8 major changes in UPS that have made this scheme more attractive.

UPS Deadline 2025: પેન્શન સ્કીમ બદલાઈ! UPS માં આવ્યા 8 નવા નિયમો, કર્મચારીઓ માટે રાહત

ભારત સરકારે જાહેર કરેલી Unified Pension Scheme (UPS) માટેની છેલ્લી તારીખ હવે બસ થોડા જ દિવસ દૂર છે. હાલ National Pension System (NPS) માં જોડાયેલા અને નિવૃત્તિ પછી નક્કી પેન્શન મેળવવા ઇચ્છતા સરકારી કર્મચારીઓએ 30 સપ્ટેમ્બર, 2025 પહેલા UPS માં બદલાવ કરવાની તક છે.

જાન્યુઆરી 2025માં જાહેર કરાયેલી આ સ્કીમમાં જૂન પછીથી અનેક ફેરફારો કરવામાં આવ્યા છે. ચાલો જાણીએ UPS ના 8 મોટા બદલાવ કે જેના કારણે આ સ્કીમ વધુ આકર્ષક બની ગઈ છે.

પાછા NPS માં જવાની તક
  • જો કોઈ કર્મચારી UPS માં જોડાયા બાદ સ્કીમ અનુકૂળ ન લાગે તો તેમને એક જ વાર પાછા NPS માં જવાની મંજૂરી મળશે. આ લવચીકતા કર્મચારીઓને સલામતી આપે છે.
સેવામાં મૃત્યુ કે અશક્તિ પર સુરક્ષા
  • જો કર્મચારી ડ્યૂટી દરમિયાન મૃત્યુ પામે કે અશક્ત થઈ જાય તો તેમના પરિવારને CCS (Pension) Rules અનુસાર આર્થિક સુરક્ષા મળશે.
પેન્ડિંગ કેસમાં પણ લાભ
  • અગાઉ, નિવૃત્તિ સમયે વિભાગીય કે ન્યાયિક કેસ પેન્ડિંગ હોય તો લાભ અટકાવાતા હતા. હવે UPS હેઠળ આવા કર્મચારીઓને પણ પેન્શનના લાભો મળશે.
    ટેક્સ રાહત
    • UPS અંતર્ગત મળતો લમ્પસમ રકમ પર આવકવેરો લાગશે નહીં. આ મોટો ફેરફાર કર્મચારીઓના પેન્શન અને ટેક્સ બંને પર ભાર ઘટાડે છે.
    ગ્રેચ્યુઇટીનો લાભ
    સ્વૈચ્છિક નિવૃત્તિ પર પેન્શન
    • 20 વર્ષની સેવા પૂરી કર્યા બાદ કર્મચારી સ્વૈચ્છિક નિવૃત્તિ લે તો તેમને પ્રો-રેટા પેન્શન મળશે. એટલે વહેલી નિવૃત્તિ પછી પણ આવકનું આશ્વાસન રહેશે.
    PSU અથવા સ્વાયત્ત સંસ્થામાં જોડાય તો પણ લાભ ચાલુ

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    • જો સેવા દરમ્યાન કોઈ કર્મચારી PSU અથવા સ્વાયત્ત સંસ્થામાં જાય તો UPS ના ફાયદા ચાલુ રહેશે. નોકરી બદલાય છતાં પેન્શનના હકમાં ફેરફાર નહીં થાય.
    ડેડલાઇનમાં વધારો
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now
    • પ્રારંભિક સમય મર્યાદા વધારીને હવે 30 સપ્ટેમ્બર, 2025 સુધી કરવામાં આવી છે. સાથે જ 1 એપ્રિલ, 2025 થી 31 ઓગસ્ટ, 2025 વચ્ચે જોડાયેલા નવા કર્મચારીઓ પણ UPS માં સ્વિચ કરી શકે છે.

    નિષ્કર્ષ
    UPS સ્કીમમાં થયેલા આ બદલાવ કર્મચારીઓ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટેક્સ રાહતથી લઈને ગ્રેચ્યુઇટી, મૃત્યુ-અશક્તિ સુરક્ષા અને સ્વૈચ્છિક નિવૃત્તિ પર પેન્શન સુધીની સુવિધાઓ UPS ને વધુ આકર્ષક બનાવે છે. જો તમે હજી સુધી નિર્ણય લીધો નથી તો 30 સપ્ટેમ્બર પહેલા UPS માં જોડાવા અંગે વિચારી લો.

