SCE Patrak Data Entry 2025

✅ SCE Patrak Data Entry 2025: Complete Guide for Teachers

SCE Patrak (School Comprehensive Evaluation) is an important educational tool used in Gujarat primary schools to assess student performance through continuous and comprehensive evaluation (CCE). Teachers are required to record various academic and non-academic achievements of students in the SCE Patrak (SCE Register) and later do online data entry through the official school portals.

SCE stands for School Comprehensive Evaluation, which aligns with the guidelines of RTE Act and CCE (Continuous and Comprehensive Evaluation) framework. It includes:

SCE Patrak is not just paperwork—it is a critical part of tracking student development. Here’s why timely data entry matters

✅ Helps schools evaluate student progress

✅ Guides remedial teaching and planning

✅ Required for UDISE+ data and government schemes

✅ Ensures transparency and accountability in the education system

Follow the step-by-step guide below:

Go to the official website for student evaluation or your DISE login page, usually provided by SSA Gujarat or local CRC/BRC.

SSA Gujarat Portal

UDISE+ Portal

Enter School DISE Code

Use your password (provided by CRC/BRC or DEO)

Click Login

Go to the SCE/CCE section on the dashboard

Choose the academic year and class

Select the student name

Term-wise subject marks/grades

Co-scholastic observations (behavior, health, sports)

Attendance and remarks

Save after every entry

Verify the data entered

Click on Submit Final Data

Download or print the SCE Patrak report card

✅ Maintain student records daily

📅 Do entry before term deadlines

✍️ Keep hardcopy SCE registers ready before digital entry

🧾 Check for spelling errors, grades, and attendance accuracy

📷 Use scanned student photos if required for profiles

*SCE પત્રક DATA ENTRY*

*પત્રક A DATA ENTRY માર્ગદર્શિકા*

શૈક્ષણિક સત્રના અંતે વિદ્યાર્થીઓના પરિણામ માટે રાજ્ય કક્ષાએથી નિયત કરેલા વિવિધ પત્રકો શાળામાં નિભાવવામાં આવે છે.

*શિક્ષકોની સરળતા અને કામનું પુનરાવર્તન ટાળવાના હેતુસર રાજ્ય કક્ષાએથી વિવિધ પત્રકોની DATA ENTRY શરુ કરવામાં આવી છે.*

જેમાં *પત્રક A, પત્રક B અને પત્રક C નું સ્વઅધ્યયન કાર્યના ગુણની DATA ENTRY કરવાની રહેશે.*

ત્યારબાદ આ તમામ પત્રકની pdf સ્વરૂપે ફાઈલ મેળવી શકશો. આ ઉપરાંત પત્રક C માટેના તમામ DATA સંગૃહિત કરી સીધું તૈયાર મળી રહેશે.

જેથી *શિક્ષક મિત્રોએ જે તમામ પત્રકોમાં અલગ અલગ DATA ENTRY કરી અથવા જાતે વિવિધ પત્રકો બનાવામાં આવે છે તે કામની પુનરાવર્તન ટાળીને એક જ DATA ENTRY માં તમામ રીપોર્ટ મેળવી શકશે.

*Xamta App લિંક:* https://bit.ly/xamta

હેલ્પલાઈન 07923973615 (૧૦:૩૦am થી ૬:૧૦pm)

ou can download the ready-made SCE Patrak formats for offline use:

📥 SCE Patrak Excel Format

📥 SCE Register PDF Format

Class Teachers (Std 1 to 8)

Subject Teachers

HTAT / Principal for final verification

Cluster Resource Coordinators (CRC) for monitoring

If you face login or data entry issues:

Contact your CRC or BRC Coordinator

Use the Helpline provided by SSA

Refer to training videos on DIKSHA App or YouTube SSA Gujarat

SCE Patrak Data Entry is a crucial task for every teacher to ensure that student performance is properly recorded and evaluated. By following the correct steps and updating data regularly, schools can improve learning outcomes and meet government standards efficiently.

Stay updated with all education tools, teacher training programs, and school reforms by visiting ssagujarat.org and education.gov.in regularly.

All essays useful in school

શાળામાં ઉપયોગી તમામ નિબંધ. ગુજરાતી નિબંધ, હિન્દી નિબંધ, અંગ્રેજી નિબંધ, પ્રથમસત્ર નિબંધ, બીજાસત્રના નિબંધ નું સંકલન

પ્રાથમિક શાળાઓમાં નાના બાળકોને નિબંધ લખવા માટે માર્ગદર્શક ની જરૂર પડતી હોય છે શિક્ષકોને ઘણા બધા કાર્યો વચ્ચે માર્ગદર્શન વ્યક્તિગત આપવું સંભોગ બનતું નથી અમુક આ શિક્ષકોને કામના કારણે વ્યક્તિગત માર્ગદર્શન આપી શકાતું નથી તો બાળકોને વ્યવસ્થિત માર્ગદર્શન પૂરું પાડવા માટે તેને જરૂરી મટીરીયલ ની જરૂરિયાત પડતી હોય છે હાલના સમયમાં ગુજરાતમાં ઘણી બધી શાળાઓમાં સ્માર્ટ ક્લાસ રીક્ષા છે અને સરકાર શ્રી તરફથી પણ જ્ઞાનકુંજ અંતર્ગત અને સ્માર્ટ ક્લાસ ની વ્યવસ્થા કરવામાં આવેલી છે તો તમામ શિક્ષકો આવી જુદી જુદી પીડીએફ પોતાના સ્માર્ટ ક્લાસમાં ઓપન કરી બાળકોને માર્ગદર્શન આપી શકે છે તે માટે અહીં ગુજરાતી નિબંધોનું સંકલન કરીને મૂકવામાં આવે છે અંગ્રેજી નિબંધ નું સંકલન કરીને મૂકવામાં આવે છે હિન્દી નિબંધોનું સંકલન કરી મૂકવામાં આવે છે તમામ શાળાઓ માટે ઉપયોગી થાય તેવી ફાઈલ પણ મૂકવામાં આવે છે સાથે સાથે પથમ સત્રમાં કઈ શાળામાં બે સત્ર ચાલતા હોય છે દિવાળી સુધીના સત્રની પ્રથમ સત્ર કહેતા હોય છે તેમાં પ્રથમ સત્રમાં લખાવી શકાય તેવા નિબંધો નું સંકલન કરીને પણ મૂકવામાં આવેલી છે તે સાથે સાથે દિવાળી થી ઉનાળા વેકેશન સુધીના દ્વિતીય સત્રમાં એટલે કે બીજા સત્રમાં લખાવી શકાય તેવા નિબંધોનું સંકલન કરીને પણ મુકવામાં આવ્યું છે અને ઉપયોગી માહિતી મેળવતા રહેવું જોઈએ ખરેખર આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ

