ગુણવત્તા યુક્ત શિક્ષણ માટે સરકાર દ્વારા નવી યોજનાઓ અને કાર્યક્રમો મૂકવામાં આવે છે. શિક્ષણના હેતુ ની પરિપૂર્ણ કરવા માટે તથા ઓળખાણની વધુને વધુ જીવન બનાવવા માટે શિક્ષક અને વિદ્યાર્થીજોડતી કડી શાળા કક્ષા યે અમલ માં મુકવામાં આવે છે. SSA દ્વારા પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો હતો.
➡️ADEPTS નો અર્થ જાણો
ADEPTS ➖ advancement of educational performance through teacher support
➡️ આ કાર્યક્રમ શિક્ષકની મદદ કરવા માટેનો છે.
➡️ આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બર 2007 થી અમલમાં મૂકવામાં આવ્યો હતો.
➡️ 15 ઓગસ્ટ 2008 થી બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો હતો.
➡️ એડિપ્સના મુખ્ય ચાર પરિણામ છે
➖ આ ચાર પરિમાણના વિધાન છે. કુલ 80વિધાન છે.
જ્ઞાનાત્મક પરિમાણ
39 વિધાન
સામાજિક પરિમાણ
16 વિધાન
ભૌતિક પરિમાણ
06 વિધાન
સંસ્થાકીય પરિમાણ
09 વિધાન
પ્રવૃત્તિ મોડેલ ટીચર સપોર્ટ માટે ગાઈડ લાઈન છે. શિક્ષક પોતાની વિશેષ શુઝ અને આવડત દ્વારા વિશેષ નામ પ્રવૃત્તિઓ પ્રયોગ કરી શકે છે. એસી વિધાનોની યથાર્થે સમજવા જોઈએ તેના માટે પર્યાપ્ત ચિંતન મનન મંથન કરવું જોઈએ. એસી વિધાનોની ફરજિયાત પણે સિદ્ધ કરી દેવા જરૂરી નથી. ક્રમિકતા પણ જરૂરી નથી. શિક્ષક પોતાની પ્રાથમિકતા નક્કી કરી અને તે મુજબ સિદ્ધ કરી શકે છે. એ માત્ર માર્ક્સ કરી પ્રગતિ દર્શાવા નો પ્રોગ્રામ નથી. સંસ્થા પ્રત્યે આત્મીયતા દર્શાવવાનો પ્રોગ્રામ છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
CBSE APAAR ID: केंद्रीय माध्यमिक शिक्षा बोर्ड (cbse) ने आगामी शैक्षणिक सत्र 2026-27 से, छात्रों के लिए बोर्ड परीक्षाओं के रजिस्ट्रेशन के समय APAAR ID (ऑटोमेटेड परमानेंट एकेडमिक अकाउंट रजिस्ट्री) का होना अनिवार्य कर दिया गया है।
सीबीएसई का यह निर्णय ‘डिजिटल इंडिया’ और ‘राष्ट्रीय शिक्षा नीति’ (NEP 2020) के लक्ष्यों को पूरा करने की दिशा में एक बड़ा कदम है। बोर्ड का मानना है कि इससे छात्रों का शैक्षणिक रिकॉर्ड व्यवस्थित रहेगा और उन्हें भविष्य में अपना डेटा ट्रैक करने में आसानी होगी।
क्या है यह APAAR ID?
દરેક વિદ્યાર્થી માટે જીવનભર માન્ય 12 અંકનો યુનિક ID વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક રેકોર્ડ (Marksheets, Certificates, Degrees, Skill Courses) ડિજિટલ રીતે જોડાય છે દેશભરમાં માન્ય
APAAR ID को ‘वन नेशन, वन स्टूडेंट आईडी’ (एक राष्ट्र, एक छात्र आईडी) के रूप में देखा जा रहा है। यह एक 12-अंकों की विशिष्ट पहचान संख्या है जो हर छात्र को दी जाएगी। इसके मुख्य उद्देश्य इस प्रकार हैं:
डिजिटल रिकॉर्ड
यह आईडी छात्र की पूरी शैक्षणिक यात्रा का डिजिटल ‘लॉकर’ है। इसमें मार्कशीट, डिग्री, स्कॉलरशिप, स्पोर्ट्स की उपलब्धियां और अन्य सर्टिफिकेट एक ही स्थान पर सुरक्षित रहेंगे।
आसान पहचान
इससे स्कूल या बोर्ड बदलने पर भी छात्र की शैक्षणिक जानकारी आसानी से ट्रांसफर हो सकेगी और फर्जीवाड़े पर रोक लगेगी।
लाइफ-लॉन्ग एक्सेस
यह एक ऐसी आईडी है जो छात्र के साथ उसके पूरे शैक्षणिक जीवन में रहेगी।
🔹 APAAR ID નો હેતુ
1️⃣ વિદ્યાર્થીના શૈક્ષણિક ડેટાને એક જ પ્લેટફોર્મ પર લાવવો
2️⃣ શાળા/કોલેજ બદલતા રેકોર્ડ સરળતાથી ટ્રાન્સફર થાય
3️⃣ નકલી સર્ટિફિકેટ અને ડુપ્લિકેટ પ્રવેશ અટકાવવો
4️⃣ ડિજિટલ ઈન્ડિયા અને નવી શિક્ષણ નીતિ (NEP 2020) ને મજબૂત બનાવવી
बोर्ड ने क्यों लिया यह फैसला?
