શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

First Semester Exam Timetable 2025 For Primary Schools

GCEART :: શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન:; CLICK HERE

આ રજા આમ જોઇએ તો તે માન્ય સ્વરૂપની નથી.અને કોઇ નિયમને આધીન નથી.કેજ્યુઅલ રજા નો હેતુ કર્મચારી ની અંગત કારણોસર ની પ્રાસંગિક ગેરહાજરી આવરી લેવાનો તેનો આશય છે.આ રજા ને અન્ય કોઇ રજા કે હાજર થવાના સમય સાથે જોડી શકાતી નથી.

  વર્ષ દરમ્યાન બાર કેજ્યુઅલ રજા મળવાપાત્ર છે. અને કેજ્યુઅલ રજા રવીવાર કે જાહેરરજાની આગળ કે પાછળ જોડવા હરકત નથી.આ રજા ની સાથે જોડાતા રવીવાર કે અન્ય જાહેરરજા ના દિવસો રજા ના ભાગ તરીકે ગણાશે નહી.પ્રાથમિક શાળાઓમાં મદદનીશ શિક્ષકની કે.રજા મુ.શિ. મંજૂર કરે છે.જ્યારે મુખ્યશિક્ષક ની કે.રજા ગ્રુપશાળાના આર્ચાય મંજૂર કરી શકે છે.કે.રજા વેકેશનને જોડી ને મંજૂર કરી શકાતી નથી.૧/૨ કે.રજા પણ ભોગવી શકાય છે.  કે.રજા પ્રમાણસર જ આપવી જોઇએ તેવુ નથી આ બાબત રજા મંજૂર કરનાર અધિકારી ઉપર છોડવામાં આવે છે.

👁️અર્ધપગારી 20 રજાઓ 20 રજાઓ શિક્ષકો ને મળવાપાત્ર છે 

👁️કપાત રજા વધુમાં વધુ 36 મહિના મળે 

👁️15 દિવસ ની પિતૃત્વ ની રજા મળે છે .

👁️મહિલા શિક્ષક ને 180 દિવસ પ્રસુતિ રજા મળે છે .

👁️4 મહિના થી 9 મહિના રજા શિક્ષણ અધિકરી મંજુર કરે છે .

અહીંયા નીચે રજાઓ અંગેના વિવિધ પત્રો મુકેલા છે તેનો અભ્યાસ કરો 

🔛 રજા પ્રવાસ અંગે નો સંકલિત ઠરાવ 🔗👁️અહીંયા થી જુવો 
🔛 મૂલ્કી સેવા રજા નિયમ 🔗👁️ અહીંયા થી જુવો 
🔛માંદગી રજા પત્ર 2023🔗👁️અહીંયા થી જુવો 
🔛 પ્રસુતિ બાબત 🔗👁️અહીંયા થી જુવો 
🔛 ચૂંટણી ફરજ અવસાન 2022🔗👁️અહીંયા થી જુવો 
🔛 75 રજા અંગે નિયમો 🔗👁️અહીંયા થી જુવો 

HTAT ભરતી 2025 : દિવ્યાંગઉમેદવાર માટેની ભરતી notification download now HTAT NEW BHARTI

મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

પ્રાથમિક શાળાઓમાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટેની નિયત લાયકાત ધરાવતા ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી Head teacher aptitude test લેવા માટે રાજ્ય પરીક્ષા બોર્ડ ના આયોજન અને અમલીકરણ હેઠળ નક્કી કરેલા જિલ્લા અને જિલ્લાઓના જિલ્લા શિક્ષણ અધિકારીઓના સંચાલન હેઠળ આ પરીક્ષા લેવામાં આવશેમુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી માં અંગેના શિક્ષણ વિભાગના વિવિધ પત્રો, નિયમો ઠરાવો જોગવાઈઓ લાગુ પાડવામાં આવેલી છે. આ નિયમો મુજબ જ HTAT દિવ્યાંગ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેવી કસોટી લેવામાં આવશે

➡ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી 2025 નો કાર્યક્રમ

✅ પરીક્ષાનો સંભવિત માસ ઓગસ્ટ 2025 રહેશે

➡ પરીક્ષા ફી

ફી ભરવાની પદ્ધતિ

✅ઉમેદવાર ઓનલાઇન પેમેન્ટ ગેટવે દ્વારા debit card net banking credit card upi પરીક્ષા ફી ભરી શકશે


✅ ઓનલાઇન થી જમા કરાવવા માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરું અને વિગતો ભરવી. ત્યારબાદ ઓનલાઇન પેમેન્ટ ઉપર ક્લિક કરવું

ત્યારબાદ આપેલ વિકલ્પોમાં નેટબેન્કિંગ ઓફ ફી અથવા અધર પેમેન્ટ મોડ ના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવો.
✅ કી જમા થયેલ છે તેઓ ઓપ્શન આપની સ્ક્રીન ઉપર આવશે.


✅ આપે ભરાયેલ ફીની પ્રિન્ટ રસીદ લેવાની રહેશે

➡ પરીક્ષા કેન્દ્ર

પરીક્ષા માટે નોંધાયેલ ઉમેદવાર ની સંખ્યા તથા પરીક્ષા લક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ગુજરાત રાજ્યમાં કસોટી પરીક્ષા કેન્દ્ર પરીક્ષા કેન્દ્ર નક્કી કરવામાં આવશે. ઉમેદવારે ત્યાં ઉપસ્થિત થવાનું રહેશે

➡ પરીક્ષાનું માધ્યમ ગુજરાતી રહેશે

➡ અગત્યની સૂચનાઓ

  1. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પછીથી વેબસાઈટ નિયમિત જોતા રહેવું આવશ્યક છે
  2. પરીક્ષા સંબંધી વિગતોથી સતત માહિતી થવા માટે WWW.SEBEXAM.ORG વેબસાઈટ જોતા રહેવાનું રહેશે
  3. ઓનલાઇન અરજી પત્રકમાં દર્શાવેલ વિગતો અંગે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરાય કરવામાં આવતી નથી. માહિતી શૈક્ષણિક લાયકાત અનુભવ તેમજ અન્ય વિગત માટે ઉમેદવાર પોતે જવાબદાર રહેશે
  4. બોર્ડની માહિતી ખોટી માલુમ પડશે અથવા કોઈ માહિતી છુપાવવામાં આવી હોય અથવા ખોટી છે તેવું બોર્ડને માલુમ પડશે તો તેવા ઉમેદવારના પરિણામ રદ કરવાનો નિર્ણય અધ્યક્ષ શ્રી રાજ્ય પરીક્ષા બોર્ડ લેશે. તેનો જ નિર્ણય આખરી રહેશે.
  5. દિવ્યાંકતા ની કેટેગરી વિગેરેની માહિતી રાજ્ય સરકાર શ્રી માન્ય કરેલ સક્ષમ અધિકારીએ ઈસુ કરેલ સર્ટિફિકેટ મુજબ ભરવાની રહેશે. ફોર્મની ચકાસણી રાજ્ય પરીક્ષા બોર્ડ કરશે.