All essays useful in school

શાળામાં ઉપયોગી તમામ નિબંધ. ગુજરાતી નિબંધ, હિન્દી નિબંધ, અંગ્રેજી નિબંધ, પ્રથમસત્ર નિબંધ, બીજાસત્રના નિબંધ નું સંકલન

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020

પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

Post office sheme in india

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

જો તમે કોઈપણ જોખમ વિના પૈસા વધારવા માંગતા હો, તો પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે. જો તમારી પાસે નિવૃત્તિના પૈસા, જમીન વેચવાથી મળેલા ભંડોળ અથવા કોઈપણ મોટી રકમ હોય, તો તમે NSC માં રોકાણ કરીને સારું વ્યાજ મેળવી શકો છો. આમાં વળતર નિશ્ચિત છે અને તમારા પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત છે. તમે ફક્ત નજીકની પોસ્ટ ઓફિસમાં જઈને KYC અને જરૂરી દસ્તાવેજો સબમિટ કરીને ખાતું ખોલી શકો છો.

યોજના વાર્ષિકવ્યાજ7.7%
 વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ મળે છે.
ચક્રવૃદ્ધિ વ્યાજવધતું રહે છે

👉આ યોજનામાં કોઈપણ વ્યક્તિ રોકાણ કરી શકે છે.

 👉તમે એકલા ખાતું ખોલી શકો છો અથવા જો તમે ઇચ્છો તો, તમે સંયુક્ત ખાતું પણ ખોલી શકો છો. જેમાં મહત્તમ 3 પુખ્ત વયના લોકો જોડાઈ શકે છે

👉10 વર્ષ કે તેથી વધુ ઉંમરના બાળકો પણ પોતાનું ખાતું ખોલી શકે છે. જો બાળક નાનું હોય અથવા કોઈ વ્યક્તિ માનસિક રીતે બીમાર હોય, તો તેના વાલી તેના નામે ખાતું ખોલી શકે છે.

👉તમે પરિવારના કોઈપણ સભ્યને નોમિની બનાવી શકો છો. તમે આ યોજનામાં ગમે તેટલા ખાતા ખોલી શકો છો.

ન્યૂનતમ રોકાણ ફક્ત 1,000 રૂપિયા છે અને મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી, તમે જેટલું ઇચ્છો તેટલું રોકાણ કરો. સૌથી સારી વાત એ છે કે આમાં કરવામાં આવેલ રોકાણ આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ કર મુક્તિ હેઠળ આવે છે. તમે એક વર્ષમાં 1.5 લાખ રૂપિયા સુધી કર મુક્ત રોકાણ કરી શકો છો.

હાલમાં, આ યોજના વાર્ષિક 7.7% વ્યાજ આપે છે, જે ચક્રવૃદ્ધિ સાથે વધતું રહે છે. વ્યાજની રકમ 5 વર્ષ પૂર્ણ થયા પછી જ ઉપલબ્ધ થાય છે. પહેલા 4 વર્ષ માટેનું વ્યાજ ફરીથી રોકાણ કરવામાં આવે છે, જેના પર કર મુક્તિ મળે છે, પરંતુ 5મા વર્ષનું વ્યાજ કરપાત્ર છે.

પતિ અને પત્ની બંને નોકરી

જો પતિ અને પત્ની બંને નોકરી કરતા હોય, તો તેઓ સંયુક્ત ખાતું ખોલીને વધુ લાભ મેળવી શકે છે. ધારો કે તમે બંને એકસાથે 9 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો 5 વર્ષ પછી તમને લગભગ 13,04,130 રૂપિયા મળશે. આમાંથી 4,04,130 રૂપિયા વ્યાજના રૂપમાં હશે. એકંદરે, આ યોજના એવા લોકો માટે યોગ્ય છે જેઓ ઓછા જોખમે સરકારી ગેરંટી સાથે સુરક્ષિત વળતર ઇચ્છે છે. પોસ્ટ ઓફિસ NSC માત્ર પૈસા વધારવામાં જ નહીં પરંતુ કર બચાવવામાં પણ મદદ કરે છે.

ALSO READ ::

શું છે શિક્ષક સેટઅપ રજીસ્ટર અને શા માટે જરૂરી છે?

💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020

પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

પોસ્ટ ઓફિસની આ યોજના પતિ-પત્ની માટે છે બેસ્ટ, 5 વર્ષમાં થશે 13 લાખ રૂપિયાની કમાણી

પોસ્ટ ઓફિસની રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજના તમારા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ એક સરકારી ગેરંટીવાળી યોજના છે, જે 5 વર્ષમાં પરિપક્વ થાય છે.

Teacher setup register based on student-teacher ratio till 31/07/2025

વિષય: રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓ માટે વિદ્યાર્થી-શિક્ષક પ્રમાણને અનુલક્ષીને શિક્ષક સેટઅપ રજીસ્ટર તૈયાર કરવા બાબત મહત્વપૂર્ણ સૂચનાઓ

શિક્ષક સેટઅપ રજીસ્ટર એ આવક-જાવક અને વર્ગની ગણતરીઓના આધારે શાળામાં કેટલાં શિક્ષકો જરૂરી છે તે નક્કી કરવા માટેનો આધિકારીક દસ્તાવેજ છે. દરેક શાળાએ 31/07/2025 ની સ્થિતિએ વર્ગ, વિદ્યાર્થી અને શિક્ષકની વિગત CTS, SAS અને Teacher Portal પર અપલોડ કરવી ફરજીયાત છે.

