વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

સુશાંશન ના નવા આયમ.’ હવે નામ અને અટક બદલવું ઘણું સેહલું અને ઝડપી બન્યું.

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

  • 💥વિદ્યાર્થીનું નામ
  • 💥અટક
  • 💥પિતાનું નામ
  • 💥માતાનું નામ દાખલ કરવું
  • 💥જન્મતારીખ (Date of Birth)
  • 💥જન્મસ્થળ
  • 💥જાતિ (Gender)
  • 💥પિતા અથવા માતા બદલાઈ ગયા હોય તો માહિતી અપડેટ
ધોરણ 10 અને 12 માટે31 ઓગસ્ટ 2025
ધોરણ 9 અને 11 માટે 30 સપ્ટેમ્બર 2025

જન્મ પ્રમાણપત્ર / LC

આધાર કાર્ડ

સાચા નામવાળો અન્ય પુરાવો

ગેઝેટ નકલ (જોડવું હોય તો)

રેશન કાર્ડ

વિદ્યાર્થીનો LC અને આધાર કાર્ડ

વાલીની LC, આધાર/પાન/ચૂંટણી કાર્ડ

રેશન કાર્ડ

ગેઝેટ નકલ (jodvu હોય તો)

વિદ્યાર્થી અને પિતાના આધાર/LC

પિતાનું સાચું નામ દર્શાવતો પુરાવો

પિતાનું અવસાન દાખલો (જો હોય તો)

ગેઝેટ / દસ્તાવેજો

LC

આધાર કાર્ડ

સાચી DOB ધરાવતો પુરાવો

ધો.1માં પ્રવેશ વખતે દાખલ કરેલ દાખલો

➕શાળાનો ભલામણ પત્ર (નિયત નમૂનાઓમાં)

➕ફોર્મ–A: વિદ્યાર્થીની વિગતો સાથેનું સુધારાવાળું ફોર્મ

➕પ્રમાણિત નકલ/મૂળ દસ્તાવેજોની જોડણી

➕વાલીએ કરેલ સોગંદનામું

👀દરખાસ્ત માત્ર શાળાના આચાર્ય દ્વારા સહી કરીને જ મોકલવી રહેશે. વ્યક્તિગત રીતે મોકલેલી અરજીઓ મંજૂર થશે નહીં.

ધોરણ 12 પાસ થયા પછી કે જયારે વિદ્યાર્થીએ શાળા છોડેલ હોય ત્યારે શાળા રેકોર્ડમાં કોઇ ફેરફાર મંજૂર નથી.

મંજુર વિના થયેલ કોઇપણ ફેરફાર અયોગ્ય ગણાશે અને તેની જવાબદારી શાળા વડાની રહેશે.

જરૂરી નમૂના ફોર્મ ડાઉનલોડ કરવા માટે .અહીં ક્લિક કરો
CHENAL GRUP

આ નમૂનો પાલનપુર, બનાસકાંઠા નો છે. પણ સમજવા ખુબજ ઉપયોગી છે.દરખાસ્ત અને તમામ પુરાવા સાથેની નકલ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, પાલનપુર ખાતે શાળાના જવાબદાર કર્મચારી દ્વારા જ મોકલવી રહેશે.

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

મોંઘવારી ભથ્થામાં કેટલો થશે વધારો? 

DA HIKE

કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે જાણીએ કે આ વખતે કેન્દ્ર સરકાર કેટલા ટકા મોંઘવારી ભથ્થું વધારી શકે છે.DA Hike under 7th Pay Commission: 

મોંઘવારી – વર્ષ ૧૯૮૬ થી

મોંઘવારી ભથ્થા

કેન્દ્ર સરકારના કર્મચારીઓ મોંઘવારી ભથ્થા (Dearness Allowance)ના છેલ્લા વધારાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 7મા પગારપંચ હેઠળ આ છેલ્લો DA રિવિઝન હશે, જે ડિસેમ્બર 2025માં સમાપ્ત થઈ જશે. જોકે, આ મોંઘવારી ભથ્થું જુલાઈથી લાગુ ગણાય છે, પરંતુ સામાન્ય રીતે તેની ચૂકવણી ઓક્ટોબરમાં કરવામાં આવે છે. આવી સ્થિતિમાં કર્મચારીઓને આ વખતે પગારમાં ખાસ રાહત મળવાની આશા છે, ખાસ કરીને તહેવારોની સિઝન પહેલાં.

READ MORE:::

આ વર્ષે  માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હ
 કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DAમૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.

માર્ચ 2025માં 2% DA વધારવાની જાહેરાત કરી હતી, આ વધારો જાન્યુઆરી 2025થી લાગુ કરાયો હતો. આ 2%ના વધારાથી કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોનું DA વધીને મૂળ પગાર (બેઝિક પગાર)ના 55% સુધી પહોંચી ગયું છે.

આ વખતે 3% વધારો થાય તેવી સંભાવનામોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.

મોંઘવારી ભથ્થાની ગણતરી લેબર બ્યુરો દ્વારા જાહેર કરવામાં આવતા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ ફોર ઈન્ડસ્ટ્રિયલ વર્કર્સ (CPI-IW)ના આધારે કરવામાં આવે છે. જૂન 2024થી મે 2025 સુધી, છેલ્લા 12 મહિનાનું સરેરાશ AICPI-IW 143.3 આવ્યું છે. તેને 2001ના બેઝ યરના 261.42 સાથે જોડીને 7મા પગારપંચના ફોર્મ્યુલા દ્વારા DAનો સંભવિત વધારો નક્કી કરવામાં આવે છે.