बोर्ड की समीक्षा में पाया गया कि 2025-26 सत्र तक 50% से कम छात्रों ने अपनी APAAR ID बनवाई थी। इस धीमी प्रक्रिया को देखते हुए सीबीएसई ने इसे अब अनिवार्य बनाने का निर्णय लिया है। बोर्ड ने 9वीं से 12वीं कक्षा तक के रजिस्ट्रेशन और ‘लिस्ट ऑफ कैंडिडेट्स’ (LOC) मॉड्यूल में इसे इंटीग्रेट कर दिया है।
माता-पिता की सहमति
पिछले वर्षों में हरियाणा और पश्चिम बंगाल जैसे राज्यों ने डेटा इंटीग्रेशन और माता-पिता की सहमति में दिक्कतों का हवाला दिया था,
जिसके बाद बोर्ड ने स्कूलों को पूरी सहायता देने और तकनीकी बाधाओं को दूर करने का आश्वासन दिया है।
कैसे बनवाएं अपनी APAAR ID?
શાળા/કોલેજ દ્વારા બનાવવામાં આવે છે
વિદ્યાર્થીનો Aadhaar નંબર જરૂરી
Digilocker સાથે જોડાણ થાય છે
વિદ્યાર્થી અને વાલીની સંમતિ જરૂરી
🔹 APAAR ID ના લાભ
✅ શૈક્ષણિક રેકોર્ડ એક જ જગ્યાએ
✅ ક્યારેય પણ, ક્યાંય પણ એક્સેસ
✅ સ્કોલરશિપ અને એડમિશનમાં સરળતા
✅ ટ્રાન્સફર દરમિયાન સરળ પ્રક્રિયા
🔹 મહત્વની બાબતો
APAAR ID ફરજિયાત બનાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી છે
વ્યક્તિગત માહિતી સુરક્ષિત રાખવામાં આવે છે
એક વિદ્યાર્થીને માત્ર એક જ APAAR ID મળશે
छात्र अपनी आईडी दो आसान तरीकों से बनवा सकते हैं:
स्कूल के माध्यम से: अपने स्कूल से संपर्क करें। अभिभावकों को एक सहमति पत्र भरना होगा, जिसके बाद स्कूल यू-डायस (UDISE+) पोर्टल के जरिए आईडी जेनरेट कर देगा।
ऑनलाइन प्रक्रिया: छात्र स्वयं भी DigiLocker या ABC (Academic Bank of Credits) पोर्टल पर जाकर अपना अकाउंट बना सकते हैं। इसके लिए आधार कार्ड और उससे लिंक मोबाइल नंबर की आवश्यकता होगी।
छात्रों के लिए जरूरी सलाह
सीबीएसई ने साफ किया है कि इस डिजिटल आईडी का उद्देश्य केवल छात्रों की सुविधा और उनके रिकॉर्ड को सुरक्षित रखना है। जो छात्र अपनी आईडी समय रहते बनवा लेंगे, उन्हें बोर्ड परीक्षा के रजिस्ट्रेशन के दौरान किसी भी तरह की परेशानी का सामना नहीं करना पड़ेगा। अभिभावकों से अनुरोध है कि वे बच्चों के स्कूल रिकॉर्ड और आधार कार्ड में दी गई जानकारी का मिलान कर लें ताकि आईडी बनते समय कोई नाम या जन्म तिथि में गलती न हो। इस बारे में किसी भी तरह की अफवाहों पर ध्यान न दें और केवल सीबीएसई की आधिकारिक वेबसाइट cbse.gov.in पर दी गई जानकारी को ही सही मानें।
📘 Academic Bank of Credits (APAAR ID) વિશે સંપૂર્ણ માહિતી APAAR ID નો સંપૂર્ણ અર્થ છે:
Automated Permanent Academic Account Registry આ ભારત સરકારની એક ડિજિટલ શૈક્ષણિક ઓળખ (Student ID) છે, જે વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડને એક જ જગ્યાએ સુરક્ષિત રીતે સાચવે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
💥એક કેલેન્ડર વર્ષમાં સામાન્ય રીતે ૧૫ રજા મળે છે. 💥આ રજા વર્ષના અંતે પૂરી થઈ જાય છે, તેને આગળના વર્ષમાં (Carry forward) ખેંચી શકાતી નથી. 💥એકસાથે વધુમાં વધુ ૮ દિવસની સળંગ રજા મંજૂર કરી શકાય.