શિક્ષણ વિભાગનો ઠરાવ (11/05/2023): દરેક વર્ષે 31 જુલાઈએ શિક્ષક સેટઅપ નિર્ધારણની જોગવાઈ

ઠરાવ (20/07/2024): Shikshak Setup Register તૈયાર કરવા બાબતે સૂચનાઓ

પ્રશાસકી પત્ર (02/07/2025) અને (21/07/2025): સ્કૂલ ઓફ એક્સલન્સ, બાલવાટિકા અને દિવ્યાંગ બાળકોની વિગત આપવી ફરજિયાત

પત્રક-1 થી પત્રક-12 સુધીના તમામ Excel પત્રકો નમૂનાની સાથે આપવામાં આવ્યા છે. મુખ્ય પત્રકોમાં નીચે મુજબની વિગતો જરૂરી રહેશે:

પત્રક નં.વિગતો વિશે
પત્રક-1ધો. 1 થી 5 ના વિદ્યાર્થીઓ અને બાલવાટિકા પ્રવેશ વિઘાર્થીઓ
પત્રક-2મુખ્ય શિક્ષકના મહેકમની માહિતી
પત્રક-11દિવ્યાંગ વિઘાર્થીઓની માહિતી (UDID/પ્રમાણપત્ર આવશ્યક)
CTS Portal પર ડેટા અપલોડ 31 જુલાઈ સુધીના તમામ વિદ્યાર્થીઓની પ્રવેશ માહિતી CTs portal પર હોવી જરૂરી
SAS અને Teacher Portalશિક્ષકો અને વિદ્યાર્થીઓની માહિતી અપડેટ રાખવી
શૂન્ય વિદ્યાર્થી શાળાઓ તાત્કાલિક બંધ કરવા સૂચના
ફેક પ્રવેશથી બચો –આભાસી ડેટા દર્શાવી વધારાના શિક્ષક મેળવવાના પ્રયત્નો ટાળો

વર્ગ રજીસ્ટર અને વયપત્રક મુજબ દરેક વર્ગના વિદ્યાર્થીઓની વિગતો એકઠી કરો

પત્રક 1 થી 12માં જરૂરી તમામ કૉલમ મુજબ માહિતી દાખલ કરો

CTs Portal, SAS અને Teacher Portal પર વિગતો અપલોડ કરો

Taluka Education Officer ને સોફ્ટકોપી ફોર્મેટમાં પત્રકો મોકલવા

“Shikshak setup register Gujarat”

“31 July school teacher student ratio format”

“Primary teacher setup excel sheet download”

“CTs portal student data entry”

“SAS teacher portal update”

“Balvatika entry in setup register”

“UDID certified Divyang student report”

“School of Excellence student details format”

“Zero student school closure Gujarat”

“Primary teacher allotment criteria Gujarat”

🎯 સેટ અપ બાબતની અગત્યનો પરિપત્ર જોવા

🎯 આ સાથેના પત્રક-1 થી 12 Excel નમૂનાઓ 

last world

આ સૂચનાઓ ગુજરાતના દરેક પ્રાથમિક શિક્ષક અને મુખ્ય શિક્ષક માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ પ્રક્રિયાના કોઈ પણ તબક્કાની અવગણના ફરજદારી અને જવાબદારીના મુદ્દે થઈ શકે છે. ખાસ કરીને શાળાની પ્રવેશ વિગત, બાલવાટિકા વિદ્યાર્થીઓ, અને દિવ્યાંગ બાળકોની માહિતી ચોકસાઈથી ભરો અને સમયસર અપલોડ કરો.

Knowing the National Education Policy-2020

21મી સદીની આ પ્રથમ શિક્ષણ નીતિ છે અને દેશમાં અમલી ૩૪ વર્ષ જુની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NPE)૧૯૮૬ના બદલે તેને અમલમાં  મુકવામાં આવશે.નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષે અહીંયા મેં તમામ બાબત ને આવરી લઇ એક નવીન લેખ ,આર્ટિકલ અને તેના પ્રશ્નો મૂક્યા છે .જે નવી રાષ્ટ્રીય શિક્ષણ ની નીતિ 2020 ને સમજવા ઉપયોગી થશે

💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 1968 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-1986 
💥રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સુધારો-1992 
💥નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2016-2020
💥(1) ACCESSએક્સેસ(પ્રવેશ ,પ્રવેશ માર્ગ
💥(2) EQUITY સમાનતા 
💥(3) QUALITYગુણવત્તા
💥(4)AFFORDABILITY પરવડે તેવી ક્ષમતા
 💥(5) ACCOUNTABILITY  જવાબદારી
💥અધ્યક્ષ👉કે.કસ્તૂરીરંગન, ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈસરો, બેંગ્લુરુ
💥સભ્યો👉વસુધા કામત, મંજુલ ભાર્ગવ, રામશંકર કુરિલ, ટી.વી. કેટ્ટીમની, કૃષ્ણ મોહન ત્રિપાઠી, મઝહર આસિફ, એમ.કે.શ્રીધર
💥સચિવ👉શકીલા ટી. શેમ્સ, (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ), ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય, ભારત સરકાર, નવી દિલ્હી

મુદ્દા પરથી વાર્તા:“પથ્થર ખસેડવાનું ઇનામ’

નવું અભ્યાસ માળખું  5 + 3+3+4 પેહલા 1986 ની રાષ્ટ્રીય શિક્ષણ નીતિ માં 10+2 હતું . આ  5 + 3+3+4 નવા માળખાનો અભ્યાસ અહીંયા સંપૂર્ણ કોષ્ટક માં કરેલ છે . માળખામાં સૌ પ્રથમ વાર “બાલવાટિકાનો નવો કોન્સેપટ છે  બે કોષ્ટક થી આપ વધુ માહિતી મેળવો 

