધોરણના બાળકો માટે છે ? ધોરણ -૧ 
  • ( 30 ) પ્રજ્ઞા વર્ગકાર્ય દરમ્યાન સૌથી વધુ બાળકો કયા જૂથમાં જોવા મળે છે ? જૂથ -૩ / ૪ 
  • ( ૩૧ ) પ્રજ્ઞામાં યુનિટ દીઠ કુલ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે ? ૯૦૦ રૂપિયા 
  • ( ૩ ર ) જે યુનિટમા વિષય શિક્ષક કામ કરે ત્યાં વિષયાધોરણ વહેચણી આયોજન કેવું હોય છે ? . ધો -૧ / ર ગુજરતી , ધો – જર ગણિત 
  • ( ૩૩ ) બાળકની ઘરે ક્યારે સ્વ અધ્યયન પોથી આપવામા આવે છે ? શનિ રવિ 
  • ( ૩૪ ) પ્રજ્ઞા અભિગમમાં દર ૩ ( ત્રણ ) માસે લેવાતી કસોટી કઈ છે ? સામાયિક કસોટી 
  • ( ૩૫ ) શબ્દચિત્ર અને વર્ણન શામાં આપવામાં આવ્યું છે ? . સચિત્ર બાળપોથીમાં 
  • ( ૩૬ ) રમે તેની રમત કુલ કેટલો સમય રમાડવામાં આવે છે ? છેલ્લી 30 મિનિટ 
  • ( ૩૭ ) પ્રજ્ઞા કાર્યક્રમ શું છે ? અભિગમ 
  • ( ૩૮ ) જૂથ ૪ ના બાળકો કોની મદદથી કાર્ય કરે છે ? -સ્વર્ય 
  • ( ૩૯ ) જો બાળકે અન્ય બાળકોની મદદથી પ્રવૃતિ કરવાની થાય તો તે કયા જૂથમાં બેસશે ? જૂથ .૨ 
  • ( ૪૦ ) ગુજરાતી ધો -૧ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૨ 
  • ( ૪૧ ) ગુજરાતી ધો -૨ મા કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૨૦ 
  • ( ૪૨ ) ગણિત ધો -૧ માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૫ 
  • ( ૪૩ ) ગણિત ધો – ર માં કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? ૧૯ 
  • ( ૪૪ ) ગુજરાતી ધો -૧ માં દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? – ૧૦ 
  • ( ૪૫ ) ગુજરાતી ધો -૨ મા દરેક એકમમાં સમાવિષ્ટ અધ્યયન નિષ્પતિઓ કેટલી આવેલી છે ? – ૧૦ 
  • ( ૪૬ ) ગુજરાતી વિષયમાં ધોરમા પર્યાવરણની કુલ કેટલી અધ્યયન નિષ્પતિઓ આવેલી છે ? – ૮ 
  •  ( ૪૭ ) અર્લીરીડર પર જૂથ ચાર્ટનો રંગ કયો છે ? -કથ્થાઈ 
  • ( ૪૮ ) ગુજરાતી વિષયની અધ્યયન નિષ્પતિઓનો કોડ કયો છે ? GJ 

PRAGNA IMPORTANT

શાળા દફ્તર અને તેના વિભાગો અને કેટલા વર્ષ સુધી જાળવવું ? To maintain the school office and its departments and for how many years

( ૪૯ ) પ્રજ્ઞા અભિગમમાં સપ્તરંગી પ્રવૃતિઓ ક્યારે કરાવવામાં આવે છે ? સોમ મંગળ 

( ૫૦ ) ગણિત શિક્ષકઆવૃતિમાં -રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૭ 

( ૫૧ ) ગુજરાતી શિક્ષકઆવૃતિમા “ રમે તેની રમતમાં કુલ કેટલી રમતો આપવામાં આવેલી છે ? ૨૫ 

( ૫૨ ) બન્ને શિક્ષક આવૃતિમા “ રમે તેની રમતની કુલ કેટલી રમતો આપવામાં આવી છે ? પર 

( ૫૩ ) ગુજરાતી શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૬૩ 

( ૫૪ ) ગણિત શિક્ષક આવૃતિમાં સપ્તરંગી પ્રવૃતિઓ કુલ કેટલી આપવામાં આવી છે ? ૫૪ 

( ૫૫ ) ગુજરાતી વિષય મા ચિત્રવાતની કુલ કેટલી પુસ્તીકાઓ આપવામા આવે છે ? – ૮ 

( ૫૬ ) ચિત્ર કેલેન્ડરમાં કુલ કેટલા ચિત્રો આપેલા છે ? .૧૯ 

( ૫૭ ) ગુજરાતી વિષયમાં સમૂહ કાર્ય .૨ નો મુખ્ય હેતુ શું છે ? વાંચન કૌશલ્યનો વિકાસ

( ૫૮ ) પ્રજ્ઞા અભિગમમા સર્કલ ટાઈમની પ્રવૃતિઓ માટે કેવા પ્રકારનું જૂથ જોઈએ ? .કાયમી જૂથ