➡ ઓનલાઇન ફોર્મ ભરવા માટે વેબસાઈટ

ફક્ત દિવ્યાંગ ઉમેદવારો માટે HTAT મુખ્ય શિક્ષક સીધી ભરતી માટે અહીંયા થી ભરો

Notification DOWNLOD 2025

SC વિધાર્થોઓ ને બાલવાટિકા માં ગણવેશ સહાય : ગુજરાત સરકાર ની નવીન યોજના :જાણો ક્યારે મળશે ? કેટલી મળશે ?

નવી બાબત:2025-2026 bv student 

SCW-1 બાલવાટિકા ( ધોરણ એક પહેલાનું વર્ષ) માં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ગણવી સહાય આપવા અંગેની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં બાબત ગુજરાત સરકાર અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ

✅❤ 🪀

WhatsApp Group Join Now

✅અહીંયા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ ના તમામ પરિપત્ર નો સંગ્રહ છે. આપ ચેનલ join કરો

 

https://t.me/tbs78

 

Telegram Group Join Now4

✅ વિભાગના ઠરાવથી અનુસૂચિત જાતિના ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક 900 સહાય આપવાનું ઠરાવવામાં આવેલ છે 

Sc બાલવાટિકા ગણવેશ સહાય ઠરાવ 2025

સરકારની કાળજી પૂર્વકની વિચારનાના અંતે સરકારી તેમજ અનુદાની પ્રાથમિક શાળાઓમાં અને સ્વનિર્ભ પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા ધોરણ-1 પહેલાંનું વર્ષમાં પ્રવેશ મેળવનાર અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ત્રણ જોડ ગણવેશ માટે વાર્ષિક ₹ 900/_ ગણવીત સહાય આપવાની નવી બાબતની વહીવટી મંજૂરી આપવામાં આવે છે.

 આ યોજનાની મંજૂરી સમય રજૂ કરવામાં આવેલા પરિશિષ્ટમાં દર્શાવેલ સંપૂર્ણ વિગતોનું પાલન કરવાની જવાબદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ની રહેશે 

✅ આ યોજના હેઠળ નિયત થયેલ વિદ્યાર્થીઓની મર્યાદામાં જ અંદાજપત્રિય જોગવાઈની મર્યાદામાં સહાય ચૂકવવાની રહેશે કોઈપણ સંજોગોમાં યોજના હેઠળ નિયત નાણાકીય મર્યાદા અને લાભાર્થીની સંખ્યા વધે નહીં તે મુજબનું આયોજન કરવાની તકેદારી નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ દ્વારા રાખવાની રહેશે 

ગણવેશ સહાય કઈ રીતે મળશે?

બાલવાટિકાનાSC બાળકોને ગણવીત સહાય આપવા માટે ઓનલાઇન અરજી કરવાનું અને મંજૂરી આપવાનું પ્રદાન રાખવાનું રહેશે.

✅ સાધન અથવા કીટ આપવાના કિસ્સામાં ખરીદી ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લસ પોર્ટલ મારફતે કરવા તેમજ ખરીદ પદ્ધતિ મુજબની ખરીદી માટેની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે તથા તે મુજબ ખરીદી કરવાની રહેશે.

 પરંતુ જે વસ્તુઓ ગવર્મેન્ટ પોર્ટલ પર ઉપલબ્ધ ન હોય તેવી વસ્તુઓની ખરીદી માટે ઉદ્યોગ અને ખાણ વિભાગના પરિપત્રની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે 

✅ સાધન ખરીદી અથવા ગણેશ ખરીદી માટે કિટની ગુણવત્તા સુનિશ્ચિત કરવાની રહેશે 

ગણવેશ સહાય IMPORTANT POINT

કોને મળશે?  ગુજરાતના sc વિદ્યાર્થીઓને જે વર્ષ 202526 માં બાલવાટિકામાં એડમિશન લેશે 
કેટલી ગણવેશ સહાય?  બાળક દીપ અંગે ₹900 ની મર્યાદામાં 
કોણ આપશે?  ગુજરાત રાજ્યનો અનુસૂચિત વિભાગ 
વર્ષ અને અંદાજ પત્ર  0.85 કરોડ વર્ષ 2025-26 
 ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગના તમામ પરિપત્રોનું સંકલન માટે અહીંયા જુઓ  વેબસાઈટ ➡️વહાર્ટસપપ join ટેલિગ્રામ join https://t.me/tbs78વહાર્ટસપપ ચેનલ join 

JNVST 2025 ADMISSION:નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 માં પ્રવેશ લેવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

JNVST 2026 Admission:નવોદય વિદ્યાલયમાં ધોરણ 6 અને 11માં પ્રવેશ લેવા માટેની નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. JNV વર્ગ 6મા  પ્રવેશ 2026: નવોદય વિદ્યાલય સમિતિ (NVS) એ ધોરણ IX અને XI લેટરલ એન્ટ્રી સિલેક્શન ટેસ્ટ 2026 માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રસ ધરાવતા અને લાયક ઉમેદવારો અધિકૃત વેબસાઇટ cbseitms.nic.in ની મુલાકાત લઈને વર્ગ નવમા અને અગિયારમા JNVST પ્રવેશ 2026 માટે નોંધણી કરાવી શકે છે. સત્તાવાર સૂચના અનુસાર, JNVST પ્રવેશ 2025 માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર 2024 છે.