    Disclaimer: આ લેખ માત્ર માહિતી માટે તૈયાર કરાયો છે. નિર્ણય લેવામાં પહેલા સત્તાવાર UPS/સરકારી સૂચનાઓની ચકાસણી કરવી જરૂરી છે.

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    Ujash Bhani Program:Promoting safe use of the Internet and social media.

    Ujash Bhani Program:Promoting safe use of the Internet and social media.

    ધોરણ : ૬ થી ૮

    વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.

    તજજ્ઞનું નામ :

    ભાગ લીધેલ કુમાર :

    ભાગ લીધેલ કન્યા :

    ભાગ લીધેલ શિક્ષકોની સંખ્યા :

    ✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

    ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું.

    ઓ.આઈ.સી. ગર્લ્સ એજ્યુકેશન સ્ટેટ પ્રોજેકટ કચેરી ગાંધીનગરથી પ્રેરીત એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ અંતર્ગત તેમજ ભારત સરકારના આયુષ્યમાન ભારત કાર્યક્રમ અન્વયે સ્કૂલ હેલ્થ એન્ડ વેલનેસ પ્રોગ્રામ ……………….. પ્રાથમિક શાળામાં “ઉજાસ ભણી” યોજવામાં આવેલ હતો. વિષય વસ્તુ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવું સંબંઘીત વક્તવ્ય શાળાના શિક્ષકશ્રી ……………………… દ્વારા પી.પી.ટી. અને વિડીયો દ્વારા સમજાવવામાં આવેલ હતું. જેમાં ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના વધુ ઉપયોગથી થતું નુકશાન, સોશ્યલ મીડિયા એફક્શન એટલે શું? કયા-ક્યા સોશ્યલ મીડિયા આપણને અસુરક્ષિત માર્ગે કેવી રીતે લઈ જાય છે? આવું ન થાય તે માટે વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? સમયાંતરે કોની સલાહ લેવી જોઈએ? આવી સલાહ શા માટે લેવી જોઈએ? તેનાથી વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? સાયબર ક્રાઈમ એટલે શું? ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાનો કયારે અને કેવી રીતે સુરક્ષિત ઉપયોગ કરવો જોઈએ? આવા જરૂરી મુદ્દાઓ વર્ણવી લીધા હતાં. જરૂર જણાય ત્યાં વિદ્યાર્થીઓએ પોતાની નોટબુકમાં જરૂરી નોંધ પણ કરી હતી. આ કાર્યક્રમના અંતે ‘કઠોળભેળ’ના પોષ્ટિક નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં દરેક વિદ્યાર્થીઓએ હોશભેર ભાગ લીધો હતો.

    ✅ 🔛 અહેવાલ 1 થી 5 (AEP)

    → વિષય થીમ : ઈન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના સુરક્ષિત ઉપયોગને પ્રોત્સાહન આપવુ ફોટોગ્રાફ 

    AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

    Ujash Bhani Program:Aheval Values ​​and citizenship

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    Ujash Bhani Program:Aheval Values ​​and citizenship

    …………………….પ્રાથમિકશાળા……………………….      *****’ઉજાસ ભણી કાર્યક્રમ*****

    4. મૂલ્યો અને નાગરિકતા

     ……………………….. પ્રાથમિક શાળામાં ઉજાશ ભણી કાર્યક્રમ અંતર્ગત ધોરણ છ થી આઠ ના બાળકો માટે સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું.

    ઉપરોક્ત વિષયના વક્તા હતા ………………………………………………………………………………………… ખૂબ જ સરળ શૈલીમાં પ્રામાણિકતા, સત્યનિષ્ઠા, ચોરી ન કરવી વગેરે મૂલ્યોની વિવિધ ઉદાહરણ દ્વારા સમજ આપી હતી. દરેક વ્યક્તિને પોતાના મૂલ્યો હોય છે. આ મૂલ્યો કુટુંબ ,મિત્રો, જાતિ, ધર્મ, સામાજિક વાતાવરણ વગેરે જેવા અનેકવિધ પરિબળોના આધારે ઘડાતા હોય છે .વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા આ મૂલ્યોનો સિંચન થતું જ હોય છે.    સૌથી વધારે મહત્વની બાબત આ ઉંમરે મિત્રતાની છે .મિત્રો સારા હોવા જોઈએ એ વિશે સમજાવતા શ્રી ……………………………………… મગર અને વાંદરો, કૃષ્ણ અને સુદામા તથા દુર્યોધન અને કંસની મિત્રતા કેવા પરિણામો લાવી તેની સુંદર છણાવટ કરી.

