બાલવાટિકા પ્રવેશ અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષા ની તૈયારી માટેના અગત્યના પ્રશ્નો

નમસ્કાર મિત્રો, અહીંયા આપણે બાલવટીકાના પ્રવેશ અંગેની માહિતી અને કેળવણી નિરીક્ષક ની પરીક્ષામાં પુછાનાર અગત્યના પ્રશ્નોની ચર્ચા કરીશું

જ્ઞાન સહાયક યોજના gyansahayak yojna અહીંયા થી જાણો

  • 💥શૈક્ષણિક વર્ષ જુન 2023 થી NEP -2020 ના અમલીકરણના પ્રારંભે પાંચ વર્ષ પૂર્ણ કરનાર બાળકને બાલવાટિકામાં પ્રવેશ, આ બાળકો માટે બાલવાટિકા પ્રાથમિક શાળામાં કાર્યરત છે, આ બાળકો અભ્યાસ પણ ત્યાં જ કરશે જેને પ્રાથમિક શાળાના શિક્ષકો ભણાવશે,
WHAT UP JOINWHAT UP CHENAL JOINTELIGRAM JOIN
  • 💥તે માટેનું સાહિત્ય જીસીઈઆરટી અને સમગ્ર શિક્ષા દ્વારા શાળાઓની અપાયું છે 
  •  💥2023 24 માં છ વર્ષ 1 જુન 2023 ના રોજ પૂર્ણ કરનારની ધોરણ-1 માં પ્રવેશ અપાયો છે 
  • 💥 આંગણવાડી બાદ પાંચ વર્ષની ઉંમરે સારામાં પ્રવેશ લેતા નિકુંજ ભારત મિશનના સુચારુ અમલીકરણ માટે એક વર્ષ માટે બાળકને પ્રવૃત્તિ અને આનંદ સાથે શીખવાનું આયોજન એટલે જ બાલવાટિકા 
  • 💥 બાલ વાટિકા અંતર્ગત દરેક માસના સપ્તાહના દિવસો મુજબ પણ તે નિષ્પત્તિ આધારિત પ્રવૃત્તિઓનું આયોજન અને તેનું નિર્માણ કરવામાં આવેલું છે 
  • 💥 જીસીઈઆરટી સાથે રહી પ્રવૃત્તિ માર્ગદર્શન માટે શિક્ષકોથી અને બાળકો માટે વિદ્યાર્થી પોતાનું નિર્માણ પણ કરવામાં આવેલ છે 
  • 💥 બાલવાટિકા એક અભિગમ છે અને તેનું પ્રશિક્ષણ આયોજન પણ શિક્ષકો બીઆરસી સીઆરસી બીઆરપી ને આપવામાં આવેલું છે.

સ્વદેશી whatsapp મેડ in india arratai ગ્રુપમાં join માટે

કેળવણી નિરીક્ષક અંતર્ગત અહીંયા થોડાક અગત્યના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવેલી છે.
FAQ – IMPORTANT
  • Bhaskracharya Institute FOR space application AND GEo informatics 
  • GCERT
  • મધ્યાહન ભોજન યોજના 
  • G_Shala 
  •  બાળ વિશ્વ /બાલવિશ્વ 
  • NCERT 
WhatsApp GroupJoin Now
Telegram GroupJoin Now
WhatsApp ChenalJoin Now
WhatsApp Group2  Join Now
WhatsApp Group3  Join Now

Leave a Comment

0

Subtotal