ધોરણ IX અને XI માટે JNVST પ્રવેશ 2025 માટેની પસંદગી કસોટી 8 ફેબ્રુઆરી 2024 ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સમય સવારે 11 થી 1:30 નો રહેશે. ધોરણ 9 અને 11 માટે નોંધણી કરતી વખતે, ઉમેદવારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે માન્ય ફોટો ID, ફોટોગ્રાફ, સહી, વાલીની સહી અને શૈક્ષણિક માર્કશીટ વગેરે અપલોડ કરવાના રહેશે.

JNVST 2026 પરીક્ષા તારીખ 

💥 BREARCKING NEWS…💥

🔆 જવાહર નવોદય પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાનું શરૂ 🔆

▪️ધોરણ 5 માં ભણતા બાળકો માટે…એક સુવર્ણ તક….એટલે નવોદય પ્રવેશ પરીક્ષા

▪️ નવોદય નું ફોર્મ ભરવાની લાસ્ટ તારીખ 

       29/7/25

🔹 *નવોદયની પ્રવેશ પરીક્ષાની તારીખ

13/12/2025 

➖ *નવોદય ના ફોર્મ ભરવાની લિંક

 

https://cbseitms.rcil.gov.in/nvs/Index/Registration

📣. ગ્રુપ join

 

https://chat.whatsapp.com/ICjSJMAIQvkDGOJ5XOMTWq

જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ ફોર્મ

JNVST એડમિટ કાર્ડ 2026

જવાહર નવોદય પરીક્ષા 2026 ના એડમિટ કાર્ડ. જ્યારે પણ બહાર પડશે ત્યારે અહીંયા નીચે મૂકવામાં આવશે. આપ અહીંયાથી એડમિટ કાર્ડ ની સરળતાથી ડાઉનલોડ કરી શકશો. એડમિટ કાર્ડ માટે આપ. બાળકનું જવાહર નવોદય નો નંબર અને જન્મ તારીખ ખાસ નોંધ કરી રાખજો

JNVST ધોરણ 6અને 9 પરીક્ષા પેટર્ન-

👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 અને 11 ની પસંદગીની પરીક્ષા માટેની પરીક્ષા પેટર્ન બહાર પાડવામાં આવી છે. NVS પ્રવેશ પરીક્ષા 2025 નો સમયગાળો બે કલાક ત્રીસ મિનિટનો હશે, જેમાં વિકલાંગ વિદ્યાર્થીઓને વધારાની 50 મિનિટ આપવામાં આવશે. પરીક્ષામાં 100 ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે.

👉JNVST પ્રવેશ 2025 વર્ગ 9 ની પસંદગી કસોટી માટેની પરીક્ષા પેટર્નમાં કુલ 100 ગુણ માટે અંગ્રેજી (15 પ્રશ્નો), હિન્દી (15 પ્રશ્નો), ગણિત (35 પ્રશ્નો) અને સામાન્ય વિજ્ઞાન (35 પ્રશ્નો) જેવા વિષયોનો સમાવેશ થાય છે.

👉તેવી જ રીતે, JNVST પ્રવેશ 2025 વર્ગ 11 ની પસંદગીની કસોટીમાં માનસિક ક્ષમતા, અંગ્રેજી, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને ગણિતનો સમાવેશ થાય છે, જેમાં પ્રત્યેક 20 પ્રશ્નો અને 20 ગુણનો સમાવેશ થાય છે, જેની કુલ પરીક્ષા બે કલાક ત્રીસ મિનિટ ચાલે છે.

important link 🔗

JNVST 2025 વર્ગ IX નોંધણી સીધી લિંક

jnvst 2026 ફોર્મ 

જવાહર નવોદય વિદ્યાલય નું ફોર્મ અહીંયા pdf મુકવામાં આવશે આપ તે ભરી ત્યારબાદ ઓનલાઇન jnv 2026નું ફોર્મ ભરવુ જેથી ભુલ ટાળી શકાયઃ 
✅ 🔗 ઓનલાઇન ફોર્મ માટે 🔗લિંક મુકેલ છે 
https://cbseitms.rcil.gov.in/nvs/Index/રેજીસ્ટ્રેશન

જવાહર નવોદય વિદ્યાલય જુના પેપર 

indexdownload
જવાહર નવોદય letest book pdf Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય પેપર Downlod
નવોદય / nmms best prectis formDownlod
નવોદય પેપર 2022 Downlod
નવોદય પેપર 2024Downlod
નવોદય પેપર 2025Downlod
javahar navoday pepar omr prectisDownlod
  

 

Gratuity Calculation: ગ્રૅચ્યુઇટી ગણતરી સરળ, ફોર્મ્યુલા જાણો અને નિવૃત્તિ પર તમને કેટલું મળશે

Gratuity Calculation: નિવૃત્તિ માટે આયોજન? ધ્યાનમાં લેવાનું એક નિર્ણાયક તત્વ ગ્રૅચ્યુઈટી છે, જે કર્મચારીઓને તેમની કંપનીમાં લાંબા ગાળાની સેવા માટે આપવામાં આવતો પુરસ્કાર છે. જો તમે ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કર્યું હોય, તો તમે તમારી નોકરી છોડો ત્યારે ગ્રેચ્યુઈટી મેળવવા માટે તમે પાત્ર છો. પરંતુ આ રકમની ગણતરી કેવી રીતે થાય છે? ચાલો સૂત્રને તોડીએ અને તમને બતાવીએ કે તે કેવી રીતે કાર્ય કરે છે, ઉદાહરણ સાથે પૂર્ણ કરો.

ગ્રેચ્યુટીની ગણતરી કેવી રીતે થાય છે?

ગ્રેચ્યુટીની ગણતરી નીચેના સૂત્રનો ઉપયોગ કરીને કરવામાં આવે છે:

ગ્રૅચ્યુઇટી = (છેલ્લો પગાર × સેવાના વર્ષો × 15) ÷ 26

અહીં, છેલ્લા પગારમાં કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) સામેલ છે. 26 એક મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા દર્શાવે છે, કારણ કે સામાન્ય રીતે ગણતરીમાંથી 4 રવિવારને બાકાત રાખવામાં આવે છે. આ ફોર્મ્યુલા ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલી કંપનીઓ માટે લાગુ કરવામાં આવે છે.

ઉદાહરણ: ગ્રેચ્યુટી ગણતરી

ગ્રેચ્યુટી ગણતરીને વિગતવાર સમજવા માટે એક ઉદાહરણ લઈએ.