૨. પ્રાપ્ય રજા (Earned Leave – EL):
એક વર્ષમાં કુલ ૩૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૫ અને ૧ જુલાઈના રોજ ૧૫).
કર્મચારીના ખાતામાં વધુમાં વધુ ૩૦૦ રજાઓ જમા થઈ શકે છે.
નિવૃત્તિ સમયે આ ૩૦૦ રજાઓનું રોકડમાં રૂપાંતર (Leave Encashment) કરી શકાય છે.
(નોંધ: શિક્ષકો જેવા વેકેશન ભોગવતા કર્મચારીઓ માટે આ નિયમ અલગ હોય છે, તેમને વર્ષની ઓછી પ્રાપ્ય રજા મળે છે કારણ કે તેઓ વેકેશનનો લાભ લે છે.)
૩. અર્ધ-પગારી રજા (Half Pay Leave – HPL):
💥એક વર્ષમાં કુલ ૨૦ રજા જમા થાય છે (૧ જાન્યુઆરીના રોજ ૧૦ અને ૧ જુલાઈના રોજ ૧૦). 💥આ રજાઓ જમા કરવાની કોઈ મહત્તમ મર્યાદા નથી (ગમે તેટલી જમા કરી શકાય). 💥આ રજા પર હોય ત્યારે કર્મચારીને અડધો પગાર મળે છે.
૪. રૂપાંતરિત રજા (Commuted Leave):
આ રજા સામાન્ય રીતે તબીબી કારણોસર (મેડિકલ સર્ટિફિકેટના આધારે) મંજૂર કરવામાં આવે છે.
નિયમ: ૨ અર્ધ-પગારી રજા (HPL) = ૧ રૂપાંતરિત રજા. (એટલે કે જો તમે ૧૦ દિવસની રૂપાંતરિત રજા લો, તો તમારા ખાતામાંથી ૨૦ HPL કપાશે, પરંતુ તમને પૂરો પગાર મળશે).
૫. પ્રસુતિ રજા (Maternity Leave):
💥મહિલા કર્મચારીઓને વધુમાં વધુ બે જીવિત બાળકો સુધી ૧૮૦ દિવસ ની સળંગ પ્રસુતિ રજા મળે
૬. પિતૃત્વ રજા (Paternity Leave):
પુરુષ કર્મચારીઓને તેમની પત્નીની પ્રસુતિ સમયે (અથવા બાળક ૬ મહિનાનું થાય ત્યાં સુધીમાં) ૧૫ દિવસ ની રજા મળે છે (વધુમાં વધુ બે બાળકો માટે).
૭. અસાધારણ રજા (Extra-Ordinary Leave – EOL):
💥જ્યારે કર્મચારીના ખાતામાં અન્ય કોઈ રજા બાકી ન હોય, ત્યારે ખાસ સંજોગોમાં આ રજા મંજૂર કરવામાં આવે છે. આ રજા પગાર વિનાની (Leave Without Pay) હોય છે
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
નમસ્કાર મિત્રો મુંબઈ સામાન્ય ભવિષ્ય નિધિ નિયમો general provident fund(GPF ) વિશે અહીંયા માહિતી આપવામાં આવી છે. ગુજરાતના પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ,શિક્ષકો, જીપીએફમાં સમાવિષ્ટ શિક્ષકો કેળવણી તૈયારી કરતાં શિક્ષક મિત્રો ની આ માહિતી ઉપયોગી થશે.
મુંબઈ સામાન્ય ભવિષ્યની નિયમો નો અમલ ગુજરાત રાજ્યમાં 01.10.1936 થી કરવામાં આવ્યો હતો અને 01.04.1976 ભવિષ્યની જી સાથે વીમા યોજના ની પણ શરૂઆત કરવામાં આવી હતી.
➡️ સભ્યપદ અને નિયુક્તિ
💥તમામ કાયમી સરકારી કર્મચારી અને હંગામી સરકારી કર્મચારી ત્રણ વર્ષની નોકરી બાદ ફરજિયાત
💥હંગામી સરકારી કર્મચારી સ્વેચ્છાએ એક વર્ષની નોકરી બાદ યોજનામાં સભ્ય થઈ શકે
💥કચરીના વડાએ કર્મચારી સભ્ય થવા પાત્રતા ધરાવતા હોવાનું પ્રમાણિત કરવું જરૂરી છે
💥સીપીએફ યોજનાનો સભ્ય જીપીએફ માં જોડાઈ ન શકે.