  • ✅રાષ્ટ્રીય સંશોધન કાઉન્ડેશન (NRF)ની સ્થાપના કરવામાં આવશે જે સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપશે
  • ✅ઉચ્ચ શિક્ષણમાં એક જ રેગ્યુલેટરી બોડી હશે
  • ✅ 15 વર્ષોની અંદર તબક્કાવાર રીતે કોલેજોની સંલગ્નતા દૂર કરાશે અને કોલેજો શ્રેણીબદ્ધ સ્વાયત્તતા આપવા માટે રાજ્ય-દીઠ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરાશે
  • ✅શિક્ષણ, મૂલ્યાંકન, આયોજન, વહીવટમાં વધારો કરવા માટે ટેક્નોલીજીના ઉપયોગ અંગેના વિચારોના મુક્ત આદાન-પ્રદાન માટેનું મંચ પૂરું પાડવા રાષ્ટ્રીય શિક્ષણ ટેકનિકલ મંચ (NETF)ના નામથી એક સ્વાયત સંસ્થાનું ગઠન કરાશે
  • ✅SC, ST, OBC અને અન્ય ડEDG શ્રેણીના વિધાર્થીઓની કૂશળતાને પ્રોત્સાહન અપાશે. શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી રહેલા વિધાર્થીઓની સહાયતા માટે રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ પોર્ટલનો વ્યાપ વધારવામાં આવશે.
  • ✅2035 સુધીમાં ઉચ્ચ અભ્યાસમાં GER((ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો) 50% સુધી કરવાનું લક્ષ્યાંક, 3.5 કરોડ બેઠકો ઉચ્ચ અભ્યાસમાં ઉમેરવામાં આવશે 
  • ✅વિધાર્થી કોઈ એક કોર્ષ વચ્ચે જો બીજો કોર્ષ કરવા માંગે તો પ્રથમ કોર્ષમાં એક નિશ્ચિત સમય માટે બ્રેક લઈને કરી શકે છે.
  • ✅અનુસ્નાતક થયેલા વિધાર્થીઓએ M.Phil કરવાનું રહેશે નહીં ડાયરેક્ટ PhD કરી શકાશે
  • ✅વિધાર્થીનું શિક્ષણ કોઇ કારણસર અધૂરું રહી જાય તો પણ તેમણે મેળવેલ શિક્ષણ સુધીનું પ્રમાણપત્ર મેળવી શકશે (એક વર્ષ પછી પ્રમાણપત્ર, 2 વર્ષ પછી એડવાન્સ ડિપ્લોમા, ૩ વર્ષ પછી સ્નાતકની પદવી અને 4 વર્ષ પછી સંશોધન સાથે સ્નાતક.)
  • ✅ વિવિધ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં મેળવવામાં આવેલી શૈક્ષણિક ક્રેડિટનો ડિજિટલ રીતે સંગ્રહ કરવા માટે “એકેડેમિક બેન્ક ઓફ કેડિટ’ની સ્થાપના કરવામાં આવશે, જેથી અંતિમ મેળવેલી ઉપાધી માટે તેનું હસ્તાંતર અને ગણતરી કરી શકાય.

The date of application for admission to Jawahar Navodaya Vidyalaya has been extended.

જવાહર નવોદય વિદ્યાલય એડમિશન માટે પ્રવેશ કરવાની અરજી ની તારીખ લંબાવાય છે.

➡️ દેશભરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં વર્ષ 2025 26 માટે ધોરણ છ માં પ્રવેશ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 29 જુલાઈ 2025 હતી .પરંતુ હવે અરજી કરવાની છેલ્લી તારીખ લંબાવી છે. જે વાલીઓ પોતાના બાળકોની નવોદય વિદ્યાલય પ્રવેશ અપાવવા માગે છે તેઓ કોઈપણ વાલી કે વિદ્યાર્થી 13 તારીખ પહેલા ફોર્મ ભરી શકે છે. 13 ઓગસ્ટ પછી અરજી વિન્ડો બંધ થઈ જશે.

Nvs ની સત્તાવાર વેબસાઈટ Navodaya. gov.in  અરજી ફોર્મ ભરી શકાય છે.

➡️ ધ્યાન રાખવું કે ઓલ ફોર્મ ફક્ત ઓનલાઇન સ્વીકારવામાં આવશે.

બધાની જાણકારી માટે તમને જણાવી દઈએ કે નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે અરજી કરતી વખતે કોઈપણ પ્રકારની ફી જમા કરાવવાની જરૂર નથી.

 જવાહર નવોદય વિદ્યાલયના તમામ વર્ગો સંપૂર્ણપણે મફતમાં છે.

✅Jnvvst ધોરણ 6 પ્રવેશ ઓનલાઇન ફોર્મ ભરવા માટે સૌપ્રથમ વેબસાઈટ .Navodaya.gov.in ની મુલાકાત લો 

✅ વેબસાઈટના હોમપેજ પર પોપ પોપ એપ માં પ્રવેશ સંબંધી વેબસાઈટ લીંક cbseitms. rcil. gov. in/nvs પર ક્લિક કરો

✅ હવે નવા પેજ પર CLICK HERE FOR RAJISTRESHAN CLASS VI( ક્લિક હેર ફોર રજીસ્ટ્રેશન ફોર ક્લાસ વી આઇ જે.એનવીએસટી) 2026-2027  પર ક્લિક કરો અને બધી જરૂરી માહિતી દાખલ કરી ફોર્મ ભરો.

✅ અરજી સંપૂર્ણ ભર્યા બાદ નોંધણી ફોર્મ પ્રિન્ટ કરવા માટે અહીં ક્લિક કરો તેનું પ્રિન્ટ આઉટ લો અને સુરક્ષિત રાખો 

ફોર્મ ભરવાની સાથે માતા-પિતે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો અપલોડ કરવા પડશે આવી સ્થિતિમાં અરજી કરતા પહેલા બધા દસ્તાવેજો તમારી સાથે રાખો આ દસ્તાવેજો માં 

✅ વિદ્યાર્થીની સહી 

✅ વાલીની સહી 

✅ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ્સ 

✅ વાલી દ્વારા ભરાયેલ અને આચાર્ય દ્વારા ચકાસાહેબ પ્રમાણપત્ર 

✅ આધારકાર્ડ 

✅ સક્ષમ અધિકારી દ્વારા જારી કરાયેલ રહેઠાણ પ્રમાણપત્ર હોવું જોઈએ .