👍સેવાના વર્ષો: 20 વર્ષ

છેલ્લો પગાર: ₹60,000

👍સૂત્રનો ઉપયોગ કરીને:

ગ્રૅચ્યુઇટી = (₹60,000 × 20 × 15) ÷ 26 = ₹6,92,308

 

    • તેથી, જો કોઈ કર્મચારી ₹60,000 ના છેલ્લા ખેંચાયેલા પગાર સાથે 20 વર્ષ સુધી કામ કરે છે, તો તેમને ગ્રેચ્યુઈટી તરીકે ₹6,92,308 પ્રાપ્ત થશે.

ગ્રેચ્યુટી ફોર્મ્યુલા ક્યારે બદલાય છે?

ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ કંપની રજિસ્ટર્ડ નથી હોય તેવા કિસ્સામાં, થોડી અલગ ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવે છે. 26 દિવસનો ઉપયોગ કરવાને બદલે, ગણતરી 30 દિવસ (સંપૂર્ણ મહિનો) પર આધારિત છે.

આવી કંપનીઓ માટે, સૂત્ર આના જેવો દેખાશે:

ગ્રૅચ્યુઇટી = (છેલ્લો પગાર × સેવાના વર્ષો × 15) ÷ 30

ઉદાહરણ: નોન-ગ્રૅચ્યુઇટી એક્ટ કંપની ગણતરી

ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ કંપની માટે, ચાલો તે જ ઉદાહરણનો ઉપયોગ કરીએ:

👍સેવાના વર્ષો: 20 વર્ષ

છેલ્લો પગાર: ₹60,000

ગ્રૅચ્યુઇટી = (₹60,000 × 20 × 15) ÷ 30 = ₹6,00,000

જેમ તમે જોઈ શકો છો, ગ્રેચ્યુઇટીની રકમ થોડી ઓછી હોય છે જ્યારે ગણતરી 26ને બદલે 30 દિવસ પર આધારિત હોય છે.

મુખ્ય પરિબળોને સમજવું

પાત્રતા: જો તમે એમ્પ્લોયર સાથે ઓછામાં ઓછા 5 વર્ષ સતત સેવા પૂરી કરી હોય તો તમે ગ્રેચ્યુઈટી માટે પાત્ર છો.

છેલ્લો પગાર: આમાં મૂળભૂત પગાર, મોંઘવારી ભથ્થું, અને કેટલાક કિસ્સાઓમાં, કમિશનનો સમાવેશ થાય છે.

સેવાની અવધિ: કંપનીમાં કામ કરેલા કુલ વર્ષો. 6 મહિનાથી વધુ એક વર્ષનો ભાગ 1 વર્ષ તરીકે ગણવામાં આવે છે.

તમે ક્યારે અલગ ગ્રેચ્યુટી ગણતરીની અપેક્ષા રાખી શકો?

જો તમે જે કંપની માટે કામ કરો છો તે ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધાયેલ નથી, તો તેમની પાસે તેમની પોતાની પદ્ધતિનો ઉપયોગ કરીને ગ્રેચ્યુઈટીની ગણતરી કરવાની સુગમતા છે. તેઓ 26-દિવસની ગણતરીના નિયમને અનુસરતા નથી અને તેના બદલે, 30 દિવસના આધારે ગણતરી કરી શકે છે. વધુમાં, આ કંપનીઓ ગ્રેચ્યુઈટી એક્ટ હેઠળ નોંધણી કરાવવા માટે બંધાયેલી નથી પરંતુ તેમ છતાં તેમની મુનસફી પ્રમાણે ગ્રેચ્યુઈટી ઓફર કરી શકે છે.

નિષ્કર્ષ

ગ્રેચ્યુટી માટેના સૂત્રને સમજવું એ તમારા ભવિષ્ય માટે આયોજન કરવાની ચાવી છે. તમે 5 કે 20 વર્ષ પછી કંપની છોડી રહ્યાં હોવ, હવે તમે સરળતાથી તમારી ગ્રેચ્યુટીની ગણતરી કરી શકો છો અને શું અપેક્ષા રાખવી તે જાણી શકો છો. તે તમારી સખત મહેનત અને સમર્પણ માટેનો પુરસ્કાર છે-તેથી ખાતરી કરો કે જ્યારે તમે નિવૃત્ત થાઓ અથવા નવી તકો તરફ આગળ વધો ત્યારે તમે કેટલી રકમ માટે હકદાર છો તેની તમને જાણ છે.

 

BalMela Paripatra બાળમેળો  શાળા બાલમેળો અને લાઈફ સ્કિલ મેળો 2026 | Balmela Ane Life skill mela nu Aayojan 2026

વર્ષઃ2025-2026 માં બાળમેળા અને લાઇફસ્કીલમેળાના આયોજન બાબત 

ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે જીસીઇઆરટી દ્વારા વિધાર્થીઓમાં વિવિધ જીવન કૌશલ્યોની ખિલવણી થાય તે માટે દર વર્ષે બાળમેળાની પ્રવૃત્તિ બે વિભાગમાં આયોજિત કરવામાં આવે છે . જે પૈકી ધોરણ 1 થી 5 ના વિધાર્થીઓ માટે બાળમેળાનું આયોજન કરવામાં આવે છે તેમજ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જીવન કૌશલ્ય આધારીત બાળમેળાનું આયોજન કરવામાં આવે છે. આ બાળમેળાની પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓ બાળવાર્તા , માટીકામ , રંગપૂરણી , હસ્તકલાની કામગીરી , ચીટકકામ , કાગળકામ , ગળીકામ , બાળવાર્તા આધારિત નાટ

અંગુઠા ની છાપ થી બનતી આકૃતિઓ 👉 બાળમેળા માટે ઉપયોગી શિક્ષકો માટે pdf

બાળ મેળા ની વિવિધ વિભાગની પ્રવૃત્તિ pdf અહીંયા થી ડાઉનલોડ કરો

ક જેવી વિવિધ પ્રવૃત્તિઓને રમતોના માધ્યમથી વિદ્યાર્થીઓમાં રહેલી શક્તિઓને ઉજાગર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે . 

GIET , અમદાવાદ અને GCERT ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ગ્રીષ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ

પ્રવૃત્તિ અને વિદ્યાપ્રવેશના મોડયૂલમાં દર્શાવલ પ્રવૃત્તિનો સમાવેશ કરેલ છે તેવી રીતે બાળકોને અલગ અલગ બેસાડીને બાળમેળા અને લાઇફસ્કીલ અન્વયેની પ્રવૃત્તિઓ કરાવવાની રહેશે . 