💥તા.23.6.2000 ના ઠરાવ મુજબ સામાન્ય નિયુક્તિ માન્ય નિયુક્તિ ન હોય તો વારસાઈ સર્ટિફિકેટ જરૂરી નિયુક્ત કુટુંબના સભ્યોની તરફેણમાં ફરજિયાત છે
23.6.2000 મુજબ નિયુક્તિ
જૂથ ➡️1
પતિ
પત્ની
અપરણિત પુત્ર
પરિણીત પુત્ર
અપર્ણી પુત્રી
અપરણી પુત્ર
અગાઉ મૃત્યુ પામેલા પુત્રના બાળકો,
વિધવા પુત્રી,
અગાઉ અવસાન પામેલા પુત્રની વિધવા
જૂથ 2
18 વર્ષથી નીચેના ભાઈ
અપરણિત બહેન
વિધવા બહેન
માતા-પિતા
પ્રાધાન્ય જૂથ એકના સભ્યને આપવાનું જો તે ન હોય તો જ જૂથ 2 ના સભ્યને લાભ મળી જૂથ એક નો સભ્ય પ્રાપ્ત થતા જૂથ દેના સભ્યની લાભ ન મળે.
✅ કુટુંબ એટલે શું
પુરુષ બચતદાર
✅બચતદાર ની પત્ની અથવા પત્નીઓ ✅બચત દાનના બાળકો ✅ બચતદારના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો ✅બચત દાન ની પત્નીને કોર્ટના હુકમથી અલગ વસવાટ મળેલ હોય અથવા પત્નીને કોમના રૂઢિ રિવાજ મુજબ નિભાવ ખર્ચ મેળવવાનો અધિકાર ન હોય તેવું સાબિત થતા પત્ની કુટુંબની સભ્ય રહેતી નથી
➡️ સ્ત્રી બચતદાર
✅બચત દાનનો પતિ અને બાળકો ✅ બચત દાન ના સ્વર્ગસ્થ પુત્રની વિધવા અને બાળકો ✅ બચત દાનના લેખિત અરજી કરીને પોતાના પતિને કુટુંબમાંથી બાકાત રાખી શકે ✅બાળક શબ્દોમાં ઓરમાન અને દત્તક બાળકનું સમાવેશ એક કરતાં વધુ વ્યક્તિની તરફેણમાં કરેલ નિયુક્તિ વખતે દરેક નો હિસ્સો દર્શાવો જરૂરી છે ✅નિયુક્તિ રદ કરે કે બદલી શકાય છે.
ફાળાની શરત અને દર
શાળાની લઘુત્તમ રકમ મૂળ પગારના 10% મહત્તમ કુલ મતદાનના 50%
ફાળો માર્ચ paid એપ્રિલમાં ફાળો નક્કી કરવામાં આવે છે
નાણાકીય વર્ષમાં એક વખત ઘટાડી શકાય બે વખત વધારી શકાય છે.
હારા ની વસૂલાત પગાર બિલમાંથી લેવામાં આવે છે
કર્મચારી પ્રતિનિયુક્તિ પર હોય તો ચલણથી વસૂલાત લેવામાં આવે છે
એક માસથી વધુ LWP કે ફરજ મોખુબીના કિસ્સામાં ફાળો વસૂલ કરવાનું નથી
ભરત મોકુફી પરથી નોકરીમાં પરત લેવાતા જો ફરજ મુખપીના સમયનો પગાર આપવાનો થાય તો ફરાની વસુલાત એક શાંતિ અથવા તેથી કરી શકાય.
વ્યાજ
દરેક નાણાકીય વર્ષ માટે જાહેરનામાથી વ્યાજનો દર નક્કી કરવામાં આવે છે
હાલ વ્યાજનો દર 8.7 ટકા છે
GPF અગત્ય ના પ્રશ્નો અને જવાબ faq
નાણાકીય વર્ષમાં પ્રોવિડન્ડ ફંડમાં ફાળો કેટલી વખત ઘટાડી શકાય
એક વખત
કયા સંજોગોમાં કર્મચારીના પ્રોવિડન્ટ ફંડની કપાત ન કરી શકાય?
ફરજ મોકૂફી દરમિયાન
કયા હેતુ માટે પ્રોવિડન્ટ ફંડમાંથી પેશગી મળવા પાત્ર નથી?( માંદગી શિક્ષણ રૂઢિગત રિવાજ માટે ખર્ચ મળવા પાત્ર છે )
મકાન ખરીદવા માટે
ખાતાના વડા માટે પ્રોવિડન્ટ ફંડ માંથી પેશગી કોણ મંજૂર કરે?
સંબંધિત વહીવટી વિભાગ
સામાન્ય સંજોગોમાં પ્રોવિડન્ડ ફંડમાંથી લીધેલ પેશગી ભરત ભરવા કેટલા હપ્તા નક્કી કરવા જોઈએ?
12 થી 14 હપ્તા
સામાન્ય ભવિષ્ય નિધિમાંથી લીધેલ પેશગી મહત્તમ હપ્તા કેટલા હોય છે?
ખેતી માટે જમીન ખરીદવા નિવૃત્તિના કેટલા માસ અગાઉ પણ અંશત :આખરી ઉપાડ મંજૂર કરી શકાય?
6 (છ ) માસ
સરકારી કર્મચારીની મકાન બાંધકામ પેશગી અને તેની સામાન્ય ભવિષ્ય નિધિ ખાતામાંથી અંશત ઉપાડ મંજૂર કરવામાં આવેલી મકાન બાંધકામ પેશગી તેમજ અન્ય સરકારી સહાય નો સરવાળો કેટલા મહિનાના પગારથી વધવો ન જોઈએ?
