યુવાનો માટે ખુશખબર : ગુજરાત સરકારે કર્યું શિક્ષકોની ભરતીનું એલાન, અહીં જાણો તમામ ડિટેલ્સ

Gujarat Teachers Recruitment : શિક્ષકોની અછત દૂર કરવા અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ ન પડે તે માટે આ પગલું લેવામાં આવ્યું, અહીં જાણો તમામ માહિતી એક જ ક્લિકે

  • પરિપત્ર અનુસાર, જો જરૂરી શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવાર ઉપલબ્ધ ન હોય, તો કેટલીક પરિસ્થિતિમાં લાયકાતમાં છૂટછાટ આપી ભરતી કરી શકાશે.
  • ધોરણ 1 થી 5 માટે HSC અને PTC લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી શકાશે.
  • ધોરણ 6 થી 8 માટે સ્નાતક અથવા તાલીમ પ્રાપ્ત લાયકાત ધરાવતા ઉમેદવારની નિમણૂક થઈ શકશે.

11 મહિનાનો કરાર અને પગાર

સ્થાનિક સ્તરે જ ભરતી

આ પ્રક્રિયા સંપૂર્ણપણે સ્થાનિક કક્ષાએથી હાથ ધરાશે. શિક્ષણ વિભાગે ભરતી પ્રક્રિયા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા (ગાઈડલાઈન) પણ જાહેર કરી છે, જેથી પારદર્શક રીતે પસંદગી થઈ શકે. ખાસ નોંધનીય છે કે આ છૂટછાટ માત્ર ગુજરાતી માધ્યમ સિવાયની શાળાઓ માટે જ લાગુ પડશે. સરકારનો ઉદ્દેશ શિક્ષણમાં સતતતા જાળવી રાખવાનો અને વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

.GSSSB Clerk Bharti 2026: 5,370 પદ પર સરકારી નોકરીની સુવર્ણ તક, આજે જ કરો અરજી!

Leave a Comment