ગ્રીષ્મોત્સવ દરમિયાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોવા માટે અહીં ક્યૂઆર.કોડ આપવામાં આવેલ છે . જેને સ્કેન કરવાથી ગ્રીસ્મોત્સવ દરમ્યાન કરવામાં આવેલ પ્રવૃત્તિઓ જોઇ શકાશે . 

બાળમેળાના મુખ્ય હેતુઓ 

૦ વિદ્યાર્થીઓ વિવિધ આનંદદાયી પ્રવૃતિઓ કરી મનોરંજન સાથે જ્ઞાન મેળવે .

૦ વિદ્યાર્થીઓમાં સહકાર , નેતૃત્વ , લોકશાહીની ભાવના , સાહસિકતા વગેરની ખિલવણી થાય

૦ વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને મૌલિકતા વિકસે . 

૦ વિદ્યાર્થીઓમાં જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો કેળવાય . 

૦ વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિઓ બહાર આવે . 

૦ વિદ્યાર્થીઓની મનોસામાજીક માવજત થાય 

લાઇફ સ્કીલમેળાના મુખ્ય હેતુઓ 

૦ જીવનકૌશલ્યો થકી વિદ્યાર્થીઓની શારીરિક અને માનસિક ક્ષમતાઓને ખીલવી તેમના વ્યક્તિત્વની સર્વાંગી વિકાસ સાધી સ્વસ્થ , સફળ , સુખમય અને શાંતિમય જીવન જીવતાં શીખે . 

૦ વિવિધ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનું વાસ્તવિક જીવન સાથે અનુબંધ જોડાશે તેમજ વધુ ઉન્નત અને બહેતર જીવન જીવ

વા તૈયાર થાય . 

૦ પોતાના રોજિદા જીવનમાં નાના – મોટા પ્રશ્નો જાતે હલ કરવાથી સ્વાવલંબી બને . 

૦ શાળા અને સમાજ વચ્ચેનો નાતો વધુ વિકસે . 

નીચે મુજબની સૂચનાઓ ધ્યાને લઇ બાળમેળા અને લાઇફ સ્કીલ મેળાંનું આયોજન કરવાનું રહેશે . 

1. વર્ષ – 2026માં ગુજરાત રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓ , આશ્રમશાળા , કે.જી.બી.વી , મોડેલ સ્કૂલમાં પ્રથમ દિવસે ધો . 1 થી 5 ના બાળકો માટે બાળમેળો તથા બીજા દિવસે ધો . 6 થી 8 ના બાળકો માટે લાઇફસ્કીલ મેળાનું આયોજન  સુધીમાં કરવાનું રહેશે . 

2. આ વર્ષે બાળમેળા અને લાઇફસ્કિલ મેળા બંનેમાં “ ટોક શો ” ના નામથી પ્રવૃત્તિમાં નીચે આપેલ નમૂનાના વિષયો રાખી શકાશે . ( આ વિષયો માત્ર ઉદાહરણ સ્વરૂપે આપેલ છે . તેમાં આપના અનુભવ દ્વારા બાળમેળા અને લાઇફસ્કિલ મેળા આધારિત વિષયો ઉમેરી શકાશે . ) 

૦ ” ટોક શો’ના વિષયો

।. મારા સપનાનું ભારત . 

ii મારી શાળા મારા વિચારો 

iii . પર્યાવરણ બચાવો દેશ બચાવો 

iv . મારી સામાજિક ફરજ

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ – કક્ષા ધોરણ પ્રાથમિક | 1 થી કક્ષા 5

બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ 

બાળવાર્તા , બાળવાર્તા આધારિત નાટક , માટીકામ , છાપકામ , કાતરકામ , ચીટકકામ , ચિત્રકામ , ગડીકામ , રંગપૂરણી , કાગળકામ , બાળ રમતો , એકમિનિટ પઝલ્સ , હાસ્ય દરબાર , ગીત – સંગીત – અભિનય પપેટ શો , ગણિત ગમ્મત , વેસ્ટમાંથી બેસ્ટ , વિજ્ઞાનના સાદા પ્રયોગો , વેશભૂષા વગેરે 

લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા અન્વયે યોજી શકાય તેવી કેટલીક પ્રવૃત્તિઓ 

– લાઇફ સ્કીલમેળા યોજી શકાય તેવી કેટલીક પ્રવૃતિઓ કક્ષા ધોરણ  ઉચ્ચ પ્રાથમિક કક્ષા 6 થી 8

ફ્યુઝ બાંધવો , સ્ક્રૂ લગાવવો , કુકર બંધ કરવું , ખિલ્લી લગાવવી , ટાયરનું પંચર રીપેર કરવું , શરીરની સ્વચ્છતા , વ્યસનથી થતું નુકસાન વગેરે જીવન વ્યવહારમાં ઉપયોગી વિવિધ કૌશલ્યોનો સમાવેશ કરી શકાય . શાળા અને સમાજનું જોડાણ વધે તે હેતુસર મેટ્રિકમેલા અંતર્ગત આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવીકે આનંદમેળા , વસ્તુસામગ્રી વેચાણ સ્ટોલ , બાળકોના વજન / ઉંચાઇ માપવી , વ્યવહારમાં ગણિતનો ઉપયોગ વગેરે

મોનીટરીંગ ફોર્મ 

3. આ સાથે મોનીટરીંગ કરનાર માટેનું સૂચિત મૂલ્યાંકન મોનીટરીંગ ફોર્મ સામેલ છે . 

જે બાળમેળા દરમ્યાન અવશ્ય ભરવું તથા તેનું વિશ્લેષણ કરી તારણો તારવવા 4. જિલ્લામાં બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય ) બાળમેળા યોજાઇ ગયા બાદ તેનું ડોક્યુમેન્ટેશન અને ડોક્યુમેન્ટરી કરવાની રહેશે જેમાં નીચે જણાવેલ મુદ્દાઓ સમાવિષ્ટ કરવાના રહેશે . 

 કાર્યક્રમ દરમ્યાન કરેલ વિવિધ પ્રવૃત્તિઓ 

• બાળકો પ્રવૃત્તિઓ કરતા હોય તેવા ફોટોગ્રાફ્સ ( વિડીયો ક્લીપ્સ સીડીમાં આપવી . ) બાળકોના પ્રતિભાવ અને વાલીઓના પ્રતિભાવ . . . . .