50 મહિના
સામાન્ય ભવિષ્ય નિધિમાં સરકારી કર્મચારીએ કોઈ નિયુક્તિ કરી ના હોય અથવા નિયુક્તિ જોગવાઈ મુજબ રદ થવા પાત્ર હોય તો મળવા પાત્રો રકમની ચુકવણી કુટુંબના સભ્ય વચ્ચે કેવી રીતે થશે?
કુટુંબના સભ્યો વચ્ચે સરખા ભાગે
નિવૃત્તિના કેટલા માસ અગાઉ સામાન્ય ભવિષ્ય નિધિમાં ફાળો ભરવાનું બંધ કરવાનું વિકલ્પ આપી શકાય?
છ માસ
એક કર્મચારી અસાધારણ રજા ઉપર હોય કચેરી તેના સામાન્ય ભવિષ્ય નિધિ નો ફાળો કપાત કર્યો?
ફાળો કપાત ન થાય
એક કર્મચારીએ પોતાના પુત્રોના ચોલકર્મ માટે કરેલ છે?
મંજૂર કરી શકાય
જી પી એફ ના હેતુ માટે વર્ગ બે ના કિસ્સામાં હિસાબી અધિકારી કોણ ગણાશે?
એકાઉન્ટ જનરલ
વર્ગ ત્રણના કર્મચારીના સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબો કોણ નિભાવે છે?
નિવૃત્તિના 12 માસ અગાઉ કોઈપણ કારણ વગર કેટલી રકમ પાર્ટ ફાઈનલ તરીકે મળે?
જમા રકમના 90 ટકા
સામાન્ય ભવિષ્ય નિધિ ના હિસાબોના મેળવવાની કામગીરી પૂર્ણ કર્યાનું કચેરીના વડા નું પ્રમાણપત્ર દરેક કચેરીના વડાએ કયા માસના પગાર બિલ સાથે ફરજિયાત જોડવાનું હોય છે?
સપ્ટેમ્બર
પોતાના ધર્મની પવિત્ર યાત્રાના હેતુ માટે સમગ્ર નોકરી દરમિયાન કેટલી વાર સામાન્ય ભવિષ્યનીધિ માંથી ઉપાડ કરી શકાય
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
કાનુની સવાલ: RTI શું છે? સામાન્ય નાગરિક કેવી રીતે માંગી શકે સરકાર પાસેથી માહિતી ભારતમાં પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે Right to Information Act એક મહત્વપૂર્ણ કાયદો છે. વર્ષ 2005માં અમલમાં આવેલ આ કાયદા હેઠળ કોઈપણ ભારતીય નાગરિકને સરકારી વિભાગો અને જાહેર સત્તાઓ પાસેથી માહિતી મેળવવાનો અધિકાર મળે છે. RTI એટલે “Right to Information”, એટલે કે માહિતી મેળવવાનો અધિકાર.
આ કાયદાનો મુખ્ય હેતુ સરકારના કામકાજમાં પારદર્શિતા લાવવો અને ભ્રષ્ટાચાર ઘટાડવો છે. RTI હેઠળ નાગરિકો કોઈપણ સરકારી કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન, પંચાયત, સરકારી શાળા, સરકારી બેંક અથવા સરકાર દ્વારા નાણાં મેળવતી સંસ્થાઓ પાસેથી માહિતીને માંગી શકે છે.
કોણ કરી શકે RTI?:
કોણ કરી શકે RTI?: RTI અરજી કોઈપણ ભારતીય નાગરિક કરી શકે છે. ઉંમર, જાતિ, ધર્મ કે આવકના આધારે કોઈ મર્યાદા નથી. વ્યક્તિગત રીતે અથવા ઓનલાઈન બંને રીતે અરજી કરી શકાય છે. જો કે સંસ્થા અથવા કંપનીના નામે RTI કરી શકાતી નથી; અરજી વ્યક્તિના નામે જ કરવી પડે છે.
કેવી રીતે કરવી RTI અરજી?:
RTI માટે સાદા કાગળ પર અરજી લખીને સંબંધિત વિભાગના Public Information Officer (PIO) ને મોકલી શકાય છે. અરજીમાં સ્પષ્ટ રીતે કઈ માહિતી જોઈએ છે તે લખવું જરૂરી છે. સાથે સામાન્ય રીતે ₹10 ફી ભરવી પડે છે (પોસ્ટલ ઓર્ડર અથવા ઓનલાઈન પેમેન્ટ દ્વારા).
અરજી મળ્યા બાદ સંબંધિત વિભાગને 30 દિવસની અંદર જવાબ આપવો ફરજિયાત છે. જો માહિતી ન મળે અથવા અસંતોષજનક જવાબ મળે તો અરજદાર અપીલ પણ કરી શકે છે.