✅ રહેઠાણ પ્રમાણપત્રમાં ઉમેદવારની મૂળભૂત વિગતો જેમ કે રાજ્ય પ્લોક જીલ્લો આધાર નંબર પાન વિગેરે અરજી પોટલમાં ભરવાની રહેશે .

➡️ બધા ડોક્યુમેન્ટ જેપીજી ફોર્મેટમાં હોવા જોઈએ અને તે 10KB થી 100KB ની વચ્ચે હોવા જોઈએ.

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 new

સેટ અપ પત્રક સૂચનાઓ લેટર 30.7.2025 newCLICK HERE
GRUP CHENAL
DAYS
HOURS
MINUTES
SECONDS

“પે સેન્ટર” શાળાઓમાં ચિત્ર અને સંગીત શિક્ષકોની માનદ વેતનથી ભરતી

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

આ નિર્ણય વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને NEP 2020 (New Education Policy 2020) ના દૃષ્ટિકોણથી શિક્ષણની ગુણવત્તા વધારવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.

🔸 NEP 2020 મુજબ કલા અને સંસ્કૃતિને અભ્યાસક્રમમાં સામેલ કરવો

🔸 બાળકોમાં સર્જનાત્મકતા અને ભાવનાત્મક વિકાસને પ્રોત્સાહન

🔸 શાળામાં વિવિધ રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના કાર્યક્રમોમાં કલા અને સંગીતનું આયોજન કરવાની ક્ષમતા વધારવી

🔸 ‘અનંદદાયી શનિવાર’, ‘બેગલેસ ડે’ જેવી પ્રવૃત્તિઓમાં યોગદાન આપવો

📝 ઉમેદવારો માટે આ ભરતીમાં સમાવેશ થવા માટે સ્થાનિક શાળાના સંપર્કમાં રહેવું જરૂરી છે.

📌 અરજી પસંદગી શાળાની SMC (શાળા વ્યવસ્થાપન સમિતિ) દ્વારા થશે.

🎓 સંબંધિત વિષયમાં તાલીમ, અભ્યાસક્રમ અને અનુભવ ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય મળશે.

💥Art & Music Teacher Recruitment Gujarat 2025

💥Pay Center School Teacher Bharti

💥Drawing Teacher Honorarium Job in Gujarat

💥NEP 2020 Art Education Implementation

💥SSA Gujarat Contract Teacher Jobs

💥Gujarat Government Music Teacher Vacancy

💥Kendriya Vidyalaya Art Teacher Jobs

💥Honorarium Based Teacher Appointment News

📍 કલા, સંગીત, નાટક, નૃત્ય જેવા વિષયોમાં ભાગ લેવાથી શિક્ષણની ગુણવત્તા વધશે

📍 બાળકો માટે આનંદદાયી શાળાનો અનુભવ

📍 સ્વાનુભવી કલાકારોને શિક્ષણક્ષેત્રમાં યોગદાન આપવાની તક

📍 શાળામાં કુશળ તાલીમકારો મળવાથી બાળકોની પ્રસ્તુતિ શક્તિ, આત્મવિશ્વાસ અને અભિવ્યક્તિ કળામાં વધારો

1. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને તાસ દીઠ રૂ.50/-નું ઉચ્ચક માનદવેતન આપવાનું રહેશે. દિવસના મહત્તમ 6 થી 8 તાસનો કાર્યભાર આપવાનો રહેશે. આ પ્રકારના અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને મહત્તમ માસિક રૂ.9000/- સુધીનું મહેનતાણું આપવાનું રહેશે.

2. આ રીતે સેવાઓ લેવા માટે લાયકાત તરીકે વયમર્યાદા 18 વર્ષથી વધુ અને 38 વર્ષથી ઓછી રાખવાની રહેશે તેમજ અંશકાલીન ચિત્ર/સંગીત વિષયના શિક્ષકો માટે ચિત્ર/સંગીત વિશારદ લાયકાત ધ્યાને લેવાની રહેશે. અને વયમર્યાદા ધરાવતા વ્યક્તિઓને પગાર કેન્દ્રની શાળાની શાળાવ્યવસ્થાપન સમિતિ મારફત કામગીરી સોંપી શકાશે. આવા ઉમેદવારોની પસંદગી વખતે જાહેરાત આપવાની રહેશે નહી કે નિમણૂંક પત્ર આપવાનો રહેશે નહી. પરંતુ સંબંધિત પગાર કેન્દ્રની શાળા તથા તેની તાબાની શાળાના ગામોના જાહેર સ્થળના નોટીસ બોર્ડ પર વિગતો દર્શાવવાની રહેશે.અને તેની નકલ અત્રેની કચેરીને મોકલી આપવાની રહેશે.

૩. પગાર કેન્દ્રની શાળાની શાળા વ્યવસ્થાપન સમિતિએ તેઓના પગાર કેન્દ્ર વિસ્તારમાં રહેતા કે તે તાલુકામાં રહેતા ઉમેદવારોની સદર કામગીરી માટે સેવાઓ લેવા પ્રાથમિકતા આપવાની રહેશે.

4. મંજૂર કરેલ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની મર્યાદામાં જિલ્લા/નગર શિક્ષણ સમિતિની જરૂરીયાત પ્રમાણે નિયુકત કરવાની રહેશે.

5. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોને કાર્યભાર સોંપતી વખતે પ્રથમ ધોરણ 6 થી 8 ના તાસની ફાળવણી કરવાની રહેશે અને ત્યારબાદ ધોરણ 1 થી 5 ના તાસની ફાળવણી કરવાની રહેશે. તે મુજબ પગાર કેન્દ્ર શાળાના આચાર્ય અને ફાળવેલ શાળાના આચાર્યે કામગીરી કરવાની રહેશે.