 SMC ના સભ્યોના પ્રતિભાવ તથા મોનીટરીંગ ટીમના પ્રતિભાવ મૂલ્યાકન 

– પ્રતિભાવોનું વિશ્લેષણ અને તારણો બાળમેળા અને લાઇફ સ્કીલમેળા અન્વયે ડાયેટે કરેલ અનુકાર્યની નકલો . ( બાળમેળા અને લાઇફસ્કીલમેળાનું આયોજન , પત્રો , બેઠકોની મિનિટ્સ , મોનીટરીંગનું આયોજન વગેરે ) 

5. શાળામાં પ્રવેશ મેળવનાર બાળકો વિવિધ પ્રવૃત્તિઓથી અવગત થાય તથા આનંદદાયી અને પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે હેતુસર શાળામાં બાળમેળો અને અને લાઇફસ્કીલમેળા યોજાય તેવું આયોજન કરવું . 

6. બાળમેળા તથા લાઇફસ્કીલમેળા માટે તમામ ડાયેટને ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે , જેનું પત્રક આ સાથે સામેલ છે . 

7. બાળમેળા અને લાઇફ સ્કીલ ( જીવનકૌશલ્ય મેળા માટે આપના દ્વારા વિદ્યાર્થીની સંખ્યા આધારિત મોકલવામાં આવેલ શાળાની સંખ્યા મુજબ જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓ , નગર પ્રા.શિ.સ. સંચાલિત પ્રા.શાળા , મહાનગર પ્રા.શિ.સ સંચાલિત પ્રા.શાળા , કે.જી.બી.વી. , આશ્રમશાળા , મોડેલ સ્કૂલ ( ધોરણ -1 થી 8 ) પ્રત્યેક શાળાને નીચે મુજબ વિદ્યાર્થીની સંખ્યા આધારિત ગ્રાન્ટની ફાળવણી શાળા કક્ષાએ RTGS થી કરવાની રહેશે . 

ક્રમ 1 2 2 3 . — ‘

ગ્રાન્ટ કેટલી મળશે?

વિદ્યાર્થીની સંખ્યા 1 થી 100 101 થી 200 201 થી 400 401 થી 600 601 થી 800 801 થી 1000 1001 થી વધુ શાળા દીઠ રકમ રૂ . 800 રૂ . 1000 રૂા . 1200 રૂા . 1400 રૂા . 1600 રૂ . 1800 A. 2200

8. જિલ્લામાં બાળમેળા / લાઇફસ્કિલમેળા યોજાઇ ગયા બાદ એક માસમાં શાળા કક્ષાના ખર્ચની માહિતી મેળવવાની રહેશે . 

9. જિલ્લામાં બાળમેળા યોજાઇ ગયા બાદ તેના ફોટોગ્રાફ્સવીડીયો ક્લીપ્સ / ડોક્યુમેન્ટરી અહેવાલ ડાયેટની વેબસાઇટ પર મૂકવાનો રહેશે , 

10. બાળમેળા યોજાયા બાદ ડાયટે યુટિલાઇઝેશન સર્ટીફિકેટ જીસીઇઆરટીને મોકલવાનું રહેશે . ( આ સાથે સામેલી છે ) નોંધ પર માન . નિયામકશ્રીની મળેલ અનુમતિ અનુસાર

બાળમેળો યુટીલાઇજેશન 

November 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: ફોર્મ, લાભો, રોકાણ દર અને સંપૂર્ણ માહિતી

બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: ફોર્મ, લાભો, રોકાણ દર અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં
🏷Meta Tags (ટેગ્સ):
🌸સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?
📋યોજના હેઠળના મુખ્ય લક્ષણો
💰સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના લાભો
📄ખાતું કેવી રીતે ખોલવું?
📥Sukanya Samriddhi Yojana ફોર્મ ડાઉનલોડ લિંક:
🏦સુકન્યા યોજના ખાતું કઈ બેન્કમાં ખોલી શકાય?
📈SSY ગણતરી – ઉદાહરણ સાથે
🤔સામાન્ય પ્રશ્નો (FAQs)
🔚નિષ્કર્ષ
🧩વધુ વાંચો:
સુકન્યા સમૃદ્ધિ યોજના 2025: ફોર્મ, લાભો, રોકાણ દર અને સંપૂર્ણ માહિતી ગુજરાતી ભાષામાં

🏷 Meta Tags (ટેગ્સ):


Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India

🌸 સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે?

જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો


સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY) ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી એક વિશેષ બચત યોજના છે, જે ખાસ કરીને દીકરીના ભવિષ્ય માટેના નાણાંકીય સુરક્ષા ઉદ્દેશ સાથે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ એક નિવારક દરે દીકરીના ભવિષ્ય માટે બચત કરીને ભવિષ્યમાં લગ્ન કે ઊંચા શિક્ષણ માટે ઉપયોગ કરી શકાય છે.

Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India

Sukanya Samriddhi Yojana Gujarat, SSY Account Opening Form, Best Investment for Girl Child, Post Office Scheme for Daughter, Sukanya Samriddhi Yojana Interest Rate 2025, Girl Child Saving Scheme India

WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

📋 યોજના હેઠળના મુખ્ય લક્ષણો

લક્ષણ વિગત

યોજના શરૂ કરનાર ભારત સરકાર (2015થી)

ખાતું ક્યાં ખોલી શકાય? પોસ્ટ ઓફિસ અથવા પ્રમાણિત બેંકમાં

ખાતું કોણ ખોલી શકે? માતા/પિતા અથવા કાયદેસર ગાર્જિયન

ખાતું ખોલવાની ઉંમર દીકરી 10 વર્ષથી ઓછી હોવી જોઈએ

ઓછામાં ઓછું રોકાણ ₹250 પ્રતિ વર્ષ

મહત્તમ રોકાણ ₹1.5 લાખ પ્રતિ વર્ષ

વાર્ષિક વ્યાજદર (2025) 8.2% (ચલણાવિહિત દર મુજબ)

લૉક-ઇન પિરિયડ દીકરીના 21 વર્ષ સુધી

કરમાં છૂટ 80C હેઠળ મુકિત (₹1.5 લાખ સુધી)

💰 સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળના લાભો

✅ ટેક્સ બચત: 80C હેઠળ ₹1.5 લાખ સુધીની મુકિત મળે છે.