કઈ માહિતી નહીં મળે?
દેશની સુરક્ષા, ગોપનીય માહિતી, ન્યાયાલયમાં ચાલી રહેલા કેટલાક કેસો અથવા વ્યક્તિગત માહિતી જેવી કેટલીક બાબતો RTI હેઠળ જાહેર કરવામાં આવતી નથી.
RTI કાયદો સામાન્ય નાગરિકને સશક્ત બનાવે છે. તે સરકારને જવાબદાર બનાવવાનો એક શક્તિશાળી સાધન છે. યોગ્ય ઉપયોગ થવાથી સમાજમાં પારદર્શિતા અને વિશ્વાસ વધે છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
👉શાળા આધારિત મૂલ્યાંકન માટેના તમામ વિદ્યાર્થીઓના પ્રગતિ કાર્ડ, જેને શાળાઓ દ્વારા માતાપિતાને આપવામાં આવે છે તેને સૂચિત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, NCERT અને SCERTના માર્ગદર્શન હેઠળ રાજ્યો /કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ રીતે પુનઃ રચના કરવામાં આવશે.
પ્રગતિ કાર્ડ કેવા પ્રકાર નું હશે
💢પ્રગતિ કાર્ડ એક સમગ્રદર્શી અને 360 ડિગ્રીનો, બહુપરિમાણ્વીય અહેવાલ હશે જેમાં વિદ્યાર્થીના જ્ઞાનાત્મક,ભાવાત્મક અને મનોક્રિયાત્મક ક્ષેત્રના વિકાસનું બારીકાઈપૂર્વક કરેલ વિશ્લેષણનું વર્ણન તેમજ તેની પ્રગતિ વિશિષ્ટતાને પ્રતિબિંબિત કરેલું હશે. તેમાં વિદ્યાર્થીના પ્રોજેક્ટ આધારિત, પૂછપરછ આધારિત અધ્યયન, ક્વીઝ, રોલ પ્લે, જૂથ કાર્ય, પોર્ટફોલિયો વગેરેનું સ્વ મૂલ્યાંકન, સહપાઠી દ્વારા મૂલ્યાંકન અને શિક્ષક દ્વારા મૂલ્યાંકન સમાવિષ્ટ હશે.
💢 માતાપિતા, શિક્ષકો અને સહપાઠી મિત્રોને પ્રશ્નાવલી આપી તે દ્વારા પોતાના અધ્યયન વિશે ક્ષમતાઓ અને રસ રુચિના ક્ષત્રો વિશે, કઈ દિશામાં સુધારણાની જરૂર છે તે વિશે માહિતી મેળવી કૃત્રિમ બુદ્ધિમત્તા (Ai )ના ઉપયોગથી વિદ્યાર્થીઓ સોફ્ટવેર બનાવી શકે જે તેમને અધ્યયનમાં પ્રગતિની સંભાળ લેવામાં અને શ્રેષ્ઠ કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થઈ શકે.
બોર્ડની પરીક્ષાઓ અને પ્રવેશ પરીક્ષાઓ
હાલની બોર્ડની અને પ્રવેશ પરીક્ષાઓની પ્રણાલીમાં કોચિંગ વર્ગો કરવાની જરૂરિયાતને દૂર કરવા માટે સુધારણા કરવામાં આવશે જ્યારે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા ચાલુ રાખવામાં આવશે.
બોર્ડની પરીક્ષાઓના માળખાની પુનઃરચના કરવામાં આવશે.બોર્ડની પરીક્ષાઓને પણ ‘સરળ બનાવવામાં આવશે. સરળ એ અર્થમાં કે તે પરીક્ષાઓ કોચિંગ કે ગોખવાને બદલે ક્ષમતાઓ અને યોગ્યતાઓની પરીક્ષા કરશે.
👉બોર્ડ પરીક્ષાઓના ‘વર્ષ બગડવાના સંકટ’ ને દૂર કરવા માટે, બધા વિદ્યાર્થીઓ કોઈપણ શાળાકીય વર્ષ દરમિયાન બે વખત બોર્ડની પરીક્ષા આપી શકશે, એક પરીક્ષા સુધારણા માટે, જો ઇચ્છિત હોય તો.
વાર્ષિક/સત્રાંત/એકમ (Modular) બોર્ડ પરીક્ષાઓની એક પદ્ધતિ વિકસિત થઈ શકે છે
👉 કે જેમાં દરેક પરીક્ષણમાં ઘણી ઓછી સામગ્રી હોય અને શાળામાં સંબંધિત અભ્યાસક્રમ પછી તરત જ લેવામાં આવે
👉ગણિતથી લઈને દરેક વિષય સંબંધિત મૂલ્યાંકન બે સ્તર પર કરવામાં આવે, એક વર્ગ કક્ષાએ અને બીજી ઉચ્ચ કક્ષાએ
👉કેટલાક વિષયોમાં બોર્ડની પરીક્ષાઓ બે ભાગમાં રાખી શકાય એક ભાગમાં બહુવિક્લ્પ પ્રશ્નો હોય અને બીજા ભાગમાં વિસ્તૃત ઉત્તરના પ્રશ્નો રાખી શકાય.