        સાથે સાથે વ્યસન કરવાથી આપણને પોતાને તથા દેશને કેવું નુકસાન થાય છે તેની સમજ આપી.

    AHEVAL Education Program SSA Ujasbhani ઉજાસ ભણી પત્રકો ઉજાસ ભણી/ એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગ્રામ (Adolescent Education Program – AEP)

      શાળામાં ,ઘરમાં તથા વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી. દેશના એક સારા નાગરિક બની દેશને મદદરૂપ થવું જોઈએ . આ માટે સારો અભ્યાસ કરો તથા ઉચ્ચ ડિગ્રી મેળવી દેશને મદદરૂપ બનો વ્યસનો નહીં કરવાના તથા સારું ભણવા માટે તેમણે બાળકોને ઉભા કરી, હાથ ઉંચે કરાવીને પ્રતિજ્ઞા પણ લેવડાવી.

    ✅ ધોરણ 6 થી 8 માટે અહેવાલ (AEP )

       આમ આજના સેશનમાં બાળકોને જીવન ઘડતરમાં જરૂરી તમામ મૂલ્યોની તથા એક નાગરિક તરીકે આપણી દેશ માટે શું ફરજ છે તેની બાળકોને સમજ આપી.

       કાર્યક્રમના અંતે આચાર્ય શ્રી એ શ્રી ……………………………………..નો આભાર માન્યો.

    ✅ 🔛 અહેવાલ 1 થી 5 (AEP)

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી

    8મું પગારપંચ (8th Pay Commission) 2026થી લાગુ – Salary ₹18,000 થી ₹44,000 સુધી, Full Benefit 2028 સુધી
    8th Pay Commission – Salary કેટલો વધશે?

    👉 8th Pay Commission Latest Update 2026-2028:

    કેન્દ્ર સરકારના 50 લાખથી વધુ employees અને 65 લાખ pensioners માટે એક મોટી ખુશખબર છે. 8મું પગારપંચ (8th Pay Commission) 1 જાન્યુઆરી 2026થી effective date સાથે લાગુ થશે. જોકે તેનો full implementation 2028 સુધી થઈ શકે છે.

    ➖58% મોંઘવારી તમારો પગાર કેટલો થશે તે ગણતરી કરો

    ➖ એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરો

    કેન્દ્રીય મંત્રીમંડળે જાન્યુઆરી 2025માં 8th CPC માટે મંજૂરી આપી હતી, પરંતુ હજી સુધી official notification, Terms of Reference (ToR) અને commission members list જાહેર કરાઈ નથી.

    8th Pay Commission – Salary કેટલો વધશે?
    • 🔹 Current Basic Salary (Level-1): ₹18,000
    • 🔹 New Basic Salary (Expected 8th CPC): ₹44,000 સુધી
    • ➡ 8th CPC માં fitment factor 2.46 લાગુ થઈ શકે છે.
    • ➡ Salary structureમાં DA (Dearness Allowance) reset થશે.
    Salary Calculation Example (Level 6 Employee):

    📌 7th CPC (Current):

    • Basic Salary: ₹35,400
    • DA (55%): ₹19,470
    • HRA (27%): ₹9,558
    • Total Salary = ₹64,428
    📌 8th CPC (Expected with 2.46 Fitment Factor):

    New Basic Salary = ₹35,400 × 2.46 = ₹87,084

    DA = 0% (reset થશે)

    HRA (27%) = ₹23,513

    Total Salary = ₹1,10,597

    👉 એટલે કે, salary લગભગ double થઈ જશે.

    Fitment Factor શું છે?

    Fitment Factor એટલે multiplier number, જેના દ્વારા નવી basic salary નક્કી થાય છે.

    • ➡ Formula: Current Basic × Fitment Factor = New Basic
    • ➡ 7th CPC માં એ 2.57 હતો.
    • ➡ 8th CPC માં એ 2.46 થવાની શક્યતા છે.
    8th Pay Commission 2028 સુધી કેમ લાગશે?

    દરેક pay commission ની રચના (setup) થી લઈને full implementation સુધી સામાન્ય રીતે 2–3 વર્ષ લાગે છે.