412.70 – 261.42 / 261.42 x 100 = 0.57857.8% અથવા લગભગ 58% 
મતલબ DA 55%થી વધીને 58%

આનો મતલબ છે કે DA 55%થી વધીને 58% સુધી જઈ શકે છે. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકાર આ વખતે 3% DA વધારી શકે છે, કારણ કે હાલમાં DA 55% છે. આ હિસાબે જો કોઈ કર્મચારીનો બેઝિક પગાર ₹25,000 હોય, તો તેમનું DA ₹13,750થી વધીને લગભગ ₹14,500 થઈ જશે.

સરકારે હજુ સુધી 8મા પગારપંચની ટર્મ્સ ઓફ રેફરન્સ (TOR) જાહેર કરી નથી, અને ન તો તેના અધ્યક્ષ કે સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. નિષ્ણાતો માને છે કે આ પ્રક્રિયામાં ઓછામાં ઓછો દોઢથી બે વર્ષનો સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં 8મું પગારપંચ વર્ષ 2027ની શરૂઆતમાં લાગુ થઈ શકે છે, જેની ગણતરી જાન્યુઆરી 2026થી કરવામાં આવશે. તેની સીધી અસર એ થશે કે કર્મચારીઓને તે સમયગાળાનું એરિયર પેમેન્ટ પણ મળશે.

 આ છેલ્લો DA વધારો કેમ મનાય છે? જ્યારે 7મા પગારપંચની ભલામણો લાગુ કરવામાં આવી હતી, ત્યારે DAને શૂન્ય કરીને ફરીથી શરૂ કરવામાં આવ્યું હતું

Dearness Allowance

3 કે 4 ટકા,  કર્મચારીઓના સમજી લો ગણિત

DAYS
HOURS
MINUTES
SECONDS
September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ ગુજરાતી નિબંધ

શું તમે ગુજરાતીમાં આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!
જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે .www.educationparipatr.com
વેબસાઈટ ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર .

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો   આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે 

અહીં ગુજરાતી આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે એક નિબંધ રજુ કર્યો છે જે 150, 250 શબ્દોમાં છે.

નીચે આપેલ આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ ગુજરાતીમાં 100, 250 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.

ALSO READ :::

Sardar Vallabhbhai Patel Essay in Gujarati CLICK HERE

  1. આ સૃષ્ટિનો ક્રમ એવો વિચિત્ર છે કે જે વસ્તુ આપણા જીવનને પોષે છે, ટકાવે છે, વિકસાવે છે એ જ વસ્તુ આપણા જીવનને નષ્ટ કરે છે. મૃત્યુનું કારણ બને છે. પતનનું પગથિયું બને છે. આ બાબત જગતના અન્ય વસ્તુ કે પદાર્થની જેમ વિજ્ઞાનને અક્ષરસઃ લાગુ પડે છે. વિજ્ઞાન આપણને રોજિંદા જીવનમાં કેટલું બધું સહાયક બની ગયું છે તે આપણે સૌ જાણીએ છીએ. આ જ વિજ્ઞાનનો વિવેકહીને ઉપયોગ માનવજીનવ માટે વિનાશ નોંતરે છે એ પણ કઠોર સત્ય છે.
  • કુદરતી કે પ્રાકૃત સ્થિતિમાં જીવતા માણસને સભ્ય અને સંસ્કૃત બનાવવાનું કામ વિજ્ઞાને કર્યું છે. ખોરાક, પોશાક, રહેઠાણ અને હવાપાણી જેવી આપણી પ્રાથમિક જરૂરિયાતોને વિજ્ઞાને વ્યવસ્થિત અને પરિમાર્જિત કરી આપીને આપણા જીવનને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આ બધી વૈજ્ઞાનિક સગવડોના સમુચિત ઉપયોગથી માનવનું રોજિંદું જીવન વધુ સુખદાયક અને આનંદપ્રદ બન્યું છે. માર્ગ અને વાહનની પ્રગતિએ આપણો પ્રવાસ સરળ બનાવ્યો છે. સમય અને શક્તિના બચાવ સાથે યાત્રા ઝડપી બની શકે છે. 
  • પ્રવાસના આડે આવતા પર્વતો, દરિયો અને ખાઈ જેવા અવરોધો આસાનીથી પાર કરવા વિજ્ઞાને અવનવી તરકીબો શોધી કાઢી છે. ખાડા-ખાઈ ઉપર પુલ બાંધ્યા એમ નદીને પુલથી પાર કરવાની સગવડ કરી. રામેશ્વરમ્ પાસે દરિયા ઉપર પુલ બાંધીને ચમત્કારક વાત એ કરી કે મોટાં વહાણ કે સ્ટીમર દરિયામાંથી પસાર થાય ત્યારે પુલ વચ્ચેથી બે બાજુ ખૂલી શકે તેવી સગવડ રાખી. પર્વતો પાર કરવા વિમાન અને હેલિકોપ્ટર શોધ્યાં. એટલું જ નહીં, દરિયામાં સ્ટીમર પરથી સીધું વિમાન હવામાં ઉડાડી શકાય તેવી સગવડ પણ કરી છે.