મૂલ્યાંકન પદ્ધતિ ક્યારે બદલાશે
👉 NCERT દ્વારા મુખ્ય હિતધારકો, જેમ કે SCERTS, બોર્ડ ઓફ એસેસમેન્ટ (BoA),સૂચિત નવા રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર અને અને શિક્ષકોસાથે પરામર્શ ના આધારે દિશા નિર્દેશો તૈયાર કરવામાં આવશે જેથી શૈક્ષણિક સત્ર 2022-23 સુધીમાં NCFSE 2020-21 ને અનુરૂપ મૂલ્યાંકન પદ્ધતિને સંપૂર્ણ રીતે બદલી શકાય.
ધોરણ 3-5-8 નું મૂલ્યાંકન
👉શાળાકીય આયોજન અને અધ્યાપન-અધ્યયન પ્રક્રિયાઓમાં સુધારણા માટે માત્ર ધોરણ 10 અને 12 ના અંતમાં જ નહીં પણ વિદ્યાર્થીઓ ધોરણ 3, 5 અને 8 માં શાળા પરીક્ષા આપશે જે યોગ્ય ઓથોરિટી દ્વારા લેવામાં આવશે. 👉આ પરીક્ષાઓ પાયાની અધ્યયન નિપજોનું મૂલ્યાંકન કરશે 👉ધોરણ 3 ની પરીક્ષા મૂળભૂત સાક્ષરતા, સંખ્યા જ્ઞાન અને અન્ય પાયાની કુશળતાનું પરીક્ષણ કરશે
રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH
MHRD અંતર્ગત એક પ્રમાણભૂત રાષ્ટ્રીય મૂલ્યાંકન કેન્દ્ર, PARAKH (સમગ્ર વિકાસ માટે જ્ઞાનનું પ્રદર્શન મૂલ્યાંકન, સમીક્ષા અને વિશ્લેષણ), સ્થાપિત કરવાનો પ્રસ્તાવ છે
👉 જે ભારતના તમામ માન્યતા પ્રાપ્ત શાળા બોર્ડ માટે વિદ્યાર્થી મૂલ્યાંકન અને મૂલ્યાંકન માટે માપદંડ, પ્રમાણભૂતઅને દિશાનિર્દેશ જેવા કેટલાક મૂળ ઉદ્દેશો પૂર્ણ કરશે.શાળાના જુદાજુદા બોર્ડ વચ્ચે પરસ્પર સહયોગને પ્રોત્સાહન આપશે
👉સાથેસાથે PARAKH{સ્ટેટ અચિવમેન્ટ સર્વે (SAS){ નું માર્ગદર્શન અને {નેશનલ અચિવમેન્ટ સર્વે (NAS)}નું પણ સંચાલન ક૨શે
→ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (National Testing Agency) ઉચ્ચ ગુણવત્તાયુક્ત પ્રવેશ પરીક્ષાઓ વર્ષમાં ઓછામાં ઓછી બે વખત લેવાનું કામ ક૨શે.
→ National Testing Agency ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં અનુસ્નાતક અને સ્નાતકમાં પ્રવેશ તેમજ ફેલોશિપ માટેની પ્રવેશ પરીક્ષાઓ યોજવા માટે સ્વાયત્ત પરીક્ષણ સંસ્થા તરીકે સેવા આપશે.
→ NTA મૂલ્યાંકનનો ઉપયોગ તેમની પ્રવેશ પરીક્ષા માટે કરવો કે નહીં તે નિર્ણય વ્યક્તિગત વિશ્વવિદ્યાલયો અને મહાવિદ્યાલયો સ્વતંત્ર રીતે લેશે.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
♦ બે ઓરડાઓ, ૨ શિક્ષક ( એક મહિલા), એક TLM સેટ ♦1 – વિશાનકીટ, ગણિત કીટ, ટૂલકીટ, 45ચાર્ટ, પાઠ્ય પુસ્તકો, એક બ્લેકબોર્ડ (ન્યુનતમ) ♦ કુમાર કન્યા માટે અલગ શૌચાલય ની વ્યવસ્થા ♦શાળા માં પુસ્તકાલય પર ભાર ♦50% મહિલા શિક્ષકોની જોગવાઇ કરવા માં આવી છે. ♦100થી વધુ બાળકો વાળી શાળામાં ત્રીજો ઓરડો અને ત્રીજો શિક્ષક ની જોગવાઈ
♦એક આચાર્યખંડનીજોગવાઇ, ♦પ્રતિવર્ષ રૂ.1000 નું આકસ્મિક અનુદાન ની જોગવાઈ.