    📌 Example:

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    • 7th CPC – રચના 2014માં, અમલ 2016થી.
    • 6th CPC – રચના 2006માં, અમલ 2008થી.
    • 👉 તેથી 8th CPC ની effective date 1 જાન્યુઆરી 2026 હશે, પરંતુ full benefits 2028 સુધી પહોંચી શકે છે.
    History of Previous Pay Commissions
    Key Highlights – 8th Pay Commission (2026-2028)

    ✔ Effective Date – 1 January 2026
    ✔ Salary hike – Basic ₹18,000 → ₹44,000
    ✔ Fitment Factor – 2.46 (expected)
    ✔ DA Reset – 0% થી શરૂ થશે
    ✔ Full Implementation – 2028 સુધી
    ✔ Beneficiaries – 50+ lakh employees & 65 lakh pensioners

    📌 FAQ – 8th Pay Commission (8મું પગારપંચ) 2026-2028

    ❓ Fitment Factor કેટલો હશે?

    • ✔ 7th CPC – 2.57,
    • ✔ 8th CPC – 2.46 (expected).

    ❓ DA (Dearness Allowance) નું શું થશે?

    • ✔ દરેક પગારપંચમાં DA ફરીથી 0% થી શરૂ થાય છે.

    ❓ કેટલા લોકોને ફાયદો થશે?

    • ✔ 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 65 લાખ pensioners ને સીધો લાભ.

    ❓ Arrears ક્યારે મળશે?

    • ✔ Employees ને 2 વર્ષનું એરિયર (2026 થી 2028) મળી શકે છે.

    ❓ શું રાજ્ય સરકારના કર્મચારીઓને પણ ફાયદો મળશે?

    • ✔ હા, પરંતુ તે રાજ્ય સરકારની નીતિ પર આધારિત છે. સામાન્ય રીતે state governments પણ કેન્દ્ર સરકારના પગારપંચ પ્રમાણે સુધારા કરે છે.

    Conclusion

    • 👉 8th Pay Commission (8મું પગારપંચ) કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લાવશે.
    • 👉 Basic Salary double થવાની શક્યતા છે અને employees ને 2 વર્ષના arrears મળશે.
    • 👉 જોકે તેનો full benefit 2028 સુધી મળશે.

    SEO Focus Keywords (High CPC):

    8th Pay Commission 2026, 8th CPC Salary Hike, 8th Pay Commission Gujarat, 8th CPC Arrears, Central Government Employees Salary 2026, 8th CPC Fitment Factor, 8th Pay Commission Pensioners, 8th CPC DA Reset

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    બેંક ઓફ બરોડામાં આવી નવી ભરતી, લાયકાત 7 પાસ, ગ્રેજ્યુએટ, પગાર 12000+, ફોર્મ ભરો – Bank Of Baroda Recruitment 2025

    Bank Of Baroda Recruitment 2025: બેંક ઓફ બરોડા ભરતી 2025 દ્વારા બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી ભરતી 2025 માટે સત્તાવાર સૂચના પ્રકાશિત કરી છે. પોસ્ટનું નામ ફેકલ્ટી, ઓફિસ આસિસ્ટન્ટ, એટેન્ડર, વોચમેન કમ ગાર્ડનર. અરજી કરવાની છેલ્લી તારીખ 10/101/2025. (બરોડા RSETI, અરવલ્લી – BSVS દ્વારા પ્રાયોજિત) બરોડા ગ્રામીણ સ્વ-રોજગાર તાલીમ સંસ્થા, અરવલ્લી માટે કામચલાઉ કરારના આધારે નીચેની પોસ્ટ્સ માટે અરજીઓ મંગાવવામાં આવે છે. પોસ્ટ્સની વિગતો નીચે મુજબ છે. પોસ્ટ, પોસ્ટની લાયકાત, પગાર ધોરણ વગેરે આ લેખમાં આપવામાં આવ્યું છે

    .Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    શૈક્ષણિક લાયકાત

    1) ફેકલ્ટી

    • ગ્રામીણ વિકાસમાં MSW જેવા સ્નાતક / અનુસ્નાતક / સમાજશાસ્ત્ર / મનોવિજ્ઞાનમાં MA / B.Sc (પશુચિકિત્સા) B.Sc (બાગાયત) B.Sc (કૃષિ) B.Sc (કૃષિ) B.Sc (કૃષિ માર્કેટિંગ) B.A. B.Ed સાથે

    2) ઓફિસ આસિસ્ટન્ટ

    • BSW/BA/B.Com જેવા સ્નાતક, કમ્પ્યુટર જ્ઞાન અને મૂળભૂત એકાઉન્ટિંગ જ્ઞાન સાથે.