✅ ઉચ્ચ વ્યાજ દર: અન્ય કોઈપણ સરકારી બચત યોજના કરતા વધુ વ્યાજ દર.

✅ લોક-ઇન પિરિયડ પછી મોટી રકમ: દીકરીના લગ્ન કે શિક્ષણ સમયે ઉપયોગી.

✅ સરલ ખોલવાની પ્રક્રિયા: પોસ્ટ ઓફિસ અથવા સરકારી બેન્કમાં ખોલી શકાય છે.

📄 ખાતું કેવી રીતે ખોલવું?

જરૂરી દસ્તાવેજો:

દીકરીનો જન્મનો દાખલો

પિતા/માતા/ગાર્જિયનનો ઓળખ પત્ર (આધાર કાર્ડ, પાન કાર્ડ)

સરનામાનો પુરાવો

તસવીર

ખાતું ખોલવાનું ફોર્મ (નીચે આપેલ છે)

📥 Sukanya Samriddhi Yojana ફોર્મ ડાઉનલોડ લિંક:

🔗 👉 Sukanya Samriddhi Account Opening Form PDF

નોંધ: ફોર્મ તમે પોસ્ટ ઓફિસમાંથી પણ મેળવી શકો છો અથવા ઓનલાઈન પણ પ્રિન્ટ કરીને ઉપયોગમાં લઈ શકો છો.

🏦 સુકન્યા યોજના ખાતું કઈ બેન્કમાં ખોલી શકાય?

પંજાબ નેશનલ બેંક (PNB)

બેંક ઓફ બરોડા (BOB)

સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)

કેનરા બેંક

યુનિયન બેંક

HDFC બેંક

પોસ્ટ ઓફિસ

📈 SSY ગણતરી – ઉદાહરણ સાથે

માનીએ કે તમે દર વર્ષે ₹1,00,000 રોકાણ કરો છો 15 વર્ષ સુધી અને દીકરીના 21 વર્ષની ઉંમરે પરિપક્વ થાય છે:

વર્ષ રોકાણ કુલ મુદલ વ્યાજ આખરે મળનારી રકમ

15 ₹15,00,000 ₹15,00,000 આશરે ₹11,36,000 ₹26,36,000*

નોંધ: આ અંદાજિત ગણતરી છે. વ્યાજ દર બદલાઈ શકે છે.

🤔 સામાન્ય પ્રશ્નો (FAQs)

પ્ર.1: શું એકથી વધુ દીકરી માટે ખાતું ખોલી શકાય?

ઉ: હા, બે દીકરીઓ માટે ખુલ્લા ખાતા માન્ય છે.

પ્ર.2: શું આ યોજના ગુમાવવાની ભયજનક છે?

ઉ: બિલકુલ નહીં. આ સરકાર માન્ય અને સુરક્ષિત યોજના છે.

પ્ર.3: મિડ ટર્મ વિથડ્રૉઅલ શક્ય છે?

ઉ: હા, 18 વર્ષની ઉંમરે શિક્ષણ માટે અથવા લગ્ન માટે 50% રકમ ઉપાડી શકાય છે.

🔚 નિષ્કર્ષ

સુકન્યા સમૃદ્ધિ યોજના એ ભારતની દીકરીઓ માટે શાનદાર ભવિષ્ય તૈયાર કરવાની દિશામાં લેવાયેલું એક મહત્વપૂર્ણ પગલું છે. સરકારી સુરક્ષા, ટેક્સ બચત અને ઉચ્ચ વ્યાજના કારણે આ એક શ્રેષ્ઠ લાંબા ગાળાની રોકાણ યોજના છે.

Gunotsav School Report card available now

DOWNLOAD GUNOTSAV- Teacher GRED CERTYFICATE AT Gunotsav School Report card available now at reportcard.gsqac-gunotsav.org : Are you searching for these thing …? Gunotsav Result 2018, Gunotsav-8 School Certificate, Gunotsav teacher Certificate, Gunotsav School Results. Primary education is the foundation on which the development of every citizen and the nation as a whole built on. In recent past, India’s improved education system is often cited as one of the main contributors to the economic development of India. At the same time, the quality of elementary education in India has also been a major concern. Student of primary school at least have basic knowledge of reading, writing and simple mathematics equations which may be helpful in performing their daily activities. Gunotsav crc Report Card Download

DOWNLOAD GUNOTSAV TEACHER CERTYFICATE

DiskDigger can undelete and recover lost photos and images from your memory card or internal memory. No rooting necessary. Whether you accidentally deleted a photo or even reformatted your memory card, DiskDigger’s powerful data recovery or Photo Recovery features can find your lost pictures and let you restore them.

worldwide and show accurate results within 30 seconds.

Every year Education Department of Gujarat Organized GUNOTSAV in All Primary school of Gujarat. This Programme is also Organized generally in March month of every year.

After all these Government of Gujarat and Education Department Assesment these all Answer key and give GUNOTSAV SCHOOL GRED according to criteria.

Gunotsav School Grade Certificate All Year : Gunotsav School Grade Certificate All Year Provide Here. You Can Search Two Type Results. First you Select District and Select Taluka Name And Click on your School Name. The onother second Trick is You Can Enter School Dise Code and Search Result.

🔗IMPORTANT LINK


🔗શૈક્ષણિક વર્ષ 2024-25 ની દ્વિતીય  સત્રાંત કસોટીના વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ જોવા માટે 

અહીં ક્લીક કરો

🔗ગુણોત્સવ નું રીઝલ્ટ જોવા 
અહીં ક્લીક કરો

🔗what up join
અહીં ક્લીક કરો

🔗what up chenal join
અહીં ક્લીક કરો

શૈક્ષણિક વર્ષ 2025-2026 દરમિયાન માસવાર શૈક્ષણિક કાર્ય માટે આયોજન

Master Planning in Education for Gujarat. Here are some relevant points:

Master Planning in Education

  • The Admission Committee for Professional Courses (ACPC), Gujarat, offers M.Plan admissions for various professional courses. You can find more information on their website about the admission process and counseling services for the 2025 session.
  • Gujarat Vidyapith, a deemed university founded by Mahatma Gandhi, offers various courses, including Ph.D. admissions. They focus on holistic education, emphasizing character, compassion, and community.
Education Initiatives in Gujarat
  • The Department of School Education & Literacy, Ministry of Education, Government of India, provides updates on education initiatives and plans for Gujarat through documents and reports.
  • Gujarat Vidyapith’s Department of Education offers undergraduate and postgraduate programs, including B.Ed. and M.Ed. courses, with a focus on teacher education and research ¹ ² ³.
Planning and Policy Documents gceart
  • The Ministry of Education, Government of India, publishes documents and reports on education planning and policy, including minutes from meetings and project approval board (PAB) minutes for various states, including Gujarat ⁴ ⁵.