6. પગાર કેન્દ્ર શાળાઓમાં અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોની પ્રવાસી શિક્ષકો તરીકે તાસ દીઠ મહેનતાણાંથી નિમણૂક કરવાની રહેશે, જે કાર્યવાહી શાળા વ્યવસ્થાપન સમિતિ દ્વારા હાથ ધરવાની રહેશે.

7. પગાર કેન્દ્રના આચાર્ય દ્વારા તેઓને પગાર કેન્દ્રના કાર્યક્ષેત્રમાં આવતી શાળાઓમાં દરરોજની કામગીરી માટેનું સમયપત્રક ફાળવવાનું રહેશે.

8. આ રીતે કામ કરનાર શિક્ષકોને શાળા ફાળવતી વખતે સંબંધિત પગાર કેન્દ્ર શાળામાં આવેલ શાળાઓ પૈકી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓને અગ્રતાક્રમ આપવાનો રહેશે.

9. મહેનતાણું ચુકવવાની જવાબદારી પગારકેન્દ્રના આચાર્યશ્રીની રહેશે અને સબંધિત અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકોના ખાતામાં તે રકમ સીધી જમા કરાવવાની રહેશે અથવા ચેકથી ચૂકવવાની રહેશે. કોઇપણ સંજાગોમાં રોકડમાં મહેનતાણું ચૂકવવાનું રહેશે નહી.

10. મહેનતાણું ચૂકવતી વખતે સદર પ્રવાસી શિક્ષકોએ જે શાળાઓમાં જે તે દિવસે કામગીરી કરેલ તે શાળાના આચાર્યશ્રીએ તે તારીખ સહિત કામ કરેલ તાસની સંખ્યાનું પ્રમાણપત્ર સંબંધિત પગારકેન્દ્રના આચાર્યશ્રીને રજૂ કરવાનું રહેશે. તેના આધારે મહેનતાણાની ચૂકવણી કરવાની રહેશે.

11. અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને ચાલુ શૈક્ષણિક કામગીરીમાં કોઈ રજા કે છૂટ આપી શકાશે નહીં.

12. સદર અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકો નિમણુંક વાળી શાળામાં યોગ્ય કામ કરે છે કે કેમ ? તેની ચકાસણી કરવા તથા બિનજરૂરી કામગીરી/ચુકવણું ન થાય તે માટે યોગ્ય વ્યવસ્થાતંત્ર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/શાસનાધિકારી એ તેમની કક્ષાએથી ગોઠવવાનું રહેશે.

13. પ્રાથમિક શાળાઓમાં બાળકોનું શૈક્ષણિક કાર્ય ચાલુ હોય તેટલા દિવસ પુરતા જ અંશકાલીન ચિત્ર/સંગીત શિક્ષકને કામગીરી કરાવવાની રહેશે અને તે કરેલ કામગીરીના દિવસો પૂરતો જ પગાર ચૂકવવાનો રહેશે.

શિક્ષણ ક્ષેત્રમાં “કલા અને સંગીત” શિક્ષકોની માનદ વેતનથી ભરતી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એક સરાહનીય પગલું છે. આ ભર્તીનો લાભ સ્થાનિક કલા શિક્ષકો અને તાલીમાર્થીઓને રોજગારરૂપ અને બંને રીતે મળશે.

EDUCATION PARIPATR :BHARTI

રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં “પે સેન્ટર શાળાઓ”માં ચિત્ર અને સંગીત વિષયક શિક્ષકોની માનદ વેતનથી કોન્ટ્રાક્ટ આધારે નિમણૂકની મંજૂરી આપવામાં આવી છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

LIC NEW FD YOJNA.

LIC FD યોજના: આજના સમયમાં, લોકો પોતાના પૈસા અને મૂડી એવી જગ્યાએ રોકાણ કરવા માંગે છે જ્યાં તેમને સારું વળતર મળી શકે અને તેમના પૈસા સુરક્ષિત રહી શકે. આજના સમયમાં, લોકો બેંકની FD યોજનામાં પોતાના પૈસા રોકાણ કરવાનું પસંદ કરે છે. બેંક એક એવું માધ્યમ છે જ્યાંથી તેમને સારું વળતર મળે છે અને તેમના પૈસા સંપૂર્ણપણે સુરક્ષિત રહે છે. બેંકની સાથે, LIC પણ એક વિશ્વસનીય સ્થળ છે જ્યાં તમે તમારા પૈસા ફિક્સ ડિપોઝિટમાં જમા કરીને નફો કમાઈ શકો છો.

બેંકોની જેમ, LIC પાસે પણ ઘણા પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ્સ છે. આ ઉપરાંત, LIC ઘણી બધી સ્કીમ્સ ચલાવે છે જ્યાં પૈસાનું રોકાણ કરીને સારો નફો કમાઈ શકાય છે. ચાલો જાણીએ કે LIC માં ફિક્સ્ડ ડિપોઝિટમાં ₹ 100000 નું રોકાણ કરવાથી તમને કેટલું રિફંડ મળશે?

એફડી યોજના એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવે છે. હાલમાં, આ એફડી યોજના 6.45% સુધી વ્યાજ આપે છે. આ ઉપરાંત, વરિષ્ઠ નાગરિકોને 0.25% વધુ વ્યાજ મળે છે, ખાસ યોજનાઓમાં આ વ્યાજ દર 7% સુધી જાય છે.

જો તમે LIC ની 5 વર્ષની FD યોજનામાં રોકાણ કરો છો, તો તમને આવકવેરા કાયદાની કલમ 80C હેઠળ મુક્તિ મળી શકે છે. ઉપરાંત, જો તમારી વ્યાજની આવક 40,000 રૂપિયાથી વધુ ન હોય, તો તમે ફોર્મ 15G/H ભરીને TDS ટાળી શકો છો.