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

  1. રાષ્ટ્રના સંરક્ષણ માટે સૈન્યને આધુનિક શસ્ત્રોથી સુસજ્જ કરવામાં વિજ્ઞાનનો વિશેષ ફાળો છે. દુશ્મનને પરાસ્ત કરવા જાતજાતનાં શસ્ત્રો શોધી વિજ્ઞાને કમાલ કરી નાખી છે. આપણું સૈન્ય જલ, થલ અને હવાઈ માર્ગે લડી શકે તેવી સુવિધા થઈ છે. 
  2. રહેઠાણના પ્રશ્નો ઉકેલવા બહુમાળી મકાનો બાંધ્યાં, અંધારિયા ઓરડા પ્રકાશિત કરવા તથા રોજિંદા કામો ઝડપથી અને ઓછી શક્તિથી કરી શકાય એ માટે વિદ્યુતની શોધ થઈ. જીવનના દરેક ક્ષેત્રમાં આજે વિજ્ઞાન એટલું તો ઓતપ્રોત થઈ ગયું છે કે માણસ જાયે અજાણ્યે વૈજ્ઞાનિક ઉપકરણોનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરતો થઈ ગયો છે. વિજ્ઞાનની શોધોથી આજના માનવનું જીવન સગવડભર્યું અને આનંદપ્રદ બન્યું છે. તો જ ઔષધો વડે જીવન તંદુરસ્ત અને દીર્ધાયુ પણ થયું છે. પહેલાં સરેરાશ આયુષ્ય ઓછું હતું, આજે ઘણું વધ્યું છે. આમ વિજ્ઞાને માનવના જીવનવિકાસમાં અપૂર્વ ફાળો આપ્યો છે.

ALSO READ

પથ્થર ખસેડવાનું ઇનામ”

  • વિજ્ઞાન એક શક્તિ છે, સાધન છે, સહાયક પરિબળ છે. એનું નિયંત્રણ જેના હાથમાં છે તે માનવે વિવેકપૂર્વક, શુદ્ધ હેતુથી માનવજાતના કલ્યાણમાં એનો વિનિયોગ કરવાનો છે. સ્વાર્થી, સત્તાભૂખ્યા કે ક્રોધી માણસના હાથમાં આવતાં વિજ્ઞાનનાં સાધનો એને સંહારક અથવા વિનાશક માર્ગે લઈ જાય છે એમાં વિજ્ઞાનનો દોષ નથી, માનવબુદ્ધિનો દોષ છે. વિજ્ઞાનનો વિવેકથી ઉપયોગ કરીને તેના સંહારકને બદલે સર્જનાત્મક પાસાને ધ્યાનમાં લઈશું તો વિજ્ઞાન શાપને બદલે વરદાન બની શકશે.
  • અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં આધુનિક સાધનો – શાપ કે આશીર્વાદ વિશે નિબંધ એટલે કે Adhunik Sadhano Ashirvad ke Abhishap Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE
September 2025
M T W T F S S
1234567
891011121314
15161718192021
22232425262728
2930  

Sardar Vallabhbhai Patel Essay in Gujarati

સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ | Sardar Vallabhbhai Patel Essay in Gujarati

શું તમે ગુજરાતીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ શોધી રહ્યાં છો ? તો તમે બિલકુલ સાચા સ્થાને આવ્યા છો!

આ આર્ટીકલમાં અમે સરસ મજાનો સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ગુજરાતી નિબંધ રજુ કર્યો છે આ .જે આપની શાળા માં ખુબજ ઉપયોગી થશે.WWW.EDUCATIONPARIPATR.COM વેબસાઈટ ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ ની તમામ અગત્ય ની બાબત , ભરતી ,યોજના ,શિક્ષક ટીએલએમ પ્રાથમિક શિક્ષણ ન્યૂઝ વિગેરે આપે છે . આપ અમારી વેબ પર આવ્યા બદલ આભાર 

  • અહીં ગુજરાતી સરદાર વલ્લભભાઈ પટેલ વિશે બે નિબંધ રજુ કર્યા છે જે 100 શબ્દોમાં અને 200 શબ્દોમાં શબ્દોમાં છે.
  • નીચે આપેલ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ ગુજરાતીમાં 200 શબ્દોમાં નિબંધ ધોરણ 10, 11 અને 12 માટે ઉપયોગી થશે.
  • સરદાર વલ્લભભાઈ પટેલ, જેને “ભારતના લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા અને દેશની સ્વતંત્રતા પછીના યુગમાં નિર્ણાયક વ્યક્તિ હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમના દેશ અને તેમના લોકો પ્રત્યેના તેમના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા.
  • સરદાર વલ્લભભાઈ પટેલે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી, જ્યારે તેઓ ગુજરાત સભાના સચિવ તરીકે ચૂંટાયા હતા, જેનું લક્ષ્ય ગુજરાતના લોકોના હિતોને પ્રોત્સાહન આપવાનું હતું. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની રેન્કમાંથી ઝડપથી ઉભરી આવ્યા, જે મુખ્ય રાજકીય પક્ષ હતો જેણે બ્રિટિશ શાસનથી ભારતની સ્વતંત્રતાની લડતનું નેતૃત્વ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીના નજીકના સહયોગી હતા અને ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા તેમની સાથે નજીકથી કામ કર્યું હતું

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

ALSO READ

પથ્થર ખસેડવાનું ઇનામ”

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સરદાર વલ્લભભાઈ પટેલનું સૌથી મોટું યોગદાન 1930ના મીઠાના સત્યાગ્રહમાં તેમની ભૂમિકા હતી. અંગ્રેજોએ મીઠા પર કર લાદ્યો હતો, જે ભારતીય લોકો માટે આવશ્યક ચીજવસ્તુ હતી. સરદાર વલ્લભભાઈ પટેલે મીઠાની કૂચનું આયોજન કરવામાં અને ટેક્સ સામેના વિરોધનું નેતૃત્વ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. મીઠા કૂચ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં એક મહત્વપૂર્ણ ઘટના હતી, અને તેણે ભારતીય લોકોને એકત્ર કરવામાં અને સ્વતંત્રતાની જરૂરિયાત વિશે જાગૃતિ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