PRAGNA IMP

AEI / HTAT Imp Question 25

  •  ( ૫૯ ) શિક્ષક આવૃતિમાં ચોક્કસ દિવસો પ્રમાણે શાનું શાનું આયોજન આપેલ છે ? – સમૂહકાર્ય . ૧/૨ , પ્રત્યેક એકમ 
  • ( ૬૦ ) સર્કલ ટાઈમની પ્રવૃતિઓ કયા વિભાગમા કરાવી શકાય ? – સમૂહકાર્ય- ૧/૨ 
  • ( ૬૧ ) ગુજરાતી સ્વઅધ્યયનપોથીમાં કયો વિભાગ એડ કરવામાં આવ્યો ? – સમૂહકાર્ય -૨ 
  • ( ૬૨ ) ધો -૧ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧ થી ૧૪ કુલ -૧૪ 
  • ( ૬૩ ) ધો -૨ ગણિતમાં કુલ કેટલા એકમ આવેલા છે ? ૧૫ થી ૨૯ કુલ -૧૫ 
  • ( ૬૪ ) ધો -૧ ગુજરાતી માં કુલ કેટલા એકમ આવેલા છે ? – ૧ થી ૮ કુલ -૮ 
  • ( ૬૫ ) ધો -૨ ગુજરાતી માં કુલ કેટલા એકમે આવેલા છે ? – ૯ થી ૧૯ કુલ -૧૧ 
  • ( ૬૬ ) ગુજરાતી વિષયનો કલર કયો છે ? પીળો 
  • ( ૬૭ ) ગણિત વિષયનો કલર કયો છે ? વાદળી 
  • ( ૬૮ ) વિધાર્થી દ્વારા થયેલ કાર્ય શિક્ષક તેને ચકાશી શામાં નોધ કરે છે ? પ્રગતિ રજિસ્ટર 
  • ( ૬૯ ) યુનિટ દીઠ કેટલા લેડર આપવામાં આવે છે ? ર ( બે ) . 
  • ( ૭૦ ) યુનિટ દીઠ કેટલા જૂથચાર્ટ આપવામાં આવે છે ? કુલ -૮ ૪ ગુજરતી ૪ ગણિત

પ્રજ્ઞા અભિગમ

  • 👉2010
  • 👉પ્રવુતિ દ્રારા જ્ઞાન
  • 👉પ્રજ્ઞા એટલેબુદ્ધિ,સમજણ અને શાણપણ નો સમાવેશ

પ્રજ્ઞા અભિગમ મા ગ્રુપની રચના

  • ️ ૬ ગ્રુપની રચના કરવામાં આવી છે
  • શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 2. આંશિક શિક્ષક સપોર્ટ ગ્રુપ
  • 3. પીયર સપોર્ટ ગુપ
  • 4. આંશિકપીયર સપોર્ટ ગુપ
  • 5. સ્વયં શિસ્ત માં શીખી શકે તેવું ગ્રુપ
  • 6. શીખવાની રીત નું મૂલ્યાંકન કરી શકે તેવું ગ્રુપ

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ્ટ્રેશન

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ્ટ્રેશન

NEET UG 2026 Notification: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ઉમેદવારો ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ-બેંકિંગ અથવા UPI દ્વારા ફી ચૂકવી શકે છે.

પરીક્ષા ત્રીજી મેના રોજ યોજાશે

ફીની ચુકવણી માટેની છેલ્લી તારીખ આઠમી માર્ચ, 2026, રાત્રે 11:50 વાગ્યે છે. જો અરજીમાં કોઈ સુધારાની જરૂર હોય, તો સુધારા પ્રક્રિયા 10મી માર્ચ, 2026થી 12મી માર્ચ, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.

પરીક્ષાની તારીખ ત્રીજી મે, 2026 છે અને તેનો સમયગાળો 3 કલાક) રહેશે. પરીક્ષાનો સમય બપોરે 2:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પરીક્ષા દેશભરની 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ ભાષાઓમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.

કેવી રીતે અરજી કરવી?

  • સૌપ્રથમ, NTA NEETની સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.inની મુલાકાત લો.
  • •હોમપેજ પર ‘New Registration‘ પર ક્લિક કરો.
  • •સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ‘આગળ વધો’ પર ક્લિક કરો.
  • •અરજી નંબર અને પાસવર્ડ જનરેટ કરવા માટે જરૂરી વિગતો ભરો.
  • •લોગિન કરો અને વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા શહેર પસંદગીઓ સહિત અરજી ફોર્મ ભરો.
  • •બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • •અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
  • •ભવિષ્યના સંદર્ભ માટે ભરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ રાખો.

અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ

  • •ઉમેદવારોએ પહેલી જાન્યુઆરી, 2025 પછી લેવાયેલા તેમનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવો આવશ્યક છે.
  • સહી અપલોડ કરો. ડાબા અને જમણા હાથના ફિંગરપ્રિન્ટ્સ અને અંગૂઠાના છાપની સ્કેન કરેલી તસવીર અપલોડ કરો.
  • •નાગરિકતા પ્રમાણપત્ર અપલોડ કરો (જો લાગુ હોય તો).
  • •સામાજિક શ્રેણી પ્રમાણપત્ર/અરજીનું પ્રમાણપત્ર અપલોડ કરો (જો લાગુ હોય તો).
  • •CGPA/ગ્રેડને ટકાવારીમાં રૂપાંતરિત કરવા માટે ધોરણ 10 ની માર્કશીટ અને પાસિંગ પ્રમાણપત્ર અથવા સમકક્ષતા પ્રમાણપત્ર અપલોડ કરો, જેમાં સાચી જન્મ તારીખ હોય.
  • •જ્યાં લાગુ હોય ત્યાં PwBD/PwD પ્રમાણપત્ર અપલોડ કરવું પણ ફરજિયાત છે.

.GSSSB Clerk Bharti 2026: 5,370 પદ પર સરકારી નોકરીની સુવર્ણ તક, આજે જ કરો અરજી!

.GSSSB ભરતી 2026: Group-A અને Group-B ક્લાર્ક પદોની 5,000થી વધુ જગ્યાઓ, સંવર્ગવાર સંપૂર્ણ વિગત

GSSSB CCE Syllabus 2026GSSSB CCE Syllabus 2026 જાહેર: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પદ્ધતિ, વિષયવાર સિલેબસ સંપૂર્ણ વિગત સાથે

મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ્ટ્રેશન

NEET (National Eligibility cum Entrance Test)

NEET (National Eligibility cum Entrance Test)

🧠 NEET શું છે?

  • NEET (National Eligibility cum Entrance Test) — દેશભરમાં MBBS / BDS / AYUSH કોલેજોમાં એન્ટ્રાન્સ એગ્ઝામ.
  • એ હાઈ school (PCB) + Entrance testથી કોલેજમાં સ્ટેટ/કuem લિસ્ટ બનાવે છે.

🧮 NEET Merit / Rank કેવી બનશે?

NEET ના ફોર્મ ભરવાની તારીખ.. 8 ફેબ્રુઆરી થી 8 માર્ચ.

  • NEET માં મ_BUCKET મહત્વનું ફક્ત તમારો NEET સ્કોર જ છે — કોઈ અન્ય જુદા માર્ક્સ (Board %, 12th PCB) સીધા merit rankમાં નહીં જાય.
  • 📌 એટલે: 👉 NEET Exam Score = તમે પામેલો NEET માર્ક્સ
  • 👉 NEET Percentile / Rank = સઘન પ્રમાણમાં તમામ ઉમેદવારો સાથે તમારી સ્થિતિ

📌 NEET Score કેટલા આવે?

  • NEET Total = 720 માર્ક્સ
  • પ્રત્યેક Correct = +4
  • Negative/Incorrect = −1
  • Unattempted = 0

🎯 Rank અને Percentile કેવી બને છે?

🟡 Percentile:

  • તમારા પરીક્ષાથી મેળવનારા બધા સ્કોરને ક્રમબદ્ધ કરીને બતાવતું % — ઉદાહરણ:
  • 👉 90 percentile = 90% લોકો કરતાં તમે વધારે.

🟡 Rank:

  • આખા દેશમાં કે સ્ટેટમાં કોટા/કેટેગરી પ્રમાણે ક્રમ.
  • ઉચ્ચ પૉઇન્ટ → વધુ સારું Rank → વધુ સારા કાઉન્સેલિંગ વિકલ્પ.

📊 Tie-Break / Merit Rules

  • જ્યારે બે લોકોને સરખા માર્ક્સ હોય ત્યારે આ પ્રમાણે ક્રમ બનાવે છે👇
  • PCB Section માં Highest Marks
  • Biology (Bot + Zoo) વધુ હોય તે આગળ
  • Chemistry Marks

🏆 NEET Merit માટે ટિપ્સ

  • ✔ Physics & Chemistry Syllabus પર focus
  • ✔ Biology યાદગીરી + MCQ practice
  • ✔ Mock tests with time management

GSSSB ભરતી 2026: Group-A અને Group-B ક્લાર્ક પદોની 5,000થી વધુ જગ્યાઓ, સંવર્ગવાર સંપૂર્ણ વિગત

GSSSB CCE Syllabus 2026GSSSB CCE Syllabus 2026 જાહેર: પ્રાથમિક અને મુખ્ય પરીક્ષા પદ્ધતિ, વિષયવાર સિલેબસ સંપૂર્ણ વિગત સાથે

NEET (National Eligibility cum Entrance Test)