જો તમે LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમમાં તમારા પૈસા રોકાણ કરો છો, તો આ સ્કીમમાં 6 મહિના પછી જ ઉપાડની શક્યતા છે અને રન ઓફ એફડી સ્કીમની સુવિધા પણ ઉપલબ્ધ છે.

LIC જીવન વીમા પોલિસી, પેન્શન યોજનાઓ અને આરોગ્ય વીમા યોજનાઓ પૂરી પાડે છે. તે ભારતના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકારોમાંનું એક છે અને દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

LIC ની ફિક્સ્ડ ડિપોઝિટ યોજના સંપૂર્ણપણે સલામત છે, સામાન્ય લોકો અહીં રોકાણ કરીને મોટી કમાણી કરી શકે છે. LIC યોજનામાં રોકાણ કરવા પર, દર મહિને એક નિશ્ચિત રકમ સીધી બેંક ખાતામાં વ્યાજ તરીકે ટ્રાન્સફર થાય છે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

ping back:: Google course:Grow your business with Workspace

Google course:Grow your business with Workspace:

ઓગસ્ટ 2025 માં, ગૂગલે ફરી એકવાર ફ્રી કોર્સ વિથ સર્ટિફિકેટ પ્રોગ્રામનો વિસ્તાર કર્યો છે જેનો ઉદ્દેશ્ય ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓને ડિજિટલ કૌશલ્યમાં નિપુણ બનાવવાનો છે. આ પહેલ હેઠળ, દેશભરના 10મા, 12મા પાસ વિદ્યાર્થીઓ, સ્નાતકો, બેરોજગાર યુવાનો અને વ્યાવસાયિકો કોઈપણ ફી વિના ગૂગલ પાસેથી ઓનલાઈન કોર્સ કરી શકે છે અને તેનું સત્તાવાર પ્રમાણપત્ર પણ મેળવી શકે છે.

આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવાનોને ભવિષ્યમાં ડિજિટલ અને ટેકનિકલ ક્ષેત્રોમાં નિપુણ બનાવવાનો છે જેથી તેઓ માત્ર નોકરી જ નહીં પરંતુ પોતાની કારકિર્દી પણ શરૂ કરી શકે.

ગુગલનું “Grow with Google”, “Google Digital Garage”, “Google Career Certificates” ઓગસ્ટ 2025 માં આવી પહેલનો વધુ વિસ્તાર કરવામાં આવ્યો છે, અને હવે ભારતના વધુને વધુ યુવાનો તેમાં સામેલ થઈ રહ્યા છે. આ અભ્યાસક્રમો સ્માર્ટફોન અથવા લેપટોપનો ઉપયોગ કરીને ઘરેથી પૂર્ણ કરી શકાય છે. ઉપરાંત, અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી, મફતમાં ગુગલ પ્રમાણપત્ર પણ આપવામાં આવે છે, જે નોકરી અથવા ઇન્ટર્નશિપ માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

👉Digital Marketing Course

👉Fundamentals of Artificial Intelligence

👉Basics of Machine Learning

👉Cybersecurity Essentials

👉IT Support Professional Certificate

👉Python Programming for Beginners

👉Data Analytics using Google Tools

👉Career Development & Interview Skills

👉Google Ads & SEO Training

👉YouTube Channel Growth & Monetization

ગુગલ ફ્રી કોર્સ માટે કોઈ કડક લાયકાત નથી:

કોઈપણ ભારતીય નાગરિક અરજી કરી શકે છે

૧૦મું પાસ, ૧૨મું પાસ, સ્નાતક અથવા નવા વિદ્યાર્થીઓ પાત્ર છે

અંગ્રેજી/હિન્દી ભાષાની મૂળભૂત સમજ હોવી આવશ્યક છે

સ્માર્ટફોન અથવા કમ્પ્યુટર અને ઇન્ટરનેટ કનેક્શન હોવું આવશ્યક છે

કોઈ ફી લેવામાં આવતી નથી.

  • ઘરે બેઠા મફતમાં કૌશલ્ય વિકાસ
  • નોકરી મેળવવાની શક્યતાઓમાં વધારો
  • ઇન્ટરવ્યૂમાં આત્મવિશ્વાસ વધશે
  • ડિજિટલ માર્કેટિંગ, કોડિંગ, ડેટા વિશ્લેષણ જેવી હોટ કુશળતા
  • તમારું પોતાનું સ્ટાર્ટઅપ અથવા યુટ્યુબ ચેનલ શરૂ કરવામાં મદદ
  • AI, ML જેવી અદ્યતન તકનીકોનું જ્ઞાન
  • સંપૂર્ણપણે ઑનલાઇન, ગમે ત્યાંથી કરી શકાય છે

ગુગલના મફત અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની પ્રક્રિયા ખૂબ જ સરળ છે:

💥ગુગલ ફ્રી કોર્સ 2025 ગુગલની અધિકૃત લર્નિંગ વેબસાઇટની મુલાકાત લો

💥તમને રસ હોય તે કોર્સ પસંદ કરો

💥“મફતમાં નોંધણી કરો” પર ક્લિક કરો

💥તમારા Gmail ID થી લોગિન કરો

💥કોર્સ શરૂ કરો અને મોડ્યુલ પૂર્ણ કરો

💥કોર્સના અંતે, ગુગલ દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે

જે યુવાનો મોંઘુ કોચિંગ પરવડી શકતા નથી

જેઓ ઘરેથી કૌશલ્ય શીખવા માંગે છે

જેઓ અભ્યાસની સાથે કારકિર્દી બનાવવા માંગે છે

જેઓ ઇન્ટરવ્યુ અથવા સરકારી યોજનાઓમાં પોતાનું કૌશલ્ય બતાવવા માંગે છે

જેઓ ફ્રીલાન્સિંગ અથવા ઓનલાઈન કાર્યના ક્ષેત્રમાં પ્રવેશવા માંગે છે

ગુગલની આ યોજના માત્ર એક કોર્ષ યોજના નથી, પરંતુ ડિજિટલ ઇન્ડિયા વિઝનનો એક ભાગ છે, જેનો ઉદ્દેશ્ય યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો છે. આના દ્વારા, ભારતના ગામડાઓથી લઈને મહાનગરો સુધીના વિદ્યાર્થીઓ હવે મફતમાં આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા પ્રાપ્ત કરી શકશે.