    3) એટેન્ડર

    • ગુજરાતી ભાષા

    4) ચોકીદાર કમ માળી

    • ધોરણ 7 પાસ
    વય મર્યાદા

    ન્યૂનતમ ઉંમર 22 વર્ષ હોવી જોઈએ.

    મહત્તમ ઉંમર 40 વર્ષ હોવી જોઈએ.

    અરજી ફી
    • નોટિફિકેશનમાં ઉલ્લેખ નથી.
    પસંદગી પ્રક્રિયા

    લેખિત પરીક્ષા

    દસ્તાવેજ ચકાસણી

    GSRTCમાં કંડકટરની 571 જગ્યાઓ માટે ભરતી: આ તારીખથી કરો અરજી કરો!

    કેવી રીતે અરજી કરવી
    • ઉંમર જાહેરાતની તારીખને આધારિત રહેશે.
    • અરજી પત્ર તા. 10/10/2025 સમય 5 : 00 Pm કલાક સુધીમાં નીચે જણાવેલ સરનામે રજીસ્ટર એડી તપાલથી મોકલી આપવી
    • નિયત તારીખ પછી મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં.
    • નિમણૂંક આપવાની આખરી સત્તા સ્પોન્સર બેંક (Bank of baroda) / BSVS ટ્રસ્ટની રહેશે.
    • નિમણૂક હંગામી ધોરણે (કરાર આધારિત) રહેશે.
    • અરજદારે અરજી કવર ઉપર પોસ્ટનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો જોઈએ કે તે કઈ પોસ્ટ માટે અરજી કરેલ છે તે સ્પષ્ટ લખવું.
    • અધુરી માહિતી વાળી/દસ્તાવેજી પુરાવા વગરની સમય મર્યાદા બાદ મળેલ અરજી માન્ય રાખવામાં આવશે નહીં.
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now
    અરજી મોકલવાનું સરનામુ

    Sp.TET-1-2025 EXAM Hall ticket AVELEBAL

    📥

    The Teacher Eligibility Test (TET) is a crucial exam for aspiring teachers. Here’s what you need to know about TET 1 hall tickets:

    Downloading TET 1 Hall Tickets📥
    • 💡Visit the official website: Go to the official website of the exam conducting authority.
    • 💡Enter your credentials: Log in with your registration number and password.
    • 💡Download your hall ticket: Click on the link to download your hall ticket.
    Important Details on TET 1 Hall Ticket📥
    • Exam date and time: Check the exam date, time, and duration.
    • Exam center: Verify the exam center location and address.
    • Candidate’s name and roll number: Ensure your name and roll number are correct.
    Tips for TET 1 Exam Day📥

    📌Reach early: Arrive at the exam center well before the reporting time.

    📌Carry required documents: Bring your hall ticket, ID proof, and other necessary documents.

    📌Stay calm and focused: Manage your stress and stay focused during the exam.

    TET 1 Hall Ticket Downlod 📥
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

    રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા તા.૧૨/૧૦/૨૦૨૫ રવિવાર ના રોજ OMR Based લેખિત Sp.TET-1-2025 પરીક્ષા (૧૫૦ પ્રશ્નો, ૧૫૦ ગુણ, ૧૨૦ મિનિટનો સમય રહેશે.) સવારે ૧૧:૦૦ થી ૦૧:૦૦ કલાક દરમ્યાન અને Sp.TET-11-2025 પરીક્ષાનું (૧૫૦ પ્રશ્નો, ૧૫૦ ગુણ, ૧૨૦ મિનિટનો સમય રહેશે.) બપોરે ૦૩:૦૦ થી ૦૫:૦૦ કલાક દરમ્યાન અમદાવાદ શહેર, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લા ખાતે આયોજન કરવામાં આવેલ છે.

    આ પરીક્ષા માટેની હોલટીકીટ તા:૨૯/૦૯/૨૦૨૫ थी તા:૧૨/૧૦/૨૦૨૫ સવારે ૧૦.૦૦ કલાક સુધી આ કચેરીની વેબસાઇટ www.sebexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. જેની તમામ સંબંધિતોએ નોંધ લેવા વિનંતી છે.

    જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

    Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    Gujarat Law Society Bharti 2025 : સારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરીસારા પગાર સાથે ઉચ્ચ હોદ્દાવાળી નોકરી

    Gujarat Law Society Bharti 2025: અમદાવાદમાં સ્થિત ગુજરાત લો સોસાયટી (GLS University) દ્વારા આચાર્ય (Principal) પદ માટે ભરતી જાહેર કરવામાં આવી છે. કાયદા ક્ષેત્રે કારકિર્દી બનાવવા ઇચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ એક પ્રતિષ્ઠિત તક છે. GLS સંચાલિત બિનસરકારી અનુદાનિત કોલેજોમાં આ ભરતી થશે.

    ભરતીની મુખ્ય માહિતી
    સંસ્થાગુજરાત લો સોસાયટી
    પોસ્ટઆચાર્ય
    કુલ જગ્યા2
    એપ્લિકેશન મોડઑફલાઈન
    અંતિમ તારીખ11 ઓક્ટોબર 2025
    અરજી કરવાનું સરનામુંમાનદ મંત્રી, ગુજરાત લો સોસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ – 380006
    પોસ્ટની વિગતો

    આ ભરતી માટે નીચેની બે કોલેજોમાં આચાર્યની જગ્યાઓ મંજૂર કરવામાં આવી છે :

    • આઈ.એમ. નાણાવટી લો કોલેજ, એલીસબ્રીજ, અમદાવાદ
    • માણેકલાલ નાણાવટી લો કોલેજ, લાલ દરવાજા, અમદાવાદ
    શૈક્ષણિક લાયકાત

    ઉમેદવાર પાસે LLM (કાયદાની અનુસ્નાતક ડિગ્રી) હોવી જોઈએ, જેમાં ન્યુનત્તમ 55% માર્ક્સ અથવા સમકક્ષ ગ્રેડ મેળવેલો હોવો આવશ્યક છે.

    યુજીસી રેગ્યુલેશન્સ 2018 મુજબ, ઉમેદવાર પાસે 6 કેટેગરીમાંથી 3 કેટેગરીમાં ઓછામાં ઓછા 110 API સ્કોર હોવો ફરજિયાત છે.

    ઉમેદવાર હાલ અસોસિયેટ પ્રોફેસર કે પ્રોફેસર તરીકે કાર્યરત હોવો જોઈએ. સાથે જ, આસિસ્ટન્ટ પ્રોફેસરથી લઈને પ્રોફેસર સુધીનું 15 વર્ષનું શૈક્ષણિક અને સંશોધન અનુભવ હોવો જોઈએ.

    10 રિસર્ચ પબ્લિકેશન પિયર રિવ્યુડ અથવા યુજીસી લિસ્ટેડ જર્નલ્સમાં પ્રસિદ્ધ થયેલા હોવા જરૂરી છે.

    પગાર ધોરણ
    • પસંદ થયેલા ઉમેદવારોને રાજ્ય સરકાર અને યુજીસીના પ્રવર્તમાન નિયમો મુજબ આકર્ષક પગાર આપવામાં આવશે. આ કારણે આ પદ માત્ર પ્રતિષ્ઠિત જ નહીં પણ આર્થિક દ્રષ્ટિએ પણ ફાયદાકારક છે.
    અરજી પ્રક્રિયા

    મેદવારોએ પોતાની શૈક્ષણિક માર્કશીટ્સ (ધોરણ 12થી અનુસ્નાતક સુધી), રિસર્ચ પબ્લિકેશન્સ, API સ્કોરની વિગતો તેમજ જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો સાથે અરજી મોકલવી રહેશે.

    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

    જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

    8મા પગાર પંચ: કર્મચારીઓને મોટી રાહત, 8મા પગાર વધારા અંગે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય.

    8મા પગાર પંચ: કર્મચારીઓને મોટી રાહત, 8મા પગાર વધારા અંગે સુપ્રીમ કોર્ટે લીધો મોટો નિર્ણય.

    દર વર્ષે, તહેવારોની મોસમમાં, લોકો સરકાર પાસેથી થોડી રાહતની આશા રાખે છે. આ વખતે, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો પણ સરકાર તરફ જોઈ રહ્યા છે. દિવાળી પહેલા, કેન્દ્ર સરકાર એક મોટી જાહેરાત કરવા માટે તૈયાર છે. અહેવાલો સામે આવી રહ્યા છે કે 8મું પગાર પંચ ટૂંક સમયમાં રચાઈ શકે છે, અને તેની સાથે, મોંઘવારી ભથ્થામાં વધારો પણ એક ભેટ હોઈ શકે છે. આ સમાચારથી લાખો પરિવારોના ચહેરા પર સ્મિત આવી ગયું છે.

    બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

    દિવાળી પહેલા ભેટ મળવાની આશા છે.

    જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

    સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર ઓક્ટોબરમાં 8મા પગાર પંચની જાહેરાત કરે તેવી શક્યતા છે. મોંઘવારી ભથ્થામાં 3% વધારો પણ શક્ય છે. હાલમાં, કર્મચારીઓને 55% DA મળે છે, અને આ વધારો વધીને 58% થશે. આ ફેરફાર પગાર અને પેન્શન બંને પર સીધી અસર કરશે. ઉદાહરણ તરીકે, જો કોઈનું મૂળ પેન્શન ₹9,000 છે, તો 55% DA પર, તેમને ₹4,950 મળે છે. આનો અર્થ એ છે કે કુલ ₹13,950 પેન્શન થશે. જોકે, 58% DA લાગુ થવાથી, તે વધીને ₹14,220 થશે, જેના પરિણામે દર મહિને આશરે ₹270 નો વધારાનો લાભ મળશે.

    દેશભરના કરોડો કર્મચારીઓ અને પેન્શનરોને લાભ

    આ નિર્ણયથી આશરે 12 મિલિયન કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. માર્ચ 2025 માં, સરકારે DA 53% થી વધારીને 55% કર્યો હતો, અને હવે, દિવાળીના પ્રસંગે, વધુ એક સારા સમાચાર છે. આ વધારાની તહેવારોની આવક ફક્ત પરિવારની જરૂરિયાતોને વધુ સરળતાથી પૂરી કરવામાં મદદ કરશે નહીં પરંતુ બજારને પણ વેગ આપશે.\

    GST ઘટાડાથી પણ રાહત મળી

    કેન્દ્ર સરકારે તાજેતરમાં GST સ્લેબમાં નોંધપાત્ર ફેરફારો કર્યા છે. હવે, ફક્ત બે દર છે: 5% અને 18%, જ્યારે લક્ઝરી ઉત્પાદનો પર 40% કર લાગશે. સાબુ, કોફી, પાવડર, ડાયપર, બિસ્કિટ, ઘી અને તેલ જેવી રોજિંદા વસ્તુઓ સસ્તી થઈ ગઈ છે. દવાઓ અને તબીબી ઉપકરણો પરનો કર ઘટાડીને માત્ર 5% કરવામાં આવ્યો છે, જેનાથી તબીબી ખર્ચમાં ઘટાડો થશે. ઘર બનાવનારાઓને પણ રાહત મળી છે, કારણ કે સિમેન્ટ પરનો કર ઘટાડીને 18% કરવામાં આવ્યો છે, જેનાથી બાંધકામ ખર્ચમાં ઘટાડો થયો છે.

    બજાર વધુ તેજસ્વી બનશે
    WhatsApp GroupJoin Now
    Telegram GroupJoin Now
    WhatsApp ChenalJoin Now
    WhatsApp Group2  Join Now
    WhatsApp Group3  Join Now

    તહેવારોની મોસમ દરમિયાન, જ્યારે ઇલેક્ટ્રોનિક્સ, વાહનો અને ઘરગથ્થુ સામાન સસ્તો થશે, ત્યારે ખરીદી વધશે. આની સીધી અસર રોજગાર અને અર્થતંત્ર બંને પર પડશે. આ દિવાળી ભેટ ફક્ત પગારદાર વર્ગને જ નહીં પરંતુ સમગ્ર બજારને વેગ આપશે.

    આગળ શું થશે?

    સરકારે જાન્યુઆરી 2025 માં સ્પષ્ટ કર્યું હતું કે 8મા પગાર પંચની રચના કરવામાં આવશે. દિવાળી પહેલા તેની કાર્યપદ્ધતિ નક્કી થવાની શક્યતા છે. આ પંચમાં છ સભ્યો હશે અને તેનો અહેવાલ તૈયાર કરવા માટે 15 થી 18 મહિનાનો સમય આપવામાં આવશે. અહેવાલ રજૂ થયા પછી જ નવા પગાર માળખા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

    શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો

    શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન અને મહત્વના હેતુલક્ષી પ્રશ્નો અને જવાબો

    ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શિક્ષણ ના વિવિધ પંચો નું સંકલન કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.