  • 1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલને ભારતના પ્રથમ નાયબ વડા પ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેઓ રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકૃત કરવા માટે જવાબદાર હતા, જે કાર્ય ઘણા લોકો દ્વારા અશક્ય માનવામાં આવતું હતું. સરદાર વલ્લભભાઈ પટેલના નિશ્ચય અને રાજકીય કુશાગ્રતાએ તેમને આ સ્મારક કાર્ય હાંસલ કરવામાં મદદ કરી. તેમણે રજવાડાના શાસકોને ભારતીય સંઘમાં જોડાવા માટે સમજાવ્યા અને હૈદરાબાદ, જૂનાગઢ અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોને ભારત સરકારના નિયંત્રણ હેઠળ લાવવા માટે તેમણે બુદ્ધિ-બળ ઉપયોગ કર્યો હતો. રજવાડાઓને એકીકૃત કરવાના સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયાસોને કારણે તેમને “ભારતના લોખંડી પુરુષ” તરીકેનું ઉપનામ મળ્યું.
  • સરદાર વલ્લભભાઈ પટેલ મહાન દ્રષ્ટી અને દૂરંદેશી ધરાવતા માણસ હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે ભારત એકતા રહેશે તો જ મહાનતા પ્રાપ્ત કરી શકશે. તેમણે વિવિધ પ્રદેશો, ધર્મો અને જાતિઓના લોકોને એક સાથે લાવવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના બનાવવા માટે અથાક મહેનત કરી. ભારતની એકતા અને અખંડિતતામાં તેમનું યોગદાન અજોડ છે. તેઓ લોકશાહી અને બિનસાંપ્રદાયિકતાના પ્રબળ હિમાયતી હતા અને માનતા હતા કે ભારતની વિવિધતા તેની સૌથી મોટી તાકાત છે.

સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડત અને તેના પછીના એકીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમનો વારસો ભારતીયોની પેઢીઓને અખંડ અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે. ભારતની સ્વતંત્રતા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા અને દેશને એકીકૃત કરવાના તેમના સંકલ્પને આધુનિક ભારતના ઈતિહાસમાં સૌથી મહત્વપૂર્ણ સિદ્ધિઓમાંની એક તરીકે હંમેશા યાદ રાખવામાં આવશે.

  • સરદાર વલ્લભભાઈ પટેલ, જેમને આપણે “ભારતના લોખંડી પુરુષ” તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સૌથી અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમનો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના રોજ ગુજરાતના નડિયાદમાં થયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલ વ્યવસાયે વકીલ હતા, પરંતુ તેમના દેશ પ્રત્યેના પ્રેમે તેમને રાજકારણી અને સ્વતંત્રતા સેનાની બનાવ્યા.
  • બ્રિટિશ શાસનથી ભારતની આઝાદીની લડતમાં સરદાર વલ્લભભાઈ પટેલે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના નેતાઓમાંના એક હતા અને તેમણે મહાત્મા ગાંધી સાથે નજીકથી કામ કર્યું હતું. તેઓ તેમની રાજકીય કુશળતા, નેતૃત્વ કૌશલ્ય અને ભારતની આઝાદીના હેતુ માટે અતૂટ પ્રતિબદ્ધતા માટે જાણીતા હતા. સરદાર વલ્લભભાઈ પટેલ અહિંસક પ્રતિકારના મજબૂત હિમાયતી હતા, અને તેમણે બ્રિટિશ શાસન સામે વિવિધ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનો અને પ્રદર્શનો યોજવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • 1947 માં ભારતને આઝાદી મળ્યા પછી, સરદાર વલ્લભભાઈ પટેલે રજવાડાઓને ભારતીય સંઘમાં એકીકરણ કરવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. હૈદરાબાદ, જૂનાગઢ, અને જમ્મુ અને કાશ્મીર રાજ્યોને ભારત સરકારના નિયંત્રણ હેઠળ લાવવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આનાથી તેમને “ભારતના આયર્ન મેન”નું ઉપનામ મળ્યું.
  • સરદાર વલ્લભભાઈ પટેલ મહાન દ્રષ્ટી અને દૂરંદેશી ધરાવતા માણસ હતા. તેઓ દ્રઢપણે માનતા હતા કે ભારત એકતા રહેશે તો જ મહાનતા પ્રાપ્ત કરી શકશે. તેમણે વિવિધ પ્રદેશો, ધર્મો અને જાતિઓના લોકોને એક સાથે લાવવા અને રાષ્ટ્રીય એકતાની ભાવના બનાવવા માટે અથાક મહેનત કરી. ભારતની એકતા અને અખંડિતતામાં તેમનું યોગદાન અજોડ છે.
  • નિષ્કર્ષમાં, સરદાર વલ્લભભાઈ પટેલ એક મહાન નેતા, સ્વાતંત્ર્ય સેનાની અને સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતની સ્વતંત્રતાની લડત અને તેના પછીના એકીકરણમાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી. તેમનો વારસો ભારતીયોની પેઢીઓને અખંડ અને સમૃદ્ધ ભારત તરફ કામ કરવા માટે પ્રેરિત કરે છે.
  • અમે આ બ્લોગ પોસ્ટ આર્ટિકલમાં ગુજરાતીમાં સરદાર વલ્લભભાઈ પટેલ વિશે નિબંધ એટલે કે Sardar Vallabhbhai Patel Essay in Gujarati વિશે સંપૂર્ણ માહિતી આપવાનો પ્રયત્ન કર્યો છે. છતાં કોઈ સૂચન કે ભલામણ હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સ માં મેસેજ કરી શકો છો. અમને આશા છે કે તમને અમારું કામ ગમ્યું હશે. અમે જેમ બને સારી અને નવી Latest માહિતી આપી છે. તમને અમારું કામ ગમ્યું હોય તો તમે તમારા મિત્રો ને આ આર્ટિકલ મોકલી શકો છો જેથી એમને પણ ઉપયોગી બની રહે.

આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને સાથ સહકાર આપતા રહો એ બદલ ખુબ ખુબ આભાર. Thank You!

જેમકે તમે જોયું આ સંપૂર્ણ આર્ટિકલ ગુજરાતી ભાષામાં છે અને ટાઈપ કરેલો છે. કદાચ અમારાથી ટાયપિંગમાં નાની-મોટી ભૂલ થઇ ગઈ હોય અને અમારા ધ્યાન માં ના આવી હોય તો અમને માફ કરજો અને નીચે કોમેન્ટ કરી અને જરૂર થી જણાવજો, અમે જલ્દી થી સુધારવાની કોશિશ કરીશું. આ માહિતી Share કરવાનો અમારો ઉદેશ ફક્ત ભણવવા માટે અને બીજાને મદદ કરવાનો છે, છતાં અમારી કોઈ ભૂલ થઇ હોય તો માફ કરી અમને જણાવવા વિનંતી.

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

મુદ્દા પરથી વાર્તાલેખન- એક લુચ્ચો દુકાનદાર

ક દુકાનદાર હતો. તેને કરિયાણાની દુકાન હતી. દુકાનદાર લુચ્ચો હતો. તે ગ્રાહકોને છેતરતો. તે ઓછું તોલતો અને વધારે કિંમત પડાવતો.

         એક દિવસ એક ગ્રાહક આવ્યો. તેણે બે કિલો ખાંડ તોલી આપવા જણાવ્યું. દુકાનદારે ખાંડ ઓછી તોલી. ગ્રાહકે આ જોયું.ગ્રાહકે દુકાનદારને કહ્યું, “ભાઈ, તમે ખાંડ ઓછી તોલી છે. વજન બરાબર કરોને.”ગ્રાહકની ફરિયાદ સાંભળી દુકાનદાર લુચ્ચું હસ્યો અને બોલ્યો, કે “ભાઈ, તારે વધારે વજન ઊંચકવું નહિ પડે.”

 દુકાનદાર ચૂપ થઈ ગયો. ગ્રાહક ચાલતો થયો. 

બોધ- 

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

મુદ્દા પરથી વાર્તા

1) મુદ્દા : નગરનો માર્ગ – માર્ગમાં પથ્થર – પથ્થર અનેકનેનડે છે. કોઈ પથ્થર ખસેડતું નથી – છેવટે એક માણસ પથ્થર

ઉપાડે છે. – પથ્થર નીચેથી રાજાની ચિઠ્ઠી અને સોનામહોર નીકળે

 એવામાં એક ખેડૂત પોતાના બળદ લઈને ત્યાંથી પસાર થયો. તેના એક બળદનો પગ પથ્થર સાથે અથડાયો. પછી બળદ લંગડાતો લંગડાતો આગળ ચાલવા લાગ્યો. પણ તેમ છતાં પેલા ખેડૂતે રસ્તા વચ્ચેથી પથ્થર ખસેડવાની તસ્દી લીધી નહિ.

         થોડીવાર પછી એક ઘોડાગાડીવાળો એ રસ્તેથી પસાર થયો. એ પોતાની મસ્તીમાં ગીત ગાતો ગાતો જતો હતો. એવામાં એ ગાડીનું એક પૈડું રસ્તાવાળા પથ્થર સાથે અથડાયું.તેણે જોયું તો પથ્થર હતો તેણે એ  પથ્થર ને ખસેડાયો અને જોયું તો ત્યાં એક ચિઠ્ઠી અને એક સોનામહોર નીકળે છે. તે ચિઠ્ઠી વાંચે છે તો તેમાં લખેલું હોય છે કે “પથ્થર ખસેડવાનું ઇનામ” તે ખુબજ રાજી થયો અને ઘોડાગાડી લઈને ગીત ગાતો ગાતો આગળ વધી ગયો . 

– બીજાનું ભલું કરવામાં પોતાનું ભલું છે. 

વાંચન  ગણન લેખન FLN ના તમામ પત્રકો અને ઉપયોગી સાહિત્યCLICK HERE
પ્રાથમિક શાળા માં બાળકો ની ગેરહાજરી બાબતે પગલાં લેવા બાબતે ઠરાવ RAJISTAR CLICK HERE
ત્રીજા બેગલેસ દિવસનો અહેવાલ (૧૯ જુલાઈ, ૨૦૨૫)CLICK HERE
શાળાના તમામ અહેવાલની PDF ફાઈલ: લોગો અને ફોટો સાથે અહીંથી ડાઉનલોડ કરો.CLICK HERE
રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?CLICK HERE

🌟Holistic Report Card: A New Way of Assessing Student Growth in 2025

The Holistic Report Card is a revolutionary approach to student assessment introduced under the National Education Policy (NEP) 2020 in India. Moving beyond marks and grades, this new system focuses on overall student development – academic performance, skills, values, extracurricular activities, and emotional well-being.