ping back:: વિદ્યાર્થીના નામ, અટક, પિતાનું નામ અને જન્મતારીખમાં સુધારો કરવાની સંપૂર્ણ માર્ગદર્શિકા (2025)

8મા પગાર પંચ મુજબ સરકારી કર્મચારીઓને ઓછામાં ઓછા 3 પ્રમોશન મળશે, પગાર પણ બમણો થશે

8મું પગાર પંચ: ભારતમાં સરકારી કર્મચારીઓના પગાર અને સેવાની સ્થિતિમાં સુધારો લાવવા માટે આઠમું પગાર પંચ એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે. નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરીએ તાજેતરમાં કર્મચારી અને તાલીમ વિભાગને આઠમા પગાર પંચ માટે એક વ્યાપક દરખાસ્ત રજૂ કરી છે. આ દરખાસ્તમાં સરકારી કર્મચારીઓના પગાર માળખા, ભથ્થાં, પેન્શન પ્રણાલી અને સેવાની શરતોમાં ધરમૂળથી ફેરફારની માંગ કરવામાં આવી છે. .આ કમિશન 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ, સંરક્ષણ કર્મચારીઓ, અર્ધલશ્કરી દળો અને વિવિધ સરકારી સંસ્થાઓના કર્મચારીઓને અસર કરશે.

કર્મચારી સંગઠનોએ 1 જાન્યુઆરી, 2026 થી નવા. પગાર પેકેજને લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા માળખામાં, સુપ્રીમ કોર્ટના વિવિધ નિર્ણયોને ધ્યાનમાં રાખીને લઘુત્તમ પગાર નક્કી કરવામાં આવ્યો છે જેથી કર્મચારીઓનું જીવનધોરણ સુધારી શકાય. આ સાથે, 1957 ના ડૉ. આયક્રોયડ ફોર્મ્યુલાને વર્તમાન આર્થિક પરિસ્થિતિઓ અનુસાર અપડેટ કરવાની ભલામણ કરવામાં આવી છે. કર્મચારી સંગઠનોએ 2019 માં શ્રમ મંત્રાલયના અહેવાલમાં ઉલ્લેખિત મુજબ, પ્રતિ પરિવાર ત્રણ પોઇન્ટ છ વપરાશ એકમોના ફોર્મ્યુલાને અપનાવવાનું સૂચન કર્યું છે.

સરકારી સેવા દરમિયાન ઓછામાં ઓછા ત્રણ પ્રમોશન સુનિશ્ચિત કરવાની માંગ કર્મચારી સંગઠનોની પ્રાથમિકતાઓમાંની એક છે. આ ઉપરાંત, સુધારેલ ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ યોજનાને પ્રમોશન આધારિત સિસ્ટમમાં રૂપાંતરિત કરવાની ભલામણ કરવામાં આવી છે. આ સિસ્ટમ કર્મચારીઓને નિર્ધારિત સમયગાળામાં પ્રમોશનની ખાતરી આપશે અને તેમની કારકિર્દી વૃદ્ધિને વેગ આપશે. પગાર મેટ્રિક્સના સ્તર એક, બે અને ત્રણને અનુક્રમે સ્તર ચાર, પાંચ અને છમાં મર્જ કરવાનો પણ પ્રસ્તાવ છે.

મોંઘવારી ભથ્થાના વર્તમાન ટકાવારીનો મૂળ પગાર અને પેન્શનમાં સમાવેશ કરવાની માંગ કરવામાં આવી છે. .આ ઉપરાંત, આઠમા પગાર પંચની ભલામણો લાગુ થાય તે પહેલાં કર્મચારીઓ અને પેન્શનરોને તાત્કાલિક નાણાકીય રાહત. આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ વ્યવસ્થાનો હેતુ આગામી પગાર પંચનો અહેવાલ આવે ત્યાં સુધી કર્મચારીઓને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જેથી તેમની નાણાકીય મુશ્કેલીઓ ઓછી થઈ શકે.

સાતમા પગાર પંચની વિસંગતતાઓ દૂર કરવા સાથે, પેન્શન, ફેમિલી પેન્શન અને ગ્રેચ્યુઇટી જેવા નિવૃત્તિ લાભોમાં સુધારો કરવાનો પ્રસ્તાવ છે.સંસદીય સમિતિની ભલામણ મુજબ પંદર વર્ષની જગ્યાએ બાર વર્ષમાં રૂપાંતરિત પેન્શન પુનઃસ્થાપિત કરવાની અને દર પાંચ વર્ષે પેન્શન વધારવાની માંગ છે. તબીબી સુવિધાઓને સરળ, કેશલેસ અને બધા પેન્શનરો માટે સુલભ બનાવવાની તેમજ નિશ્ચિત તબીબી ભથ્થામાં વધારો કરવાની પણ ભલામણ છે.

બાળકોના શિક્ષણ ભથ્થા અને છાત્રાલય સબસિડીને અનુસ્નાતક સ્તર સુધી લંબાવવાની માંગ કરવામાં આવી છે. રેલ્વે અને સંરક્ષણ કર્મચારીઓ માટે તેમના જોખમી કાર્યકારી વાતાવરણને કારણે ખાસ જોખમ ભથ્થાની જોગવાઈ પ્રસ્તાવિત કરવામાં આવી છે. આ સુધારાઓથી સરકારી કર્મચારીઓના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થવાની અપેક્ષા છે.

આ લેખ સામાન્ય માહિતીના હેતુ માટે તૈયાર કરવામાં આવ્યો છે. આઠમા પગાર પંચની વાસ્તવિક ભલામણો અને તેનો અમલ સરકારી નિર્ણયો પર આધાર રાખે છે. કોઈપણ નિર્ણય લેતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતીની પુષ્ટિ કરવી જરૂરી છે.

ALSO READ

પથ્થર ખસેડવાનું ઇનામ”