♦પીવાના પાણી અને સંગીત, રમતનાસાધનોનીજોગવાઇ, ♦વર્ષ 1993 ના સુધારા અનુસાર આ યોજના ઉચ્ચ પ્રાથમિક શાળા સુધી વિસ્તાર કરવા ની જોગવાઇ, 💥 ♦આ યોજનામાં વર્ષ 1992 માં સંશોધન કરવા માં આવ્યું હતું. ♦આ યોજના સાતમી પંચવર્ષીય યોજના દરમિયાન અમલમાં મુકાઇ હતી
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
NEET UG 2026 Notification: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) UG 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. રસ ધરાવતા ઉમેદવારો હવે સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.inની મુલાકાત લઈને અરજી કરી શકે છે. ઉમેદવારો ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ-બેંકિંગ અથવા UPI દ્વારા ફી ચૂકવી શકે છે.
પરીક્ષા ત્રીજી મેના રોજ યોજાશે
ફીની ચુકવણી માટેની છેલ્લી તારીખ આઠમી માર્ચ, 2026, રાત્રે 11:50 વાગ્યે છે. જો અરજીમાં કોઈ સુધારાની જરૂર હોય, તો સુધારા પ્રક્રિયા 10મી માર્ચ, 2026થી 12મી માર્ચ, 2026 સુધી ઉપલબ્ધ રહેશે.
પરીક્ષાની તારીખ ત્રીજી મે, 2026 છે અને તેનો સમયગાળો 3 કલાક) રહેશે. પરીક્ષાનો સમય બપોરે 2:00થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પરીક્ષા દેશભરની 13 ભાષાઓમાં લેવામાં આવશે. આ ભાષાઓમાં આસામી, બંગાળી, અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઉડિયા, પંજાબી, તમિલ, તેલુગુ અને ઉર્દૂનો સમાવેશ થાય છે.
કેવી રીતે અરજી કરવી?
સૌપ્રથમ, NTA NEETની સત્તાવાર વેબસાઇટ, neet.nta.nic.inની મુલાકાત લો.
•હોમપેજ પર ‘New Registration‘ પર ક્લિક કરો.
•સૂચનાઓ કાળજીપૂર્વક વાંચો અને ‘આગળ વધો’ પર ક્લિક કરો.
•અરજી નંબર અને પાસવર્ડ જનરેટ કરવા માટે જરૂરી વિગતો ભરો.
•લોગિન કરો અને વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત અને પરીક્ષા શહેર પસંદગીઓ સહિત અરજી ફોર્મ ભરો.
•બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
•અરજી ફી ચૂકવો અને ફોર્મ સબમિટ કરો.
•ભવિષ્યના સંદર્ભ માટે ભરેલા ફોર્મનું પ્રિન્ટઆઉટ રાખો.
અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ
•ઉમેદવારોએ પહેલી જાન્યુઆરી, 2025 પછી લેવાયેલા તેમનો તાજેતરનો પાસપોર્ટ સાઈઝનો ફોટો અપલોડ કરવો આવશ્યક છે.
•સહી અપલોડ કરો. ડાબા અને જમણા હાથના ફિંગરપ્રિન્ટ્સ અને અંગૂઠાના છાપની સ્કેન કરેલી તસવીર અપલોડ કરો.
•નાગરિકતા પ્રમાણપત્ર અપલોડ કરો (જો લાગુ હોય તો).
•સામાજિક શ્રેણી પ્રમાણપત્ર/અરજીનું પ્રમાણપત્ર અપલોડ કરો (જો લાગુ હોય તો).
•CGPA/ગ્રેડને ટકાવારીમાં રૂપાંતરિત કરવા માટે ધોરણ 10 ની માર્કશીટ અને પાસિંગ પ્રમાણપત્ર અથવા સમકક્ષતા પ્રમાણપત્ર અપલોડ કરો, જેમાં સાચી જન્મ તારીખ હોય.
•જ્યાં લાગુ હોય ત્યાં PwBD/PwD પ્રમાણપત્ર અપલોડ કરવું પણ ફરજિયાત છે.
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.
tanvipatel2692010@gmail.com
મેડિકલના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર: NEET UG 2026 ની પરીક્ષાની તારીખ જાહેર, આ રીતે કરો ઓનલાઈન રજિસ્ટ્રેશન
🚨અમે માત્ર તમને માહિતી આપીયે છીએ. નોકરી નહિ.. અમે વિવિધ સોશિયલ માધ્યમો માંથી માહિતી લઈ આપના સુધી પહોંચાડીએ છીએ.
તન્વી પટેલ એક અનુભવી કન્ટેન્ટ રાઇટર છે જેમને લેખનનો 5 વર્ષનો અનુભવ છે. તેઓ સરકારી યોજના, પરીક્ષા અને પરિણામોના ક્ષેત્રમાં નિષ્ણાત છે. બિઝનેસ ન્યૂઝ અને એજ્યુકેશન ન્યુઝ તેમના વિષયો છે. તેમના લેખો સ્પષ્ટ, સચોટ અને વાચકો માટે અત્યંત ઉપયોગી છે.