    • ✔ભારતનું ભાવિ તેના વર્ગખંડમાં ઘડાઈ રહ્યું છે આ વિધાન કોઠારી પંચે આપ્યું છે. 
    • ✔આઝાદ ભારતનું સૌ પ્રથમ શિક્ષણપંચ રાધાકૃષ્ણ આયોગ
       છે.
      • ✔ 1 એપ્રિલ 2010માં ગુજરાતમાં રાઇટ ટુ એજ્યુકેશનનું કાયદો અમલમાં આવ્યો.
      • ✔ ચાર્લ્સ વુડ અંગ્રેજ અધિકારીના પ્રસ્તાવને ભારતનો અંગ્રેજી શિક્ષણનો “મેઘનાકોર્ટ “કહેવામાં આવે છે
      • ✔ ભારતમાં નવી શિક્ષણ પ્રણાલી દાખલ કરવાનો શ્રેય લોડ મેકોલોને જાય છે
      • ✔માધ્યમિક શિક્ષણ પંચમાં ગુજરાતમાંથી હંસાબેન મહેતા સામેલ હતા.
      • ✔અધ્યાપકોને વિવિધ કેટેગરીમાં અને તેમને પ્રોવિડન્ટ ફંડ આપવું એ રાધાકૃષ્ણન પંચે જણાવેલ છે.
      • ✔કાર્યાનુભવ ને કોઠારી પંચે શિક્ષણ નો એક ભાગ બતાવ્યો છે.

      બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

      WhatsApp GroupJoin Now
      Telegram GroupJoin Now
      WhatsApp ChenalJoin Now
      WhatsApp Group2  Join Now
      WhatsApp Group3  Join Now

      જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

      બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

      પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

      નમસ્કાર મિત્રો, અહીંયા આપણે બાલવટીકાના પ્રવેશ અંગેની માહિતી અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષામાં પુછાનાર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું

      જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

      • 💥શૈક્ષણિક વર્ષ જુન 2023 થી NEP -2020 ના અમલીકરણના પ્રારંભે પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ, આ બાળકો માટે બાલવાટિકા પ્રાથમિક શાળામાં કાર્યરત છે, આ બાળકો અભ્યાસ પણ ત્યાં જ કરશે જેને પ્રાથમિક શાળાના શિક્ષકો ભણાવશે,
      WHAT UP JOINWHAT UP CHENAL JOINTELIGRAM JOIN
      • 💥તે માટેનું સાહિત્ય જીસીઈઆરટી અને સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓની અપાયું છે 
      •  💥2023 24 માં છ વર્ષ 1 જુન 2023 ના રોજ પૂર્ણ કરનારની ધોરણ-1 માં પ્રવેશ અપાયો છે 
      • 💥 આંગણવાડી બાદ પાંચ વર્ષની ઉંમરે સારામાં પ્રવેશ લેતા નિકુંજ ભારત મિશનના સુચારુ અમલીકરણ માટે એક વર્ષ માટે બાળકને પ્રવૃત્તિ અને આનંદ સાથે શીખવાનું આયોજન એટલે જ બાલવાટિકા 
      • 💥 બાલ વાટિકા અંતર્ગત દરેક માસના સપ્તાહના દિવસો મુજબ પણ તે નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન અને તેનું નિર્માણ કરવામાં આવેલું છે 
      • 💥 જીસીઈઆરટી સાથે રહી પ્રવૃત્તિ માર્ગદર્શન માટે શિક્ષકોથી અને બાળકો માટે વિદ્યાર્થી પોતાનું નિર્માણ પણ કરવામાં આવેલ છે 
      • 💥 બાલવાટિકા એક અભિગમ છે અને તેનું પ્રશિક્ષણ આયોજન પણ શિક્ષકો બીઆરસી સીઆરસી બીઆરપી ને આપવામાં આવેલું છે.

      સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

      કેળવણી નિરીક્ષક અંતર્ગત અહીંયા થોડાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે.
      FAQ – IMPORTANT
      • Bhaskracharya Institute FOR space application AND GEo informatics 
      • GCERT
      • મધ્યાહન ભોજન યોજના 
      • G_Shala 
      •  બાળ વિશ્વ /બાલવિશ્વ 
      • NCERT 
      WhatsApp GroupJoin Now
      Telegram GroupJoin Now
      WhatsApp ChenalJoin Now
      WhatsApp Group2  Join Now
      WhatsApp Group3  Join Now