શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો ગુજરાત સરકાર ની શિક્ષણ વિભાગ ની સ્પર્ધાત્મક પરીક્ષા માં તૈયારી કરતા વિદ્યાર્થી, શિક્ષક મિત્રો માટે અહીંયા શેક્ષણિક સંસ્થા ઓની સ્થાપના અને તેમના ધ્યેય વાક્યો નું સંકલન
કરેલ છે. આપ એકવાર વાંચશો આપને પુનરાવર્તન થઇ જશે.

સંસ્થા નું નામ
સંસ્થા નું નામ | સંસ્થા નું નામ | સ્થાપના વર્ષ | ધ્યેય વાક્ય |
GIET | વિદ્યાદર્શન | ઇ. સ 1984 | |
NCTE | 1995 | ગુરુ ગુરુતમો ધામ | |
SSA | સમગ્ર શિક્ષા | 2001 | સૌ ભણે સૌ આગળ વધે |
NCEART | 1961 | વિદ્યયા અમૃતમ શનુતે | |
GCERT | વિદ્યાભવન | 1962 | તેજસ્વી નાવધિતમસ્તુ |
UPSC | 1926 | સત્ય મેવ જયતે | |
GSSTB | વિદ્યા્યન | 1969 | તમસો મા જ્યોતિરગમય |
GPSC | 1960 | ચયનમ સત્વશીલાનમ | |
CBSC | 1924 | અસતોમાં સદ્દગમય | |
ગુજરાત એગ્રીક્લચર યુનિવર્સિટી | 1972 | ક્રુણવંતો રાષ્ટ્ર કૃષિ સંપનમ | |
ટીચર યુનિવર્સિટી | 2009 | નહિ જ્ઞાનમ સદર્શ પવિત્રમહિ વિધયતે | |
GKS | ગુજરાત નોલેજ સોસાયટી | 2011 | |
લોકભારતી સણોસરા | 1953 | અવિદ્યા મૃત્યુ ્તિત્વl વિદ્યા મૃત | |
ઉત્તર ગુજરાત યુનિવર્સિટી | 1986 | પાવકા ન સરસ્વતી: | |
ભાવનગર યુનિવર્સિટી | 1979 | તમસો મા જ્યોતિરગમય | |
બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી | 1994 | સ્વધ્યાય :પરમ તપ : | |
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી | 1967 | સત્યમ જ્ઞાનમ અનંતમ | |
ચીલ્ડન યુનિવર્સિટી | 2009 | સત્યમ ઋતમ બૃહત | |
કચ્છ યુનિવર્સિટી | 2007 | તેજસ્વી નાવધીતમસ્તું | |
ગુજરાત યુનિવર્સિટી | 1949 | યોગ : કર્મશુ :કૌશલમ | |
ગુજરાત વિદ્યાપીઠ | 1920 | સા વિદ્યા યા વિમુકતે | |
સરદાર પટેલ યુનિવર્સિટી | 1955 | શિલવૃતફાલમ શ્રુત્તમ | |
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી | 1967 | પાવકા ન સરસ્વતી | |
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી | જામનગર | 1966 | આયુવેદાંતમૃતનામ |