In this article, we’ll explore:

  1. ✅ What is a Holistic Report Card?
  2. 🏫 Why is it important in modern education?
  3. 📋 Components of a Holistic Report Card
  4. 👩‍🏫 Role of teachers, students, and parents
  5. 📈 Benefits for students and schools
  6. 📌 Implementation process in India

A Holistic Report Card (HRC) is a comprehensive performance report that reflects a student’s progress in academics and beyond the classroom. Unlike traditional report cards, which emphasize only test scores, the HRC includes:

  • Academic achievements
  • Cognitive abilities
  • Social and emotional learning (SEL)
  • Life skills
  • Physical education
  • Art, music, and cultural activities
  • Peer and self-assessment

The idea is to capture the full personality, progress, and potential of every child.

💥🌐🌀 આ પ્રકારનું Holistic Report Card હશે

Traditional education systems focused only on rote learning and examinations. But the world today demands more – critical thinking, emotional intelligence, collaboration, and creativity.

The Holistic Report Card encourages:

  • Continuous and comprehensive evaluation (CCE)
  • Self-awareness and personal growth
  • A shift from “exam-oriented” to “learning-oriented” education
  • A balance between knowledge, skills, and values
  • This is essential for preparing students for 21st-century careers and life.

A well-designed HRC includes the following sections:

  • Subject-wise grades or scores
  • Teacher remarks on learning style and improvement areas
  • Participation in sports, yoga, dance, drama, music, art, etc.
  • Leadership roles and teamwork
  • Communication, problem-solving, empathy, responsibility
  • Moral education and civic awareness
  • Physical activities, fitness levels, hygiene awareness
  • How students perceive their own progress
  • Feedback from classmates

Teachers’ observations and suggestions

Parents’ feedback and aspirations

RoleResponsibility
TeachersObserve and evaluate student development in academics and behavior
StudentsReflect on their learning and growthE
School LeadersBest online coursesEnsure proper implementation and training for teachers
Collaboration is key.All stakeholders must work together to ensure the child’s full potential is nurtured.
ParentsEnsure proper implementation and training for teachers

✔ Improved student engagement: Learners feel recognized for all their talents.

✔ Personalized learning: Teachers better understand students’ strengths and weaknesses.

✔ Better parent-teacher communication: More meaningful discussions beyond marks.

✔ Character development: Emphasis on values, emotional intelligence, and life skills.

✔ Stress reduction: Less focus on exam pressure and more on continuous improvement.

As of 2025, many schools across India – especially CBSE and state board schools – have started implementing holistic report cards in classes 3 to 10.Best online courses

The Diksha platform, NCERT guidelines, and training under NIPUN Bharat Mission are helping teachers understand this new evaluation method.

હાલ ફાઇનલના સમજવું
આગામી સમયમાં ઓફિશીયલ પરિપત્ર/સૂચનાઓ આવશે.

  • Online report card formats
  • Portfolios and student work samples
  • Teacher dashboards for 360° feedback
AreaRating (1 to 5)
Remarks
AcademicsGood grasp of concepts
Physical Education
5
Very active and fit
Art & Culture
3
Needs encouragement
Values & Behavior
4
Shows empathy and responsibility
Self-Assessment
4
Aware of strengths and goals

The Holistic Report Card is a powerful step towards making education more inclusive, human-centered, and future-ready. It allows children to be seen not just as learners of subjects, but as individuals with dreams, feelings, and potential.

As NEP 2020 continues to reshape Indian education, the Holistic Report Card will play a central role in promoting joyful learning and meaningful growth.

Yes, CBSE and many state boards are making it mandatory from primary to secondary levels.

Yes, many schools use digital dashboards and apps for tracking and generating HRCs.Best online courses

Yes, but they are only one part of the overall performance report.

National Education Policy 2020 Summary

CBSE Holistic Progress Card Format PDF

Diksha App for Teacher Training

360 Degree Holistic Progress Card Guidelines – NCERT

Would you like this article in Gujarati or Hindi, or with a downloadable PDF version of the Holistic Report Card? Let me know and I’ll create it for you.

SOE (SOE )SCHOOL OF EXELLENCE

soe school of exellnce

ગુજરાત સરકારે બજેટ 2020-21 માં 500 સ્કૂલ ઓફ એક્સેલન્સ શાળાઓ વિકસાવાની જાહેરાત કરી છે. આ કાર્યક્રમ છ વર્ષ સુધી (2021થી 2026) સુધી માન્ય રહેશે. એસ ઓ ઈ  શાળાઓના બાંધકામ વિકાસ માટે વિશ્વ બેંક અને ઇન્સાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ બેંકનું આર્થિક સહયોગ આપણને પ્રાપ્ત થયેલ છે.