Independence Day Speech in Gujarati

હરઘર ત્રિરંગા અભિયાન અંતર્ગત કાર્યક્રમ અને સુપર સેલ્ફી અપલોડ માટે અહીંયા ક્લિક કરો

Would you like more information on a specific aspect of Master Planning in Education for Gujarat?

मास्टर प्लान (Master Plan) शिक्षा के लिए
शिक्षा मास्टर प्लान क्या है?
शिक्षा मास्टर प्लान एक विस्तृत और संगठित योजना है जो शैक्षिक संस्थानों या सरकार द्वारा बनाई जाती है ताकि शिक्षा की गुणवत्ता में सुधार लाया जा सके और शैक्षिक लक्ष्यों को प्राप्त किया जा सके।

मास्टर प्लान के मुख्य घटक
  • लक्ष्य निर्धारण: स्पष्ट और मापने योग्य लक्ष्य निर्धारित करना जो शिक्षा की गुणवत्ता में सुधार लाने में मदद करें।
  • नीतियों और कार्यक्रमों का विकास: शिक्षा की गुणवत्ता में सुधार लाने के लिए नीतियों और कार्यक्रमों का विकास करना।
  • संसाधनों का आवंटन: शिक्षा के लिए आवश्यक संसाधनों का आवंटन करना, जैसे कि धन, मानव संसाधन, और बुनियादी ढांचे।
  • कार्यान्वयन और मूल्यांकन: मास्टर प्लान के कार्यान्वयन की निगरानी करना और इसके प्रभाव का मूल्यांकन करना।
  •  
  • शिक्षा मास्टर प्लान के लाभ
  • शिक्षा की गुणवत्ता में सुधार: मास्टर प्लान शिक्षा की गुणवत्ता में सुधार लाने में मदद करता है।
  • लक्ष्यों की प्राप्ति: मास्टर प्लान शिक्षा संबंधी लक्ष्यों को प्राप्त करने में मदद करता है।
  • संसाधनों का बेहतर उपयोग: मास्टर प्लान संसाधनों का बेहतर उपयोग करने में मदद करता है।
शिक्षा मास्टर प्लान के उदाहरण
  • राष्ट्रीय शिक्षा नीति (NEP) 2020: भारत सरकार द्वारा शुरू की गई एक व्यापक शिक्षा नीति जो शिक्षा की गुणवत्ता में सुधार लाने और शिक्षा को अधिक समावेशी बनाने पर केंद्रित है।
  • स्कूल विकास योजना: स्कूलों के लिए एक विस्तृत योजना जो स्कूल की आवश्यकताओं और लक्ष्यों को पूरा करने में मदद करती है।

✅ રજા અંગેના અમારા બીજા આર્ટીકલ અહીંયાથી વાંચો 👁

ઓગસ્ટમાં ગુજરાત માં રજા ની ભરમાર વિદ્યાર્થીઓ થઇ જશે ખુશખુશાલ

રજા બાબતે કેન્દ્ર સરકાર નો નિર્ણય : શું આ સાચું છે ?

All District Raja List/Schedule /PDF /IMAGE DOWNLOD of Gujarat 2025-26

શિક્ષકો ને કેટલી રજા મળવાપાત્ર છે અને કોણ મંજૂરી આપે.રજા ના વિવિધ કટિંગ 

BSF Constable Sports Quota Recruitment 2025 – Apply Online for 241 VacanciesClick here
MGVCL Vidyut Sahayak Junior Engineer Civil Recruitment 2025 | Apply Online | Notification | Eligibility @mgvcl.comclick here
Bank of Baroda LBO Recruitment 2025 – Apply Online for 2500 Local Branch Officer Postsclick here
RMC Recruitment 2025: રાજકોટ મહાનગરપાલિકા એન્જિનિયર ભરતી માટે ઓનલાઈન અરજી શરૂclick here

LC માં નામ લખવાં બાબત આજનો મહત્વ નો EDUCATION પરિપત્ર

શાળા છોડ્યા બાબતના પ્રમાણપત્ર સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં વિદ્યાર્થીના નામ લખવાની પ્રથા નિર્ધારિત કરવા બાબત આજનો લેટેસ્ટ પત્ર નો નમુનો

સરકારી પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ અને તમામ પ્રકારની શાળાઓમાં બાળક પ્રવેશ મેળવે ત્યારે નામ લખવાની અથવા તેના રજીસ્ટર માં નામ નોકરીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ થાય છે.


✅ જ્યારે બાળક શાળા નો અભ્યાસ પૂર્ણ કરે કે અન્ય જગ્યાએ પ્રવેશ મેળવી ત્યારે તેનું લિવિંગ સર્ટિફિકેટ LC પ્રમાણપત્ર કાઢવામાં આવે છે.
આ પ્રમાણપત્રમાં નામ પિતાનું નામ માતાનું નામ અટક જાતિનો ઉલ્લેખ કરવામાં આવે છે. આ બધી બાબતો ખૂબ જ મહત્વની બાબતો છે

🔛 રાજ્ય સરકારની બીજી વિવિધ યોજનાઓ અંતર્ગત બાળકના નામમાં ઘણીવાર ફેરફાર જોવા મળતો હોય છે.

APAAR ID, આધારકાર્ડ LC જેવા તમામ ડોક્યુમેન્ટ્સ માં નામની એકરૂપતા જળવાઈ રહે તે મુજબ કાર્યવાહી કરવામાં આવી તેવી વિનંતી સમગ્ર શિક્ષા સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર ગાંધીનગરથી કરવામાં આવેલ છે

➡ શું એક રૂપ હોવું જોઈએ

➡ શું એક રૂપ હોવું જોઈએ

વિદ્યાર્થીનું નામ
પિતાનું નામ
માતાનું નામ
 અટક
જાતિ

 

0

Subtotal