  •  આપણે અહીંયા સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓના વિવિધ સર્ટિફિકેટ ની વાત કરવાની છે. શાળાઓ માટે વિવિધ સર્ટીફીકેટની અને તેના રેટિંગની બાળકોના અભ્યાસની વાત  છે.
  •  વિવિધ સ્તરે મૂલ્યાંકન કરી શાળાઓની સર્ટિફિકેટ આપવામાં આવે છે. તેમાં મેરીટ સર્ટિફિકેટ, ડિસ્ટ્રિક્શન સર્ટિફિકેટ, એક્સેલન્સ સર્ટિફિકેટ, આપણે અહીંયા આ સર્ટિફિકેટ ની વાત જોઈએ 
  1. PAT અને SAT ના ગુણને ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિ માટેના માપદંડ તરીકે લેવામાં આવે છે 
  2.  વિદ્યાર્થીઓના વાંચન લેખન ગણન કૌશલ્યને જાણવા એક મૂલ્યાંકન પણ કરવામાં આવે છે.
  3.  100 દિવસના અંતે GSQAC ની ટીમ ફ્રેમ વર્કની મદદથી શાળાઓનું મૂલ્યાંકન કરે છે 
  4.  એસોઈસ પ્રમાણપત્ર મેળવવા માટે જે શાળાઓ લાયકાત ધરાવે છે તે તૃતીય પક્ષ ના ઓડિટ ને આધીન રહેશે 
  5. GSQAC 100 દિવસના અંતે શાળાઓનું મૂલ્યાંકન કરશે 
  6.  સી.આર.સી અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વખત શાળાની મુલાકાત લેશે 
Gunotsav faq

ગુણોત્સવમાં કેટલા પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે 

  •  ગુણોત્સવમાં ત્રણ પ્રકારની સ્કૂલો સ્થાપવામાં આવશે 
  • 1. રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સલેન્સ 
  • 2 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ 
  • 3 એસ્પાયરીંગ સ્કૂલ ઓફ એક્સેલન્સ 

 એમેઝિન સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે શું?

  •  સી.આર.સી ક્લસ્ટર ડીટ સરેરાશ બે શાળાઓ વિકસાવવી 
  •  સમગ્ર રાજ્યમાં 350 થી વધુ વિદ્યાર્થીઓ ધરાવતી 6000 શાળાઓ વિકસાવાસે. 150 કરતા વધુ વિદ્યાર્થીઓ વાળી શાળાઓને પણ સમાવેશ કરવામાં આવશે 

એસ્પાયરીંગ સ્કુલ ઓફ એક્સેલન્સ એટલે શું?

  •  રાજ્યની કુલ સરકારી પ્રાથમિક શાળાઓ કે જેમાં 150 થી વધુ વિદ્યાર્થીઓ હોય તેની સામેલ કરવામાં આવશે, 1000 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ સમાવેશ કરવામાં આવશે.
  •  4000 અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

રેસીડેન્ટલ સ્કૂલ ઓફ એક્સેલન્સ એટલે શું ?

  • રાજ્યના તાલુકામાં ઓછામાં ઓછી એક શાળા સ્થાપવામાં આવશે. 350 શાળાઓ સ્થાપવાનું આયોજન છે. 6 થી 12 સુધીનું શિક્ષણ 300 વિદ્યાર્થીઓની ક્ષમતા વાળું હશે 
  •  પ્રવેશ મેરીટ ના આધારે આપવામાં આવશે 
  •  કુમાર અને કન્યા માટે હોસ્ટેલની સુવિધા હશે.
  •  50% અનામત કન્યાઓ માટે રાખવામાં આવશે 
  •  લેબ અંગ્રેજી પર્યાવરણ ભાષાની લાઇબ્રેરીઓ હશે ચિત્ર અને રમત-ગમત માટેના શિક્ષકો હશે.

Dpeo soe શાળાની મુલાકાત કેટલી વાર લેશે?

  • Dpeo શાળાની ઓછામાં ઓછી જિલ્લામાંથી પસંદ કરેલ તમામ શાળાઓમાંથી એકવાર મહિનામાં મુલાકાત લેશે.  અનેDiet, tpeo અને brc સાથે સમીક્ષા બેઠકનું આયોજન પણ કરશે 

Soe અંતર્ગત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ની શું જવાબદારી રહેશે?

  •  જિલ્લા અને તાલીમ ભવન અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત સોંપેલ તાલુકાની પસંદ કરેલી શાળાઓની મુલાકાત લેશે. અને પરીક્ષા એકમ કસોટી પરિણામોનું વિશ્લેષણ કરશે, શીખવાના કઠિન મુદ્દાઓની ઓળખવા અને ઉપચારાત્મક શિક્ષણ પણ તે સૂચવશે.

બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 (2009 નો 35મો ) 26 ઓગસ્ટ 2009 II RTE 2009

સમગ્ર ભારતમાં RTE બાળકોની મફત અને ફરજિયાત શિક્ષણનું અધિકાર અધિનિયમ લાગુ છે. આ અંતર્ગત કેટલીક બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા આરટીઇ એક્ટ 2009 સંદર્ભે  કેટલીક અગત્યની બાબતો અને સ્પષ્ટતાઓ છે.

  કેટલીક કલમો સમજવી ખૂબ જ જરૂરી છે. અહીંયા વિસ્તારથી આ બાબતોકોષ્ટક દ્રારા સમજૂતી  સમજાવવામાં આવેલ છે 

SCHOOL MANAGEMENT સમિતિ

💥 SMC માં કુલ 12 સભ્યો 

💥 75% એટલે 9 વાલી 

 ધોરણ 1થી 4ના 2 વાલી 
ધોરણ 6 થી 6 ના 4 વાલી 
ધોરણ 7 થી 8 ના 3 વાલી 

25% (3) અન્ય 

 સ્થાનિક સત્તા મંડળનો સભ્ય PRI 1
 શિક્ષક આચાર્ય સભ્ય સચિવ  1
 સ્થાનિક શિક્ષણ અથવા વિદ્યાર્થી 1
 કડીઓ મરજીયાત સભ્ય 1

💥ધોરણ એક થી પાંચ વિદ્યાર્થી પ્રમાણ 1::30

 ધોરણ એક થી પાંચમો 150 થી વધુ સંખ્યાએ અલગ આચાર્ય આપવામાં આવે છે.

ધોરણ 6થી 8 વિદ્યાર્થી પ્રમાણ 1:::35

ધોરણ 6થી 8 માં 100 થી વધારે સંખ્યા યે અલગ આચાર્ય આપવામાં આવે છે. 

➡️ અહીંયા ધોરણ એક થી પાંચ અને છ થી આઠ ના અભ્યાસનો સમય આપવામાં આવેલો છે 

1.  ધોરણ એક થી પાંચ  એક કિલોમીટરના અંતરે શાળા હોવી જોઈએ 

2. ધોરણ છ થી આઠ ત્રણ કિમી ના અંતરે શાળા હોવી જોઈએ 
👍 જો આવું ન હોય તો RTE અમલના ત્રણ વર્ષની અંદર સારા સ્થપાશે 

3. પ્રાઇવેટ શાળામાં ધોરણ-1 માં 25% બાળકો દાખલ કરાશે ખર્ચ સીધો જ સરકાર આપશે.

4. કલમ 14- પ્રવેશ માટે ઉંમરની સાબિતી માં જન્મ તારીખ નો દાખલો, અન્ય આધાર અથવા ઉંમરની સાબિતી ન હોય તો પણ ઇનકાર કરી શકાશે નહીં. વાલી નું એકરા નામું લઈ પ્રવેશ આપી શકાશે 

નોંધ ✅ એલસી  (lc) સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ કલમ પાંચમો લખેલું છે કે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપવાની ના પાડી શકાતી નથી.

5. વર્ગમાં નાપાસ કરીને રાખી મૂકવા પર અને શાળામાંથી કાઢી મૂકવા પર પ્રતિબંધ છે.
( નવા નિયમ મુજબ ધોરણ પાંચ અને ધોરણ આઠ માં હવે નાપાસ કરી શકાશે (

6. કલમ નંબર 17  – બાળકની શાયરી શિક્ષા અથવા માનસિક ત્રાસ આપવા ઉપર પ્રતિબંધ છે 

7. કલમ 18 – માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપી શકાશે નહીં 

✅ પ્રથમ વાર એક લાખ રૂપિયા નો દંડ છે.
✅ માન્યતા પાછી ખેંચ્યા બાદ 10,000 રૂપિયા સુધીનો દંડ છે.

8 વિદ્યાર્થીની બેસવા માટે આઠ ચોરસ ફૂટ જગ્યા હોવી જોઈએ 

✅ 30 સંખ્યા હોય  તો 240 ચોરસ ફુટ જગ્યા હોવી જોઈએ.
✅ શિક્ષક માટે, અધ્યયન કાર્ય માટે 60 ફૂટ જગ્યા હોવી જોઈએ 
✅ વર્ગખંડની કુલ 300 ચોરસ ફુટ જગ્યા જરૂરી છે.
 દિવ્યાંગ અને અપંગ વ્યક્તિ માટે શાળામાં અવરોધ મુક્ત પ્રવેશ જરૂરી છે ( રેમ્પ)

9. પ્રાથમિક શાળામાં 250 વિદ્યાર્થીએ એક એક રમતગમતનું મેદાન હોવું જોઈએ 

✅ માધ્યમિક શાળામાં શહેરી વિસ્તારમાં 250 વિદ્યાર્થી 800 ચોરસ મીટર રમતગમતનું મેદાન હોવું જોઈએ 
✅ ગ્રામ્ય વિસ્તારમાં 250 વિદ્યાર્થીએ 1200 ચોરસ મીટર રમત ગમતનું મેદાન હોવું જોઈએ.

10  સેટ અપ કરતા 10% થી વધારે ખાલી ન રહે તે રીતે ભરતી કરવી જોઈએ.

  • 💥એજન્ડા બુક મિટિંગની જાણ છ દિવસ અગાઉ કરવાની હોય છે.
  • 💥 મિનિટ્સ બુકમાં જે ચર્ચા થાય તે લખવી જોઈએ 
  • 💥 તે અંતર્ગત ચર્ચાની અંતે ઠરાવ લખવો.
  •  💥અમલીકરણ બુક ઠરાવના અમલીકરણ માટેની બુક બંધ બનાવી જોઈએ.
EXEL FAIL MAHEKAM DOWNLOD NEW

Bagles day date.5.7.2025 aheval lekhan

TEACHER EDISHAN

✅ ડાઉનલોડ કરો GCERT શિક્ષક આવૃત્તિ PDF વર્ષ 2025 2026
ધોરણ 3 થી 8
👇👇
🤏
https://tinyurl.com/3hjst28b

અહીંયા આપવામાં આવેલ ફોટો નમૂના રૂપ છે…

Bagles 1 day date.5.7.2025 aheval lekhan

તારીખ ૫ જુલાઈ, ૨૦૨૫ ના રોજ ……………..પ્રાથમિક શાળા તા: ………. જિ: ……..ખાતે ધોરણ ૧ થી ૫ ના કુલ ૯૦ બાળકો માટે પ્રથમ ‘બેગ-લેસ'( શનિવાર) દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને શાળાકીય પ્રવૃત્તિઓ દ્વારા આનંદમય શિક્ષણ આપવાનો અને તેમનામાં સામાજિક મૂલ્યોનું સિંચન કરવાનો હતો.